Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાક્ય આદિ પરતીર્થિકની ઉપર્યુક્ત માન્યતાને સૂત્રકાર ઉત્તર આપે છે. મા ઘરો ઈત્યાદિ–
શબ્દાર્થ “ચં-' આ સર્વજ્ઞ પ્રતિપાદિત માર્ગને “નવમા -બવમવનાના:' તિરસ્કાર કરવાવાળા તમે લેકે “જોળંકન” અ૫ -અર્થાત્ તુચ્છ એવા શબ્દ વગેરે વિષય ભેગના લોભથી “વ-વ અત્યધિક મુલ્યવાન મોક્ષસુખને “મા સુરક્ષામાં સુuથ' ખરાબ ના કરો “ચરણ-તરણ' સુખથી જ સુખ થાય છે આવું આ અસત્યપક્ષને “અમોરવાય-સામો” ન છોડવાથી ‘જોહારિ-પ્રયોહારીત્ર' સોનાને છોડીને લેખંડને ગ્રહણ કરવાવાળા વણિક પુરૂષના જેવા “નૂ-ઝૂરવ” પશ્ચાત્તાપ કરવું પડશે. જેના
સૂત્રાર્થ–બા પ્રમાણે સર્વ પ્રતિપાદિત માર્ગની અવગણના કરીને થોડા (સુખ)ને માટે વધારે (સુખ)ને નષ્ટ કરવું જોઈએ નહીં. સુખ દ્વારા જ સુખ પ્રાપ્ત થાય છે, આ પ્રકારની માન્યતાનો ત્યાગ ન કરવાથી આપને સુખ પ્રાપ્ત થાય છે, આ પ્રકારની માન્યતાને ત્યાગ ન કરવાથી આપને એ પશ્ચાત્તાપ કરવો પડશે કે જેઓ પશ્ચાત્તાપ સોનાની ઉપેક્ષા કરીને લેઢાને ભાર વહન કરનારને કરવું પડે છે. હવા
ટીકાર્થ–હે અન્યતીથિંકે! બીજ અને સચિત્ત જલ આદિના ઉપભેગથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એવું માનનારા હે પૂજા પ્રતિષ્ઠામાં લીન રહેનારા અજ્ઞાની લેકે ! હે દંડીએ! હે શિથિલાચારીઓ ! સુખ દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે, એવા દુરાગ્રહ તથા ભ્રામક ખ્યાલને ભેગ બનીને તમે સર્વજ્ઞ પ્રરૂપિત મોક્ષમાર્ગની અવગણના કરી રહ્યા છે પરંતુ અલ્પ (૭) વૈષયિક સુખને ખાતર અધિક સુખને સર્વોત્તમ મેક્ષસુખને-ત્યાગ કરે જોઈએ નહીં. અત્યન્ત અલ્ય વિષયસુખ ભોગવવાને માટે નિરતિશય મોક્ષસુખને તિરસ્કાર કરે ઉચિત નથી. વિષયસુખની પ્રાપ્તિ દ્વારા કામનો ઉક જ થાય છેમાણસ વાસનાઓને અધિકને અધિક ગુલામ બનતું જાય છે. તેથી ચિત્તની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૫