Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે સજ્જની’
શબ્દાર્થ-તે-ય ? તે મહાવીર સ્વામી સવ્વયંસી-સર્વેશી બધા જ પદાર્થોને જોવાવાળા ‘મિસૂચનાળી-મિસૂજ્ઞાની' કેવળજ્ઞાની ‘બિરામાંથેનિયામñષ:' મુલગુણુ અને ઉત્તરગુણુથી વિશુદ્ધ ચારિત્રનુ પાલન કરવાવાળા ‘ધર્મ-વૃત્તિમાર્' શ્રૃતિ યુક્તિ અને ચિન્ના-સ્થિતાત્મા' આત્મ સ્વરૂપમાં સ્થિત હતા, ‘સજ્જનત્તિ-સર્જનત્યુ' સ ́પૂર્ણ જગતમાં તે અનુત્તરે નિષ્ન-અનુત્તરો વિદ્યાર્' બધાથી ઉત્તમ વિદ્વાન હતા, ñથા અતીતે-ન્યાસીત: બાહય અને આભ્યંતર અને પ્રકારની ગ્રંથિયેથી રહિત ‘અમ-ગમચ:' નિર્ભય અને ‘અગાઉ અનાયુ:' ચારે પ્રકારના આયુથી રહિત હતાં. ॥ ૫ ॥
સૂત્રા મહાવીર પ્રભુ સર્જંદી હતા એટલે કે તે સામાન્યરૂપે સમસ્ત પદાર્થોનાં દશનથી યુક્ત હતા. તેએ કેવળજ્ઞાની હતા, તે મૂળ ગુણ્ણા અને ઉત્તરગુણેાની અપેક્ષાએ વિશુદ્ધ ચારિત્રના પાલક હતા, તે થૈ વાન્ , આત્મસ્વરૂપમાં સ્થિત, સપૂર્ણ જગતમાં સર્વાંત્તમ જ્ઞાની, ખાદ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત, નિલય તથા ચારે પ્રકારના આયુથી રહિત હતા. ાપાા ટીકાથ’—ખહી ‘તત્' શબ્દ પ્રસિદ્ધના અથ માં વપરાય છે, તેથી ‘ૐ’ પદ્મના અર્થ ત્રણે લેાકમાં પ્રસિદ્ધિ' સમજવાના છે. ભગવાન્ મહાવીર ત્રણે લાકમાં પ્રસિદ્ધ હતા. તેએ સદશી ત્રસ અને સ્થાવર રૂપ જગતને દેખનારા હતા. મતિજ્ઞાન આદિ ચારે અપૂર્ણજ્ઞાન કે જેમના છદ્મસ્થામાં સદ્ભાવ હાય છે, એવાં અપૂણુ જ્ઞાનને ખલે તેમણે સ`પૂર્ણ જ્ઞાનરૂપ સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ,
જ્ઞાન અને ક્રિયા દ્વારા માક્ષની પ્રાપ્તિ થાય છે. મેાક્ષના સાધનરૂપ જ્ઞાનની વાત કરીને હવે ક્રિયાની વાત કરવામાં આવે છે.-ભગવાન્ મહાવીર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૭