Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Truસ્થા– vશ્વ કથા: કઈ પાર્શ્વસ્થ “વં-gવમ' આ પ્રકારે “પાર્વતિપ્રજ્ઞાપત્તિ' કહે છે. છેલ્લા
સૂત્રાર્થ–સ્ત્રીઓને આધીન, વિવેકશૂન્ય, અને જિનશાસનથી વિમુખ એવા કોઈ કેઈ અનાર્યો (પાર્શ્વસ્થ આદિ લેકે) નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે–ાલા
ટીકાર્થ– સ્ત્રીઓની આજ્ઞાનુસાર ચાલનારા, રાગ અને દ્વેષથી મેરહિત મતિવાળા, જિનશાસનનું અનુસરણ ન કરનારા-જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત, કષાય અને મેહને ઉપશમ કરવામાં કારણભૂત એવી આજ્ઞાનું અનુસરણ ન કરનારા અને આર્યકુળમાં જન્મ લેવા છતાં પણ અનાર્યોનાં જેવાં કર્મો કરનારા કઈ કઈ પાર્શ્વ-શિથિલાચારી લોક (તથા આ પદ દ્વારા ઉપલક્ષિત અવસગ્ન, કુશીલ અને સ્વછંદી લેકે) આ પ્રકારની પ્રરૂપણ કરે છે, કારણ કે તેમનાં અંતકરણ સ્ત્રિઓનાં મેહક કટાક્ષેથી વીંધાઈ જતાં હોય છે. તેઓ એવી દલીલ કરે છે કે– બિનવારસુ ઈત્યાદિ–
પ્રિયાનાં દર્શન જ બસ છે? અન્ય દર્શનેથી શું લાભ થાય છે? રાયુક્ત ચિત્ત થવા છતાં પણ પ્રિયદર્શનથી નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય છે.' તેઓ એવું માને છે કે કાતાના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ જ વાસ્તવિક સુખ છે.
” ઈત્યાદિ પદો દ્વારા સ્ત્રીસંસર્ગને જ વાસ્તવિક સુખ માનવાની માન્યતા ખાસ કરીને શાકત ધરાવે છે. તેમનાં આરામ સ્થાનમાં તથા વ્યવહારમાં પણ સ્ત્રિને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે સિએના સંસર્ગથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. છેલ્લા
શબદાર્થ–‘કg-થા' જેવી રીતે “હું– ' નાની ફેડકીને અથવા પિઝા તા-વિટ વા' માટી ફેડકીને “મુહુર- મુહૂર્તમ્' ક્ષણમાત્રમાં વિરિજિજે કા–પિથેર' દબાવી દેવું જોઈએ “વિનાળિથી-ઘઉં વિજ્ઞાની
g' આ પ્રકારે સમાગમની પ્રાર્થના કરવાવાળી સ્ત્રી સાથે સમાગમ કરે જોઈએ. “ર-તત્ર” આ કાર્યમાં “ફોરો-રોષ.” દેષ “જો સિયા-કુતઃ સ્ટાર' ક્યાંથી થઈ શકે છે? અર્થાત્ દેષ લાગતું નથી. ૧૦
સૂત્રાર્થ—તેઓ એવું પ્રતિપાદન કરે છે કે-જેમ ખીલ અથવા ગુમડાને ડીવાર દબાવવાથી તેમાંથી દાણે અને પરુ નીકળી જવાથી શાન્તિ થાય છે, એજ પ્રમાણે કામભોગની પ્રાર્થના કરનારી કામિની સાથે સંગ કરવાથી શાન્તિ થઈ જાય છે. તેમાં દોષ જ કેવી રીતે સંભવી શકે છે? ૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૭૮