Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કારણે તે ઘણા મનેાહર લાગે છે તે સમસ્ત દિશાઓને પ્રકાશિત કરતા હાવાથી ઘણા જ સુÀાભિત લાગે છે. ૫ ૧૩ ।।
S.
સુધર્મા ગણુધરે પતરજ સુમેરુનુ... અહી...વિવિધ પ્રકારે વિસ્તૃત વર્ષોંન કર્યું છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે વીરસ્તવના આ પ્રકરણમાં આ પ્રકારનું વર્ણન કરવાના ઉદ્દેશ શા છે ? આ શંકાનું નિવારણુ કરવા માટે મેરુને જ દૃષ્ટાન્ત મનાવીને દાન્તિક મહાવી૨ પ્રભુમાં એવી ચૈાજના કરવાને માટે સૂત્રકાર કહે છે કે-‘મુસળ’ ઇત્યાદિ
શબ્દાર્થ-‘મતો પાચસ-મતઃ પર્વતશ્ય’મહાન સૂમેરૂ પર્વતના સુષ્કળણ નિરિક્ષ-યુશનચ રેઃ' સુદર્શન ગિરિના ‘જ્ઞયો-ચશેઃ’ યશ ‘તુ
-ત્રોચ્યતે' કહેવામાં આવે છે. ‘સમળે નાચવો છ્તોત્રમે-શ્રમળો જ્ઞાતપુત્ર: તંતુવનઃ' શ્રમણુભગવાન્ માવીર સ્વામી ને આ પર્યંત ની ઉપમા આપવામાં આવે છે. ‘નાતી વોટ્સળ નાળણીઢે-જ્ઞાતિયશોવરોનજ્ઞાનશી:' ભગવાન્ જાતિ, યશ, દન, જ્ઞાન, અને શીલથી સૌથી ઉત્તમ છે. ૫ ૧૪ ૫
સૂત્રા——તે મહાન પર્વત સુદર્શન (મેરુ)ના યશનું પૂર્વોક્ત પ્રકાર કથન કરવામાં આવ્યુ છે. શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) તેના સમાન છે. એટલે કે જેમ સુમેરુ પર્યંત સઘળા પતેમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે ભગવાન મહાવીર પણ જાતિ, યશ, દન જ્ઞાન અને શીલમાં સશ્રેષ્ઠ છે, ૫ ૧૪૫
ટીકા—મહાન્ સુમેરુ પર્વતની ખ્યાતિનું પ્રતિપાદન પૂર્વોક્ત કથન અનુસાર કરવામાં આવે છે, ક્ષત્રિયવંશ જ–જ્ઞાતપુત્ર મહાવીરસ્વામી આ પર્વતરાજના જેવાં જ છે, જાતિ, યશ, દન, જ્ઞાન અને શીલમાં મહાવીર પ્રભુ સર્વોત્તમ છે. તાત્પ એ છે કે જેમ સુમેરુ સમસ્ત પામાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે ભગવાન મહાવીર તીથ કર પશુ જાતિ આદિની અપેક્ષાએ સ શ્રેષ્ઠ છે. મહાવીર પ્રભુના જેવા જ સુમેરુ પણ સપ્રધાન ગિરિરાજ છે. આ રીતે સવથી પ્રધાનપણું બતાવવા માટે અહી સુમેરુનું વર્ણન કરવામાં આવ્યું છે. ! ૧૪૫
સૂત્રકાર વળી દૃષ્ટાન્તદ્વારા મહાવીર પ્રભુના સ્વરૂપનું જ નિરૂપણ કરે એ-નિષિરે વા’ ઇત્યાદિ
શબ્દાર્થ –બાચચાન્—અચતાનાં' લાંખા પર્વતામાં ‘નિયિો-નિવિક પર્વતામાં ઉત્તમ ‘નિ ય-નિષધ ' નિષધ, ઉત્તમ છે. તથા વાંચતાનંયુવાચિતાનાં' વતુલ પવતામાં ‘જૂથવાદ ’ જેમ રૂચક પર્યંત ‘સેટ્ટે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૩૦