Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ કથનના ભાવાર્થ એ છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મેાક્ષમાગના ત્યાગ કરીને, જેઓ જીવહિંસાની પ્રધાનતા વાળા કાર્ય માં પ્રવૃત્ત રહે છે, તેઓ અશુભ કર્માંનુ ઉપાન કરીને, સદૈવ સંસારના માગ વધારતા રહે છે. ખરી રીતે તેા પ્રાતઃકાળે સ્નાન કરવાથી પણ મેાક્ષ મળતા નથી, લવણને ત્યાગ કરવા માત્રથી પણ મેાક્ષ મળતા નથી, પરન્તુ એવું કરનારા જીવા તથા માંસ, મદિરા, લસણ અને અનન્તકાય વનસ્પતિ આદિ અશુચિ પદાર્થાનુ` ભક્ષણ કરનારા માણસે સંસારમાં જ પરિભ્રમણ કર્યાં કરે છે. ાગાથા ૧૩૪
સામાન્ય રૂપે કુશીલેના મતનું ખંડન કરીને હવે વિશેષ રૂપે ખંડન કરવાને માટે સૂત્રકાર આ પ્રમાણે પ્રતિપાદન કરે છે—ોળ' ઇત્યાદિ
શબ્દા’—‘માર્ચ ૨ ચં કાં સંતા-સર્ચ ૨ પ્રાતઃ ઉર્જા Æરન્તઃ' સાંજ સવારે પાણીના સ્પર્શ કરતા થકા ને લોન સિદ્ધિમુદ્દાર ત્તિ-યે ઉન સિદ્ધિમુવા ́ત્તિ' જલસ્નાનથી મેાક્ષ પ્રાપ્ત થવાનું જેએ કહે છે, તેઓ મિથ્યાવાદી છે. રાણ વ્હાલેન સિગ્નીવિચા-જયન સિદ્ધિઃ ચાત્' પાણીના સ્પર્શથી જો મુક્તિ મળે તે ‘તંત્તિ-’ પાણીમાં રહેવાવાળા વ વાળા– ચહ્ને કાળા: ઘણા ખરા જલચર પ્રાણિયા સિન્નિપુ-સિધ્યેયુ:' મેાક્ષગામી થઈ જાત અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરી લેતા. ૫ ૧૪ |
સૂત્રા—પ્રાત:કાળે અને સાયકાળે સચિત્ત જળના સ્પર્શ કરનારા જે લાકા એવુ કહે છે કે જળનું સેવન કરવાથી મેાક્ષ મળે છે, તેએ મિથ્યાવાદી છે. જો જળના સ્પર્શથી સિદ્ધિ મળતી હાત, તેા જળમાં રહેનાર મગર આદિ અનેક જળચર પ્રાણીઓ સિદ્ધિ પ્રાપ્ત કરત ! પરન્તુ એવું ખનતુ નથી,
૫૧૪૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨