Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપસર્ગજન્ય તપઃસંયમ વિરાધના કા નિરૂપણ
ત્રીજા ઉદેશાનો પ્રારંભઉપસર્ગ પરિજ્ઞા અધ્યયનને બીજો ઉદ્દેશક પૂરો થયે હવે ત્રીજા ઉદેશકને. પ્રારંભ થાય છે. પહેલા બે ઉદ્દેશકમાં પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની પ્રરૂપણ કરવામાં આવી છે. તે ઉપસર્ગો વડે તપ અને સંયમની વિરાધના થાય છે, આ વિષયનું આ ત્રીજા ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવશે. આગલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.–કહા સંમ.' ઈત્યાદિ
શબ્દાર્થ – કન્યથા” જેવી રીતે “સંમનિ-સંગ્રામ કાજે શત્રુની સાથેના યુદ્ધના અવસરમાં “મહ-મીર કાયર પુરૂષ વિદ્રો-કૃષ્ટતા પાછળની બાજુ
-વાયY' વલયાકાર ગર્તાદિક “gi-TRY' ગહન સ્થાન “ભૂમં- છાં
” છુપાયેલું સ્થાન, પર્વતની ગુફાવાળું વગેરે સ્થાન “વે-ક્ષણે' જેવું છે “ચં–કોને પરાજ્ય થશે ? “ કાળ- જ્ઞાતિ કોણ જાણે છે ? /૧
સૂત્રાર્થ-યુદ્ધને પ્રસંગ આવી પડે ત્યારે ભીરુ પુરુષ યુદ્ધના પ્રારંભે જ, પાછળની બાજુએ ગળાકાર ખાઈ, વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત ગહન સ્થાન અને પર્વતની ગુફા આદિ છૂપાઈ જવા લાયક સ્થાનેની જ તપાસ કરતે રહે છે, કારણ કે તેને એ ડર રહે છે કે યુદ્ધમાં કદાચ પરાજય પણ થાય! આવા
ટીકાઈ–મન્દ બુદ્ધિવાળો શિષ્ય દષ્ટાન્ત દ્વારા કઠણમાં કઠણમાં અર્થને પણ સમજી શકે છે. આ પ્રકારે અન્વય અને વ્યતિરેક દ્વારા અર્થ સમજવાના કાર્યમાં મન્દીમતિ શિષ્યોને માટે દષ્ટા મદદ રૂપ થઈ પડે છે, આ વાત તે સિદ્ધ જ છે. તેથી પિતે જે વિષય સમજાવવા માગે છે. તેનું સૂત્રકારે દુષ્ટાન્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨