Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નઈએ, નહીં. ગાથામાં પ્રયુક્ત થયેલા ‘વ’ પદ દ્વારા એ સૂચિત થાય છે કે તેણે નાની ઉમરની સ્ત્રીઓ-બાલિકાઓ-સાથે પણ સંપર્ક રાખવું જોઈએ નહીં. નિશીથ સૂત્રના પહેલા અધ્યયનમાં કહ્યું છે કે-“ રિ મળી ઈત્યાદિ -- સાધુએ પિતાની બહેનની સાથે પણ રાત્રે અને એકાંતવાસ કરવો ન જોઈએ લૌકિકમાં પણ કહ્યું છે કે--“માત્રા ૨૪ત્રા” ઇત્યાદિ--
માતા, બહેન, પુત્રી આદિની સાથે પણ સાધુએ એકાન્તમાં બેસવું જોઈએ નહીં, કારણ ઈન્દ્રિય એવી બળવાન હોય ના છે કે બુદ્ધિમાન પરુને પણ પિતાના પ્રત્યે આકર્ષવાને સમર્થ હોય છે તેથી સ્ત્રીત્વથી યુક્ત જે કઈ હોય તેને સંપર્ક સાધુએ રાખવો જોઈએ નહીં. પછી ભલે તે શિષ્ટ હોય કે અશિષ્ટ હેય, ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, પરંતુ તેની સાથે કદી પણ અને કયાંય પણ થોડા કે અધિક પરિચય અથવા સહવાસ, કેઈપણ કારણે કર જોઈએ નહીં. જે પુરુષ નરકગતિમાં જવાથી ડરે છે અને મોક્ષની અભિલાષા રાખે છે, તેને માટે તે આ ઉપદેશ મહાન ઔષધિ સમાન છે. ૧૩
આગળ ચાલતાં સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે-અહુ નાન” ઈત્યાદિ
શબ્દાર્થ–પ્રચા–રા” કઈ સમયે “હુ-દા” એકાંત સ્થાનમાં સ્મિની સાથે બેઠેલા સાધુને જોઈને “બાળ સુફી વા-જ્ઞાતીનાં સુદાં વા તે સ્ત્રીના જ્ઞાતીજને અથવા સ્નેહિજનોને “વિચ ફોરૂ-બિયે મવતિ' દુઃખ લાગે છે અને તેઓ કહેવા માંડે છે કે “સત્તા મેલ ’–સરવા મે પૃદ્ધ' જે પ્રમાણે અન્ય કામમાં આસક્ત છે, તે જ પ્રમાણે આ સાધુ પણ કામમાં આસક્ત છે. “જયaણપોષ-રક્ષnોળેતેમજ બીજુ પણ કહે છે કે તમે આ સ્ત્રીનું ભરણ-પોષણ પણ કરો કેમકે-“મgોરિ-મનોસિ” તું આ સ્ત્રીને પુરૂષ છે. કા.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૯