Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેઓ મરતા નથી, કારણ કે પેાતાનાં કર્મોનું પૂરેપૂરૂં ફળ તે ભાગવી ચુકયા હાતા નથી, એક જ વાર ભેગવવાથી તેમનાં કર્મો નષ્ટ થઈ જતાં નથી. તેથી એક જ વાર મળવાથી કે દેદાવાથી તેમનુ' આયુષ્ય સમાપ્ત થતું નથી. તેમને દીર્ઘકાળ સુધી ૪'ડી, ગરમી, છેદન, ભેદન, ત્રિશુલારેપણુ, દિ દારુણુ યાતનાઓ સહન કરવી પડે છે, નિર્દય પરમાધાર્મિ ક દેવતાઓ દ્વારા પૂર્વોક્ત જે જે યાતનાએ પહાંચાડવામાં આવે છે તે યાતનાઓ તથા નારકા દ્વારા એક બીજાને જે જે પીડા પહોંચાડવામાં આવે છે તે પીડા સહન કરવા રૂપ દુઃખરૂપ અનુભાગનુ વેદન કરતાં કરતાં દીર્થંકાળ પર્યંન્ત ત્યાં રહેવુ પડે છે.
તે ફળ ભાગવ્યા સિવાય તે નરકમાંથી નીકળીને બીજે કાઈ પણ સ્થળે જઈ શકતા નથી, તેમણે પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારનાં જે પાણ કર્યાં હાય છે, તેના ફુલ સ્વરૂપે તેઓ નિર'તર દુઃખના જ અનુભવ કરતા રહે છે. તેમણે જેટલા કાળની સ્થિતિવાળુ` કેમ ખાંધ્યુ હોય છે, એટલા કાળ સુધી ત્યાં જ (નરકમાં જ) રહીને તેએ દુઃખાનુ' વેદન કરે છે. ૫૧૬ા વળી સૂત્રકાર તેમનાં દુઃખાનુ` વધુન કરતા કહે છે
શબ્દાય -‘હોળસંચાઢે-જોહનસંગાઢે’ નારક જીવાના ચલનથી વ્યાપ્ત ‘હૈિં-તંત્ર' તે નરકમાં ‘નાઢ’-ગાઢમ્’ અત્યન્ત ‘સુતત્ત· મુતતમ્' તાપથી તપેલી શનિ યંતિ-નિ ત્રાન્તિ' તે નારક જીવ અગ્નિની પાસે જાય છે ‘અમિદુઓ તથ- -અમિતુř તંત્ર' તે અતિ દુસ્સહ અગ્નિમાં ખળતાં તે સાત ન હત્તીસારું ન સમÀ' સુખ પામતાં નથી અને ‘અહિયામિલાના-ત્તિત્તામિ સાપન' જો કે તે મહાતાપથી તપેલા હાય છે ‘તનિ-તથાનિ’ તા પશુ ‘વિત્તિ-તાપન્તિ’ તેમને તપ્ત તેલ અને અગ્નિમાં તપાવે છે. ૧૭.
સૂત્રા—નારક જીવાના હલન ચલનથી યુક્ત તે નરકમાં, જ્યારે નારકાને અત્યન્ત શીતના અનુભવ થાય છે, ત્યારે તે તેનાથી બચવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૬૯