Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા સમ્યગ્ જ્ઞાન. દશન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ હતી. ત્યારે જ તે વલ્કલ, ચીરી આદિની જેમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકવાને સમર્થ થયા સવિરતિ રૂપ ભાવચારિત્ર માક્ષનુ કારણુ અણુાય છે. જો તેના અભાવ હાય તા શીતાદક અને ખીજના ઉપભોગ કરવા રૂપ જીવહિં’સામય સાવદ્ય ક વર્ડ મેક્ષની પ્રાપ્તિ કદી પણ થઇ શકતી નથી ાપા
પ્રસ્તુત વિષય સમ’ધી જે અન્ય મતે છે તે પ્રકટ કરીને તેમનુ' સૂત્રકાર ખંડન કરે છે--TMર્ફે મેને' ઇત્યાદિ—
શબ્દા—' મેક્ષ પ્રાપ્તિના વિષયમાં ‘-.’ કાઈ શાકચ વગેરે મતવાળા ‘માસંતિ-માષન્તે' કહે છે કે ‘લાતં-સાતમૂ’ સુખ ‘સાતેન-સાતેન’ સુખથી જ ‘વિજ્ઞરૂ-વિસે' પ્રાપ્ત થાય છે, ‘તત્ત્વ-તંત્ર' આ મેાક્ષના વિષયમાં ‘આણ્વિ’-પ્રાચેમ્ ’ સમસ્ત હેય ધમ થી દૂર રહેવાવાળા તીર્થંકર પ્રતિપાદિત ‘f—માર્થમ્’ જ્ઞાનદર્શન ચરિત્રરૂપ મા‘વમ સમા-િવરમં સમાનિમ્’ પરમ શાંતિ પમાડવાવાળા છે આ ધર્મને ઊચે’ જે પુરુષ છેડે તે અજ્ઞાની માણસા સ્વાથી પતિત થાય છે. ॥૬॥
સૂત્રા- કાઇ શાકય આદિ મતવાદીએ એવું પ્રતિપાદન કરે છે કે સાતા દ્વારા જ સાતાની પ્રાપ્તિ થાય છે, એટલે કે સુખ ભોગવવાથી જ સુખ મળે છે, પરન્તુ જે લેાકેા તીર્થંકર પ્રતિપાતિ, સમ્યગ્ જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ ઉત્તમ માના ત્યાગ કરે છે, તેઓ કદીપણુ આત્મકલ્યાણુ સાધી શકતા નથી, પણુ દુ:ખ જ ભોગવ્યા કરે છે. ૬૫
ટીકા-શાકય આદિ પરતીથિકા તથા કેશલુ'ચન આદિને કષ્ટજનક માનનારા દડી આદિ લેાકા મેાક્ષપ્રાપ્તિ વિષે એવું મંતવ્ય ધરાવે છે કે વિષય જનક સુખ વડે જ મેાક્ષનું સર્વોત્કૃષ્ટ અને અન'ત સુખ ઉત્પન્ન થાય છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨