Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તમ જીવન જીવનારા ભિક્ષુને માટે પણ કાઈ કાઇ કુમતાનુસારી, અવિચારી વક આક્ષેપો કરે છે. પરન્તુ આ પ્રકારના આક્ષેપ કરનારા આજીવિકા (શાણકના અનુયાયીઓ) આદિ લોકો માક્ષરૂપ અથવા સયમાનુષ્ઠાન રૂપ સમાધિની દૂર જ રહે છે. એટલે કે તેમને સાંયમરૂપ સમાધિની પ્રાપ્તિ પશુ થતી નથી અને મેાક્ષરૂપ સમાધિની પણ પ્રાપ્તિ નથી.
આ કથનના ભાવાર્થ એ છે કે નિષ્પાપ આચરણ્ દ્વારા સયમની આરાધના કરનારા ભિક્ષુની વિરુદ્ધમાં જેએ નિન્દા વચનાના પ્રયાગ કરે છે, એવા લેાકેા-ગેાશાલકના અનુયાયીએ તથા અન્ય મતવાદીએ-મેાક્ષથી અથવા સચમાનુષ્ઠાનથી દૂર જ રહે છે.
પરપરિવાદ કરનારા લેાકેા ગધેડારૂપે અને નિન્દા કરનાર લેકે કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે,’ આ લેાકેાકિત અનુસાર નિન્દકને અધોગતિમાં જવું ૫ડે છે. એવા નિન્દકને કાઈ પણ પ્રકારે સમની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૮
અન્યતીર્થિકોં કે દ્વારા કહે જાનેવાલે આક્ષેપવચનોં કા નિરૂપણ
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે અન્ય મતવાદીએ જૈનશ્રમણના વિરુદ્ધમાં કેવાં કેવાં આક્ષેપવચનના પ્રયાગ કરે છે—સંવન્દ્વ' ઇત્યાદિ——— શબ્દાય — ‘સંવદ્ધત્તમòષ્ણા'-સંન્દ્રસમા:' આ લેાકેા ગૃહસ્થના સમાન વ્યવહાર કરે છે. અન્નમનેવુન્થેામ્યમ્' તેઓ પરસ્પર એકખીજામાં ‘સમુદ્ધિયા-સમૂર્છિતા.' આસક્ત રહે છે, વિદ્યવયં-વિ૩વાત્તમ્' આહાર ‘વિજ્ઞા• નહ્મ-જ્ઞાનચ રાગી સાધુનું ‘સાì ્-મચિંત:’ અન્વેષણ કરીને ફ્હ્દાદ્ ચર્મ સ્વ' લાવી આપે છે. ગાલા
સૂત્રા -- ~~આ સાધુઓના વ્યવહાર ગૃહસ્થાના જેવા જ છે. તેઓ પર સ્પરના અનુરાગથી યુક્ત છે. તે ગ્લાન (બીમાર), વૃદ્વ આદિ સાધુઓને માટે ભિક્ષા વહુારી લાવે છે. ૯૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૫૦