Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમનાં શરીર શેકાય છે, ત્યારે દાઝી જવાને કારણે તેઓ ઊંચે ઉછળે છે. ઉપર ઉછળેલા તે નારકોને દ્રણકાક ખાવા માંડે છે. (નરકમાં પક્ષીઓની કઈ અલગ જાતિ નથી. પરમધામિક અસુરે જ પિતાની વૈકિય શક્તિથી દ્રો કાકનું રૂપ ધારણ કરે છે. એ જ પ્રમાણે તેઓ સિંહ આદિના ૩૫ની પણ વિકવણા કરે છે, જે તેઓ ઉછળીને નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ નહેરવાળાં જાનવરે તેમનું ભક્ષણ કરી જાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે નરકપાલે નારકને દડાના આકા. રની નરકમાં પછાડીને પકાવે છે. આ પ્રકારે જ્યારે તેમના અંગે અગ્નિથી દાઝવા માંડે છે, ત્યારે તેઓ ગભરાઈ જઈને ઊંચે ઉછળે છે. ઊંચે ઉછળતા તે નારકે પુકાક નામના પક્ષીને શિકાર બને છે. જે તેઓ નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ દ્વારા તેમનું ભક્ષણ કરવામાં આવે છે. તે સિંહ, વાઘના રૂપની વિમુર્વણ પણ પરમધાર્મિક અસુરે જ કરતા હોય છે. સૂત્રકાર આ કથન દ્વારા એ વાત પ્રકટ કરે છે, કે નારકે ગમે ત્યાં જાય, તે પણ દુઃખ તેમને કેડે છોડતું નથી. તેમના ઉપર જાણે કે દુઃખના પહાડ જ તૂટી પડે છે
“સમૂચિ' ઈત્યાદિ
શબ્દાર્થ–ણમૂરિયં-સમુસ્તૃિત’ ઊંચી ચિતાના સમાન “વિપૂજકાળવિધૂમાથાનમ્' ધૂમાડા વગરના અગ્નિનું એક સ્થાન છે. “નં-ચત્ત જે સ્થાનને પ્રાપ્ત કરીને “રોચતા-શોતcતા” શેકથી દુખિત નારકિ જીવ સુi
રામ' કરૂણાજનક “થitત-રતનનિર' રૂદન કરે છે “અરવિ વર-વધઃ વિક કૃત્વા નરપાલ નારકિજીવના માથાને નીચા કરીને “વિત્તિwri– વિર્ય તથા તેના દેહને કાપીને “ગર્ચ વસલ્વેર્દિ–ગવત્ રાત્રે લોખંડના શસ્ત્રથી “મોતિ -સમવસત્તિ ’ ટુકડે ટુકડા કરીને કાપે છે. ૮
સૂત્રાર્થ–એક ઊંચી ચિતાના આકારનું, ધુમાડા વિનાની અગ્નિથી મુક્ત એક સ્થાન હોય છે. જ્યારે પરમધાર્મિક નારકેને તે ચિતામાં ફેંકે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૮૮