Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમવિહાર કર્યો છે, એટલે કે સંયમનું પાલન કરતા થકા આપે રામાનુ. ગ્રામમાં વિચરણ કર્યું છે. સંયમની દીર્ઘકાળ પર્યન્ત આરાધના કરવાને લીધે આપના સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે. તપસ્યા દ્વારા આયના સઘળાં પાપો ક્ષીણ થઈ ચુકયાં છે હવે આપને પાપને સ્પર્શી જ કેવી રીતે થઈ શકે? આપના તે તપના પ્રભાવથી આપને પાપને સ્પર્શ જ નહીં થઈ શકે ! –વ, ગંધ, અલંકાર આદિનો ઉપભોગ કરવા છતાં આપને પાપ સ્પશી શકે તેમ નથી?” તે આપ તેને ઉપભોગ શા માટે કરતા નથી આ પ્રમાણે રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ જને સાધુને ભેગપગ પ્રત્યે આકર્ષે છે. જેવી રીતે ચેખા આદિનું પ્રલોભન દઈને શિકારી ભૂકરને ખાડામાં પાડી નાખે છે, એજ પ્રમાણે લોકે મુનિને સંયમના માર્ગેથી ચલાયમાન કરીને સંસારરૂપ ખાડામાં તેનું પતન કરાવવા પ્રયત્ન કરે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે-“હે સાધે! આપે દીર્ઘકાળ પર્યન્ત સંયમની આરાધના કરી છે, તેથી હવે સ્ત્રી, વસ્ત્ર, આદિને ઉપભેગ કરવા છતાં પણ આપને દેષ લાગશે નહી ! આ પ્રકારના પ્રભને દ્વારા રાજા આદિ પૂર્વોક્ત લેકે સાધુને વિષય પ્રત્યે આકર્ષીને તેનું પતન કરે છે. જેવી રીતે શિકારી ચોખાના કણે બતાવીને કરને ફસાવે છે, એજ પ્રમાણે લેકે ગોપભેગની સામગ્રી દ્વારા સાધુને લલચાવીને તેને સંયમના માગથી ચલાયમાન કરે છે. કેળા
“ોદરા મિgવરિચાર ઈત્યાદિ–
શબ્દાર્થ –મિકલુરિયાઇ-fમાર્ચ” સાધુઓની સમાચારને પાલન કરવાના માટે રોફા-નોવિજ્ઞા?” આચાર્ય વગેરેના દ્વારા પ્રેરિત કરેલ “વિત્તર –ચાયતુમ' એવું તે સામાચારીના પાલન પૂર્વક પિતાને નિર્વાહ “નવચંતા– રાજનુવાદ ના કરી શકતાં “મા-મા' મૂર્ખ માણસ “તર-તત્ર તે સમયમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૮