Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રકારે ઉપર ઉપરથી મનેાન્ન લાગતાં ફૂટ વચનાની જાળ બિછાવીને તે સ્ત્રી સાધુને પેતાને વશ કરી લે છે. ત્યાર ખાદ સંયમથી ભ્રષ્ટ થયેલા સાધુની કેવી દશા થાય છે, તેનુ' હવે સૂત્રકાર કથન કરે છે-‘ગળ' ઇત્યાદિ. શબ્દા —ર્ફે અથ' તે પછી ‘ને ઉચદ્ધોદ્દો-મ: ૩૧રુષો મત્તિ' આ સાધુ મારે વશ થઇ ગયા છે તેમ સમજીને ‘તો તતઃ’ પછી તે સાધુને ‘સામૂî સધામૂર્તે:' દાસની માફક તે પેાતાના કાર્યમાં પ્રેરે છે (પાક છે.-Glઘુશ્કેમ્' તુંબડાના સમરવા માટે વહેફિ-વ્રાવ' છરી લાવે। તથા वगुफ સારૂં'-ત્રગુપ્તજ્ઞાનિ' સારાળો ‘સાહિત્તિ-બાર કૃતિ' લઈ આવે આવા કાચા ખતાવે છે ! ૪ !!
સૂત્રા—આ પ્રકારે સાધુ જ્યારે તે સ્ત્રીને અધીન થઈ જાય છે, ત્યારે તે સ્રી તેને વિવિધ પ્રકારની આજ્ઞાએ આપે છે. તે સાધુ તેનેા, દાસ હોય તેમ તેને જુદા જુદા આદેશ આપવામાં આવે છે. જેમ કે ‘તૂબડીને કાપવાની છૂરી તે શોધી લાવા. જરા બજારમાં જઈને નાળિયેર આકરૂટ વિગેરે ફળ લઈ આવે' ઇત્યાદિ-૪ા
ટીકા--જ્યારે તે સ્ત્રીને એવી ખાતરી થઈ જાય છે કે આ સાધુ હવે ખરાખર મારે અધીન થઇ ગયા છે, ત્યારે તે તેની પાસે વિવિધ આદેશેનુ પાલન કરાવવા લાગી જાય છે, તે સાધુને પેાતાના દાસ જેવા ગણીને તે તેને આજ્ઞાએ કર્યાં કરે છે અને સાધુ પાતે દાસ હોય તેમ તેની આજ્ઞાનું પાલન કરે છે. તે કેવી કેવી આજ્ઞા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે—છરી ગાતી લાવા કે જેની મદદથી તુ બડીને કાપીને તેમાંથી પાત્ર આદિનાં મુખનુ' નિર્માણુ કરી શકાય. નારિયલ લઈ આવે!' સૂત્રમા જે ગુણા શબ્દ વપરાય છે, તેના અર્થ મા પ્રમાણે પણ થઈ શકે છે—ધાંપદેશ, વ્યાકરણ આદિના આપ જાણકાર છે. તે તેના ફળસ્વરૂપ વસ્ર, દ્રવ્ય, આદિ લઈ આવે—આપના જ્ઞાનના ઉપયોગ ધન કમાવામાં કરો' આ કથનને આવાં એ છે કે જે સ્ત્રી પહેલા સાધુને વિનંતી અને કાલાવાલાં કરતી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૩૪