Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આયુષ્ય પણુ ઘણું જ લાંબુ' હેાય છે. પાપી જીવાને પોતાનાં પાપકર્માંનુ ફળ ભાગવવાને માટે લાંખા સમય સુધી ત્યાં રહેવું પડે છે.
પરમાધાર્મિ ક અસુરા દ્વારા તેમને આ પ્રકારનાં કષ્ટો તા અપાય છે, પરન્તુ નારāા પાતે જ એકબીજાને પણ પીડા પહોંચાડયા કરતા હાય છે. તે કષ્ટાને લીધે તેઓ છિન્નભિન્ન થઈ જાય છે. આ પ્રકારે છિન્નભિન્ન થવા છતાં, અગ્નિ પર શેકાવા છતાં, અંગેાના ટુકડે ટુકડા થવા છતાં તે મરતાં નથી. હા, મૂર્છિત અવશ્ય થાય છે. આ કારણે નરકભૂમિને સજીવની અથવા જીવનદાત્રી કહેવામાં આવે છે. ત્યાં ગયેલા જીવના ભલે ટુકડે ટુકડા કરી નાખવામાં આવે. પણ જ્યાં સુધી તેમનું આયુષ્ય ખાકી હોય છે, ત્યાં સુધી તે મરતા નથી. નારકનું આયુષ્ય ઘણું જ લાંખું-જઘન્ય દસ હજાર વર્ષીનુ અને અધિકમાં અધિક તેત્રીસ સાગરોપમનું–હાય છે. ત્યાં પાપી જીવાને મગદળ, દડા આદિ વડે મારવામાં આવે છે. તેમના શરીરના ચૂરે. શૂરા કરી નાખવામાં આવે છે, છતાં પણ તેઓ મરતા નથી નારના સ્વભાવ જ એવા હોય છે કે પ્રાણ જાય એવી વેદના સહન કરવા છતાં તે મરતા નથી તેમનાં અગેને ચગદીને તેમને ચૂરા કરવામાં આવે, તો પણ પારાની જેમ તે અંગેા ફ્રી મળી જાય છે. ડાલ્ડા
શબ્દા વસોનચ-વર્ડ્સ ગત વશમાં આવેલ સાચર્ચા-શ્રાવમિત્ર' જગલી જાનવરના સમાન તું-જલ્લમ્' પ્રાપ્ત થએલ નારક જીવને નરકપાલ ‘તિજ્ઞાતિ' સૂ≈ાહિ’—તિજ્જ્ઞામિઃ ચૂ≈ામિ:' તિક્ષ્ણ ધારવાળા શૂળથી ‘નિવાચયંતિનિવાસન્તિ’ મારે છે. ‘સૂવિટ્ટા-ચૂર્જનિન્દ્રા:’ શૂળથી વેધેલ ‘દુર્ગા-ઢિયા’ અંદર અને બહાર અને ખાજુથી ‘નિષ્ઠાળા–જ્ઞાના' ગ્લાન અર્થાત્ આનદ રહિત અને ‘હાંતદુવા-કાન્તદુઃલા:' અત્યંત દુઃખવાળા નારિકજીવ તુળ થનંતિ જળ સમન્તિ' દીન અને યાજનક રૂદન કરે છે. ૧૦ના
સૂત્રા——જેવી રીતે શિકારી પાતે પકડેલા પશુને શસ્ત્રો વડે વીધી નાંખે છે, એજ પ્રમાણે પાતાના હાથમાં આવેલા નારકને પરમાધામિ કા જમીન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૯૧