Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રવિનમ્' ઉત્તમ આચારને જીવન નિર્વાહ કરવાવાળા મિત્યુઘં-મિક્ષુમ્' સાધુને મોહિં-મોજો શબ્દ વગેરે વિષય ભેગોને ભેગવવા માટે ‘નિયંતચંતિનિબત્રાન્તિ’ આકર્ષિત કરે છે. ૧૫
ટીકાથ–ચકવર્તી આદિ રાજા, રાજમંત્રી, પુરોહિત અને સામન્ત આદિ આગેવાને વેદના પારગામી બ્રાહ્મણે તથા ઈશ્વાકુ આદિ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયો સાધુ જીવીને (સમ્યકુ ચારિત્રનું પાલન કરવા માગતા સાધુને -સંયમને માર્ગે જ જીવન વ્યતીત કરવા માગતા સાધુને) શબ્દાદિ વિષયને ઉપલેગ કરવાને માટે આમંત્રિત કરે છે–તેઓ તેને ભેગો પ્રત્યે આકર્ષવાને પ્રયત્ન કરે છે. જેમ કે-બ્રહ્યદત્ત નામના ચક્રવર્તીએ ચિત્ત નામના મુનિને વિવિધ પ્રકારના ભેગો ભેગવવા માટે નિમંત્રિત કર્યો હતે. એ જ પ્રમાણે રાજાથી લઈને ક્ષત્રિય પર્યન્તના પૂર્વોકત સઘળા લેકે સંયમની આરાધના કરતા સાધુને ભેગો પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કરે છે. ૧૫
આવર્તાના સ્વરૂપનું વિશેષ નિરૂપણ કરતા સૂત્રકાર કહે છે કે – “દૂરથSH” ઈત્યાદિ
શબ્દાર્થ –“ઝરિણી-દે જ હે મહર્ષિ ! “સં–ા અમે તમારી પુનg-g=ામે પુજા કરીએ, “મે-જા” આ “પશે-સાણાન' ઉત્તમ મનરમ “મોને-મન' શબ્દ વગેરે ભેગોને મું-સ્વ” ભેગે “સ્થરસરાગાળે - દૃશ્ય થવા ' હાથી, ઘોડા રથ, અને પાલખી વગેરે ઉપર “–૨ અને “વિજ્ઞાનમળેfહં–વિદાયામ વિહાગમનના માટે અર્થાત્ ચિત્તવિનેદના માટે બગીચા વગેરેમાં ફરે. ||૧૬ો.
સૂત્રાર્થ–હે મહર્ષિ! પધારે, અમે આપનો સત્કાર કરીએ છીએ. આપ આ પ્રશંસનીય. મનેરમ ભેગે ને ઉપભેગ કરો. હાથી, ઘેડા રથ. પાલખી, આદિ પર વિરાજમાન થઈને આપ બાગ-બગીચામાં વિહાર કરશે. ૧૬
ટીકાર્થ–રાજા આદિ ઉપર્યુક્ત કે સાધુને આ પ્રમાણે વિનંતિ કરે છે. હે મહર્ષિ! આપ આ અનુપમ ભેગોને ભેગો ભોગના ઉપયોગમાં આવતી વસ્તુઓ સૂત્રકાર ગણાવે છે-હાથી, ઘોડા, રથ, યાન (પાલખી) આદિ વસ્તુઓને આપ ઉપગ કરે હાથી, ઘેડા આદિ પર આરૂઢ થઈને આપ આનંદ પૂર્વક ઉદ્યાન, વાટિકા આદિ સુંદર સ્થાનોમાં વિચરણ કરો અમે આ ભાગ્ય પદાર્થો દ્વારા આપને સત્કાર કરીએ છીએ આ કથન દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરવા માગે છે કે આ પ્રકારની ભોગ્ય સામગ્રીઓ સાધુઓને અર્પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૫