Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાઈ—કોઈ કોઈ પરતીથિકે સાધુઓને ભ્રમમાં નાખવા માટે એવી દલીલ કરે છે કે-વૈદેહીઓ-વિદેહ દેશના રાજા નમિએ ભોજનને ત્યાગ કરીને જ મોક્ષ મેળવે છે, રામગુપ્ત ભેજનને ત્યાગ કર્યા વિના-ભેજનને ઉપભાગ ચાલુ રાખીને મોક્ષ પ્રાપ્ત કરેલ છે. બાહુક નામના કેઈ પુરૂષ સચિત્ત જળને ઉપભોગ કરીને તથા નારાયણ નામના ઋષિએ શીતળ જળને ઉપ ભેગા કરીને મુક્તિ પ્રાપ્ત કરેલી છે. પરા
વળી પરતીથિકે એવું કહે છે કે--“ભાવિ વિશે ઈત્યાદિ--
શબ્દાર્થ–બાજે-મણિ =વિ.” અસિલઝષિ વિશે –રવામા અને દેવલઝષિ “પીવાથળમારિણી-સૈાચનો મહાશિ તથા મહર્ષિ દ્વૈપાયન "virat-રા' એવમ્ પરાશર કષિ આ લેકેએ “- શીતળા પાણીનું સેવન કરીને “-” અને “ચાળિ વીચાળ-ફરિતાનિ પીઝાનિ' હરિત વનસ્પતિઓને “મોરા-મુકવા આહાર કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતે. એવું કહે છે. તેવા
સૂત્રાર્થ-આસિલ, દેવલ, દ્વૈપાયન, અને પારાશર નામના ઋષિઓએ શીતળ જળનું પાન કરીને તથા હરિત (લીલોતરી) તથા બીજેનું ભોજન કરીને મોક્ષ પ્રાપ્ત કરેલ છે, એવું તેઓ કહે છે. આવા
ટીકાW—-અસિલ નામના ઋષિ, દેવિલ નામના વષિ તૈપાયન મહર્ષિ અને પારાશર માષિએ સચિત્ત જલ, હરિતકાય (લીલેરી) અને બીજે ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ મહાન ઋષિઓ હતા. તેમણે જે કર્યું, અને જે માગે મોક્ષ પ્રાપ્ત કર્યો તે માર્ગને આપણે પણ આશ્રય લે જોઈએ તેમના તે માર્ગને અનુસરવાથી જ મોક્ષ પ્રાપ્ત થશે-વિપરીત માર્ગે ચાલવાથી આત્મકલ્યાણ સાધી શકીએ નહીં. આ પ્રકારનું તેઓ પ્રતિપાદન કરે છે. એવા
શબ્દાર્થ--“gsā-પૂર્વ જુના સમયમાં જ “gણ માપુરા-ઘરે મહાપુરૂષ આ મહાપુરૂષ “કાફિયા-માતા ' જગત્ પ્રસિદ્ધ હતા, તથા “ફ ” આ જૈન આગમમાં પણ “તમત્તા-સમાર' માન્ય પુરૂષ હતા થીગો-વીનો આ મહાપુરૂષોએ બીજ-કન્દ, મૂલ વગેરે અને ઉદક-શીતળ પાણીને “મોશામલા? ઉપલેગ કરીને “સિદ્ધા-રિદ્વાર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ચં-ચેતા' આ પ્રમાણે “અજુદgયં-મયાનનુકૃત” મેં (મહાભારત વિગેરેમાં) સાંભળ્યું છે.
સૂત્રાર્થ–-પ્રાચીત કાળમાં આ પુરૂષ જગતવિખ્યાત હતા. જૈન આગએમાં પણ આ પુરૂષને માન્ય ગણવામાં આવેલ છે. તેમણે બીજ અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨