Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રા—જે પુરુષા નારીએના સર્ચગાના તથા કામવિભૂષાના પિ ત્યાગ કરી ચૂકયા છે, તે સઘળી વસ્તુઓને ત્યાગ કરીને સુસમાધિમાં સ્થિર રહી શકે છે. એટલે કે તેમનુ' ચિત્ત જ વિશુદ્ધ રહી શકે છે. ૧૭ણા ટીકાથે—જે વિવેકવાન પુરુષોએ સ્ત્રએના સ`ખ'ધને વિષમ ફુલપ્રદ જાણીને તેના પરિત્યાગ કર્યાં હોય છે, તથા જેમણે મને વશ કરવાને માટે વસ્ત્ર, અલકાર આદિથી તેને સત્કાર કરવાના અને તેને રિઝવવાના ત્યાગ કર્યો છે, તે પુરુષા જ આમ પ્રત્યેની આસક્તિને ત્યાગ કરીને તથા ભૂખ. તૃષા થ્યાદિ ઉપસગે[ પર વિજય પ્રાપ્ત કરીને મહાપુરુષા દ્વારા આચી (સ્વીકૃતી પામેલા) માર્ગને આશ્રય લે છે, અને તે માર્ગે જ આગળ વધવાનો સકલ્પ કરે છે. તેઓ જ સુસમાધિમાં સ્થિત-રહી શકે છે. તેમની ચિત્તવૃત્તિ શુદ્ધ રહે છે, અનુકૂળ ઉપસીં આવી પડે ત્યારે પણ તેએ મહા હૃદ (સરોવર) સમાન સ્થિર રહે છે. પરન્તુ જે પુરુષા તેમના કરતાં વિપરીત વૃત્તિવાળા હોય છે તે વિષયેામાં આસક્ત રહે છે. એવા પુરુષા સ્રીપરીષદ્ધ આદિ દ્વારા પરાજિત થાય છે. તેને પરિણામે તે અંગાંરમાં પડેલ માછલાની માફક સંસારરૂપી અગારા વડે શેકાતા રહે છે. ૧૭ના
જે ક્ષુદ્ર પુરુષા શ્રીપરીષહા દ્વારા પરાજિત થાય છે તેમને કેવું ફૂલ લાગવવું પડે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે—.‘પ ોષ' ઇત્યાદિ
શબ્દા —દુ-ä' અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગાને જીતવાવાળા આ પૂર્વક્તિ સયમી પુરૂષ ‘મેષ-ગોષ’ ચાર ગતિવાળા સ‘સારને ‘#fiત્તિ-સર્િજ્યન્તિ' પાર કરશે જેવી રીતે ‘સમુદ્-સમુદ્રમ્” સમુદ્રને ‘વારિનો-યાળિ:’ વ્યાપાર કરવાવાળા વિષ્ણુકજન પાર કરે છે, નાથ-ચત્ર’ જે સ‘સારમાં ‘વિસન્નાત્તિવિષળા સન્ત પડેલ‘વાળા-પ્રાળ પ્રાણી-જીવ ‘લચ મુળા-સ્વામળા' પોતાના કર્માંના બળથી શિન્નત્તિ-સ્ત્યન્તે' દુખિ કરવામાં આવે છે. ૧૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
८८