Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવા જળથી યુક્ત છે, નારક અને બાણે, ત્રિશુળ અને ભાલાં આદિથી પ્રેરાઈન દુર્ગમ નદી પાર કરવી પડે છે. ૫૮
ટીકાર્થ–સુધમાં સ્વામી જ બુ સ્વામીને કહે છે-“હે જબૂ! તીર્થકર ભગવાન દ્વારા પ્રતિપાદિત વૈતરણું નદીનું નામ તો તે કદાચ સાંભળ્યું હશે, અસ્તરાની ધાર જેવી તીખી (તીક્ષણ) હોય છે, એવી જ વિતરણની ધારા તીખી છે–તેને પાર કરવા પ્રયત્ન કરનાર વ્યક્તિના શરીરનું તેના તીણ પ્રવાહ દ્વારા વિદારણ કરાય છે. કાતરની જેમ તે નદીને પ્રવાહ શરીરને વેતરી નાખે છે, તેથી જ તેનું નામ વૈતરણી પડ્યું છે. તે નદી ક્ષાર, રુધિર, પાચપરુ આદિથી યુક્ત ઉષ્ણ જળવાળી છે, અને તેને પાર કરવાનું કામ ઘણું જ દુકર ગણાય છે. પરમાઘાર્મિક દેના તીરોથી પ્રેરાએલાં અને ભાલાથી ઘવાએલાંને વિતરણ નદી પાર કરવી પડે છે. કેટલા
શબ્દાર્થ--ત્તાવં ચિંતે-નવમુતા' નાવ અર્થાત્ હેડી પર બેસીને આવતા એવા નારકિજીને મgi[Hi–ગાપુવાળ:” પરમાધામિક “જી વિક્ષેત્તિ-ચીકુ વિનિત્ત’ ગાળામાં કીલે વીંધે છે વીંધાયેલા એવા તે નારક છે.
વિવકૂળા-કૃત્તિવિહીના સ્મૃતિ વિનાના થઈને કિંકર્તવ્યમૂઢ થઈ જાય છે. તથા “અને તુ- તું બીજા નરકપાલે “
શ્રીહં-ફી' લાંબા એવા “ફૂકા-” શૂલથી તેમજ “તિહિં ત્રિશૂ’ ત્રિશૂલો દ્વારા “વિધૂળ હે જતિ-વિજ્ઞાડ નિત” નારકિ જીવોને વિધીને નીચે ફેંકી દે છે.
સૂત્રાર્થ–નૌકાઓમાં બેસીને તે અસાધુકમ પરમધામિક દેવે તે નારકને પછે પકડે છે. તેઓ નારકોના કંઠમાં ખીલાઓ ભેંકી દે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૬૨