Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લે કે સત્ય અને સદભાવથી હીન છે, “સંસારમ્ભ સંસ્થ” ચાર ગતિવાળા આ સંસારની અપારા-પોરના” પાર પહેાંચી શકવાવાળા નથી. ૧૧
સૂત્રાર્થ–(અન્ય મતવાદીઓ જૈન સાધુઓ સામે આક્ષેપ કરે છે કે, આ પ્રકારે તમે રાગથી યુક્ત છે, એક બીજા પર આધાર રાખનારા છે. સન્માર્ગથી રહિત છે અને સંસાર પાર કરનારા નથી. ૧૦
ટીકર્થ—કેટલાક લેકે સાધુઓ સામે એવા આક્ષેપ કરે છે કેતમે સરાગ છે, તમે એક બીજા પર આધાર રાખનારા હોવાથી નિઃસંગ નથી. સાધુ સ્વાધીન હોય છે–પરાધીન હતા નથી. ગૃહસ્થ જ પરાધીનતા ભોગવે છે. તમે સપથ (મેક્ષમાર્ગ)થી પણ રહિત છે. તે કારણે તમે થતિરૂપ સંસારને પાર જવાને બદલે સંસારમાં જ ભટકવાના છે. એટલે કે જેવી રીતે ગૃહસ્થો પૂર્વોક્ત કર્મો કરવાને કારણે ચાર ગતિવાળા સંસાર સાગર તરી જવાને અસમર્થ હોય છે, એ જ પ્રમાણે સાધુ રૂપે રહેવા છતા તમે ગૃહસ્થના જેવું જ આચરણ કરનારા હોવાને કારણે સંસાર સાગરને તરી જવાને અસમર્થ છે.” ૧૦
શબ્દાર્થ—“અહં–થ” આના પછી તે-ત્તા” તે અન્ય તીથિંકાને મિકq -મહુ' સાધુ “મોવકિપાઘ-વિશારા મેક્ષ વિશારદ–અર્થાત્ જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રરૂપણ કરવાવાળા “પરિમાણેઝ-રિમોત્ત' કહે છે કે પર્વ-શવ' આ પ્રકારે જમાવંતા-મામા કહેતાં “તુમે જૂથે' આપ લકે તુમ જેવ-સુદઢ વૈર' બે પક્ષને હેય અને ઉપાદેય એ બેઉ પક્ષને શૈવ-વૈવષ્યમ' સેવન કરવાવાળા છે. ૧૧
સૂત્રાર્થ–મેક્ષને માર્ગે આગળ વધવામાં કુશળ સાધુએ પૂર્વોક્ત આક્ષેપ કરનાર લોકોને આ પ્રમાણે જવાબ આપવો જોઈએ—
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
પર