Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે અગ્નિની પાસે જાય છે, પરંતુ તે દારુણ અગ્નિની હુફ પ્રાપ્ત થવાને બદલે, તેમનાં અંગે દાઝવા માંડે છે. અગ્નિ વડે દાઝતા નારકેને પરમા ધાર્મિકે અધિક દઝાડે છે. ૧ળા
ટીકાર્યું–આમતેમ ફરતાં નારકથી વ્યાપ્ત તે નરક રૂપી ગર્તામાં (ખાડામાં) અત્યંત ઠંડી લાગતી હોય છે, તે ઠંડીને દૂર કરવા માટે નારક છ અત્યન્ત તપ્ત અને પ્રજવલિત અગ્નિ તરફ જાય છે. અગ્નિયુકત તે ભયાનક સ્થાનમાં પણ તેમને એક ક્ષણભર પણ સુખ મળતું નથી. ત્યાં તેમને ઉષ્ણતા જન્ય દારુણ પીડાને અનુભવ કરે પડે છે. ઠંડીથી બચવાને માટે અગ્નિની સમીપે આવેલા તે નારકેને પરમધામિક દેવતાઓ અગ્નિ તથા ગરમ તેલ વડે અધિક દહનને અનુભવ કરાવે છે-વધારે દઝાડે છે. ૧છા | શબ્દાર્થ –ણે-આના પછી “તથ-તત્ર” તે રત્નપ્રભાદિ નરકમાં “રા
દેવ દે-રાવલ ફુલ દિનગરવધની જેમ ભયંકર આક્રન શબ્દ “પુરજ સંભળાય છે. “સુરોવળીયાળ પાળિ-દુઃોજનીતાનિ વારિ’ દુઃખથી કરૂણામય શબ્દ સાંભળવામાં આવે છે. બાળ-
કીર્મળ: જેમનું નરકગતિ સંબંધી કર્મ ઉદયમાં આવેલ છે. એવા નારકિ અને વરિષTWIવીજળઃ ઉદીત કર્મવાળા તે-તે એ પરમધામિકે “પુળો પુળો-પુનઃ પુનઃ વારંવાર “સાદું-મર' વેગપૂર્વક “
દુર-દુ:ણયતિ' પીડિત કરે છે. ૧૮ સૂત્રાર્થ–નગરના વધસ્થાનમાં જીવનું જેવું આકંદ સંભળાય છે, એવું જ નારકેનું ભયાનક આકંદ રત્નપ્રભા આદિ નરકમાં સંભળાય છે. દુખે અસહ્ય બનવાને કારણે તેઓ “હાય મા, હાય બાપા!' ઈત્યાદિ કરુણાજનક શબ્દ લે છે. જેમનાં કર્મ આ પ્રકારે ઉદયમાં આવ્યાં છે એવાં નારકને તે ઉદીર્થકર્મવાળા પરમાધાર્મિક અસુરકુમાર દે વારંવાર ઉત્સાહપૂર્વક પીડા પહોંચાડે છે. ૧૮
ટીકાર્થ-જેવી રીતે નગરને વિનાશ થાય ત્યારે બાળકો, યુવાને, વૃદ્ધો, જિઓ અને પુરુષના આકંદ સંભળાય છે, એજ પ્રમાણે પરમધામિકે દ્વારા જ્યારે નારકે પર અત્યાચાર ગુજારવામાં આવે છે, ત્યારે નારકે પણું કરુણાજનક આકંદ કરવા મંડી જાય છે. નરકામાં આ પ્રકારના હૃદયને હચમચાવી નાખનારા શબ્દ સંભળાય છે.–હાય મા ! હાય બાપા! બચાવે, બચાવે ! કેઈ અમને આ નરકપાલના ત્રાસમાંથી બચાવે ! કયાં નાસી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭૦