Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રાર્થ—કઈ કઈ નારકોના ગળામાં શિલાઓ બાંધીને તેમને અત્યંત ઊંડા પાણીમાં ડુબાવી દેવામાં આવે છે. અન્ય નરકપાલે તેમને પાણીમાંથી બહાર ખેંચી કાઢીને ચણા અને પૌવાની જેમ આગ પર શેકે છે તથા તેમના શરીરને માંસની જેમ દેવતા પર પકાવે છે. ૧૦
ટકા_કઈ કઈ પરમધામિક દે નારકેના ગળામાં ભારે શિલાઓ બાંધીને તેમને વૈતરણી નદીના અગાધ પાણીમાં ડુબાવી દે છે. ત્યારે બીજા પરમાધાર્મિક તેમને દેવતા પર ચણા, પૌંવાની જેમ શકે છે, અને કઈ કઈ પરમધામિકે માંસપેશીઓની જેમ તેમને અગ્નિ પર પકાવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમધાર્મિક દેવ નારકોને તેમના કર્મ અનુસાર જ શિક્ષા કરે છે. તે શિક્ષા રૂપે કેઈને પાણીમાં ડુબાવવામાં આવે છે, તે કોઈને ભઠ્ઠીમાં ચણાની જેમ શેકવામાં આવે છે, તે કોઈને આગ પર માંસની જેમ પકાવવામાં આવે છે. ૧૦ | શબ્દાર્થ–“સૂચિ' નામ-અટૂર્ય જ જેમાં સૂર્ય ન હોય તેમજ જે “નામતાવં–મelfમતાપમ’ મહાન તાપવાળું હોય છે, તથા જે “બંધું તમે સુપતાં મહંત-બંધું તમો સુણતાં મામ્ તથા જે ભયંકર એવા અંધારાથી ચક્ત તેમજ દુઃખથી પાર પામવા ગ્ય અને મહાન છે, “વા-ચત્ર' જે નરકાવાસમાં “ઢ-કર્થ' ઊપર “મા-નીચે “તિરિચ-નિર્ચ તથા તિરછી “રિHig-fજરાણુ” દિશાઓમાં “witહા સાહિતા સારી રીતે રાખ. વામાં આવેલ “બાળ-નિઃ અગ્નિ શિયા દાચ' બળતી રહે છે ૧૧ાા
સૂવાથં–જ્યાં સૂર્યનાં દર્શન પણ થતા નથી, જે ઘેર સંતાપથી યુક્ત છે, જે અંધકારમય છે, જે દુસ્તર અને મહાન છે, તથા જેની ઉપર, નીચે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૬૪