Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004686/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ . ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન છવ્વીસમી બત્રીશી 26 Jain Education વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતrnelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાદિંશદ્વાચિંશિકા અંતર્ગત યોગમાહાસ્યદ્વાર્ગિશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર જ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા - આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડ્ઝર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાનો પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા છે સંકલન-સંશોધનકારિકા છે પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના. આજ્ઞાવર્તિની તથા પ. પૂ. પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી ચંદનબાલાશ્રી. : પ્રકાશક : માતા ૫, જેન મર્ચન્ટ સોસાયટી, સ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ * વિ. સં. ૨૦૬૪ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૫૫-૦૦ આર્થિક સહયોગ H ધાનેરા નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા : મુખ્ય માતાથી ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. પ્રાપ્તિસ્થાન : * મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ ૯૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ કઃ પ્રાપ્તિસ્થાન :* અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ ૪ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ - જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. તે * ૨ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩). * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૨ (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. ૨ (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji Clo. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. R (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ 9 પ્રકાશકીય * “ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું નય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાના પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનના પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનના પુસ્તકો ને ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! પ. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રયા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન. ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. વિત્તવૃત્તિ ૧૭. શ્રાવે વાદ વ્રત પૂર્વ વિદ્યા ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પ્રશ્નોત્તરી ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન તંત્ર ઘર્મ યા સંપ્રદાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર છે (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!ા સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કરે વિવેચનના ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાન દ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચના ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનર્બંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદૃષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૪૭. ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથની ‘યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા : અઢારમી સદીનો જિનશાસનનો ઇતિહાસ પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજના આગમનથી ગૌરવવંતો બન્યો છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જન્મ્યા ન હોત, તો આજે ‘કનોડા’નું જે સ્થાન-માન છે, એ ક્યારનુંય નામશેષ થઈ ચૂક્યું હોત અને જગતમાં જન્મીને મૃત્યુશય્યાએ પોઢતાં કંઈ નર-નારીઓની જેમ આજે નારાયણ ને સોભાગદે પણ ઇતિહાસમાં સ્થાન પામ્યા વિના ભૂંસાઈ ગયાં હોત ! આજે ‘કનોડા’નું નામ આવતાં જ ઇતિહાસનાં તેજસ્વી પૃષ્ઠો યાદ આવી જાય છે અને નારાયણ ને સોભાગદેનું નામ યાદ આવતાંની સાથે જ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સમર્થ દાર્શનિક વિદ્વાન હોવા સાથે અત્યંત નમ્ર પણ હતા. પોતાના પરમ ગુરુદેવ શ્રીનયવિજયજી મહારાજને એમણે લગભગ પોતાની દરેક કૃતિમાં ભક્તિપૂર્વક યાદ કર્યા છે. સંસ્કૃત-પ્રાકૃતનો કોઈ મહાન ગ્રંથ હોય કે નાની મોટી કોઈ ગુજરાતી કૃતિ હોય, પણ એમાં પ્રાયઃ પોતાનો ઉલ્લેખ ‘શ્રીનયવિજય ચરણ સેવક' તરીકેનો એમણે કર્યો છે. સર્જનની સરવાણીના મૂળ ઉગમ(ઉદ્ગમ)સ્થળ પરથી પણ ઉપાધ્યાયજી મહારાજની દૃષ્ટિ ક્યારેય હઠી નથી, દરેક કૃતિનો આરંભ એમણે ‘હૂઁ નમઃ’ દ્વારા સરસ્વતીદેવીના બીજમંત્રના સ્મરણથી કર્યો છે. એકલા સર્જનમાં નહિ, સંશોધનમાં પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ૨સ દાખવ્યો છે. ધર્મસંગ્રહ ને ઉપદેશમાલા જેવા ઉત્તમ ગ્રંથો એમની છાપ પામીને વધુ શ્રદ્ધેય બન્યા છે. આમ, શ્રીજિનશાસનના ગગનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અમર બની ગયા છે, અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિવેણીને તટે ઊભરતું એમનું તેજોમયી વ્યક્તિત્વ અનેક ભૂલ્યા રાહીને માટે પ્રકાશના સ્તંભરૂપ બન્યું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાલ્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના હાચિંશદ્વાäિશિકા': “યોગમાહાભ્યદ્વાચિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાની એક અભુત અમરકૃતિરૂપ આ ‘ધાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અભુત અર્થગંભીર અને મનનીય “તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિ અને તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. “વાત્રિશદ્યાત્રિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન ષોડશકપ્રકરણ, અષ્ટકપ્રકરણ, વિંશતિવિશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, વિવિધ ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ “કાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ મહાન ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. “કાત્રિશદ્ધાત્રિશિકા” ગ્રંથનું આ ર૬મું પ્રકરણ “યોગમાહાભ્યદ્વાત્રિશિકા” છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના ૨પમી “ક્લેશતાનોપાય બત્રીશીમાં ક્લેશનાશનો ઉપાય યોગ છે, તેમ બતાવ્યું, તેથી પ્રસ્તુત “યોગમાયાભ્ય' બત્રીશીમાં યોગનું માહાભ્ય બતાવેલ છે. તેમાં શ્લોક-૧થી ૪માં યોગનું માહાભ્ય બતાવ્યા પછી શ્લોક-પથી ૨૧માં પાતંજલદર્શનમતાનુસાર પાતંજલ યોગસૂત્રના વિભૂતિપાદમાંથી યોગવિભૂતિઓનું વર્ણન તથા સમીક્ષણ પ્રસ્તુત બત્રીશીમાં કરવામાં આવેલ છે. ત્યારપછી ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૨માં પતંજલિઋષિએ બતાવેલ યોગથી પ્રાપ્ત થતી લબ્ધિઓ કઈ રીતે સંગત છે અને કઈ રીતે અસંગત છે તે બતાવતાં કહ્યું છે કે પતંજલિઋષિએ યોગના સેવનથી થતી સિદ્ધિઓનું વર્ણન કર્યું તે સિદ્ધિઓ બે પ્રકારની છે– (૧) જ્ઞાનાત્મક સિદ્ધિઓ, અને (૨) વીર્યાત્મક સિદ્ધિઓ. એમાં જે જ્ઞાનાત્મક સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ પ્રત્યે તે તે સૂક્ષ્મબોધને અનુકૂળ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમાદિ હેતુ છે, અને જે વર્યાત્મક સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ પ્રત્યે તે તે પ્રકારના વીર્યવ્યાપારને અનુકૂળ વયતરાયકર્મના ક્ષયોપશમાદિ હેતુ છે. પાતંજલમતાનુસાર વર્ણન કરાયેલ સિદ્ધિઓમાં સતુમાં પ્રવૃત્તિથી અને અસતુમાં નિવૃત્તિથી તેવા પ્રકારના ક્ષયોપશમના આધાન દ્વારા જ સંયમ કારણ છે, પરંતુ તે તે વિષયના જ્ઞાનના પ્રણિધાનાદિરૂપ સંયમ કારણ નથી. પતંજલિઋષિએ ચિત્તની એકાગ્રતા માટે જે જે આલંબનો કહ્યાં છે, તેમાંથી પોતાની ભૂમિકા અનુસાર ઉચિત આલંબનને ગ્રહણ કરીને તેમાં ચિત્તને સ્થાપન કરવામાં આવે, અને તેના દ્વારા મોહના ઉમૂલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપાર થાય તે રીતે તે તે વિષયમાં સંયમ કરવામાં આવે, તો તે આલંબન પણ મોહક્ષયનું કારણ બને, અને તેનાથી યોગની સિદ્ધિઓ યોગીને થઈ શકે છે. ફક્ત શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવા માટે ચિત્તના પ્રણિધાનમાં પર્યવસાન એવો સર્વ સંયમ ફળવાળો છે. એથી આત્માનું પારમાર્થિક સ્વરૂપ આત્મા માટે ય છે, અને પતંજલિઋષિ આત્માને જ્ઞાતા સ્વીકારે છે, શેય સ્વીકારતા નથી, તેથી આત્માને શેય સ્વીકાર્યા વગર યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. શુદ્ધ આત્મા જ્ઞાનનો વિષય છે, અને તેને જાણવા માટે જ સર્વ યોગમાર્ગ પ્રવર્તે છે. તેથી તેને જાણવા માટે કરાતા ઉદ્યમથી મોહનો નાશ થાય છે અને તેનાથી યોગના માહાભ્યરૂપ સર્વ સિદ્ધિઓ પ્રગટે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાબિંશિકા/પ્રસ્તાવના ત્યારપછી શ્લોક-૨૩થી ૨૭માં સ્વદર્શનાનુસાર યોગનું માહાભ્ય બતાવીને શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે બાહ્યથી યોગસદશ હઠયોગની પ્રવૃત્તિથી યોગની વિડંબણા થાય છે. ત્યારપછી શ્લોક-૨૯માં કહ્યું કે યોગની સ્પૃહા પણ જીવ માટે સંસારતાપના વ્યય માટે વર્ષાઋતુના આગમન જેવી અને મહોદયરૂપી સરોવરના તીરે વાતી પવનની લહરીના અંશ જેવી છે. ત્યારપછી શ્લોક૩૦માં યોગનું અચિંત્ય સામર્થ્ય બતાવતાં કહ્યું કે અન્ય જીવોને તો યોગ અનુગ્રહ કરે છે પરંતુ પરમેશ્વરને પણ યોગ અનુગ્રહ કરે છે. ત્યારપછી શ્લોક૩૧-૩૨માં યોગનું વિશિષ્ટ મહાભ્ય બતાવતાં કહ્યું કે પખંડ ચક્રવર્તી ભરત મહારાજાને પણ યોગથી કેવલલક્ષ્મીની પ્રાપ્તિ થઈ, અને પૂર્વભવોમાં અપ્રાપ્તધર્મવાળા પણ પરમાનંદથી આનંદિત થયેલા મરુદેવામાતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ થઈ. આ રીતે સર્વદિશાથી માહાભ્યપૂર્ણ યોગ છે એમ પૂજ્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કહ્યું છે. આ રીતે ૨૬મી યોગમાયાભ્યબત્રીશીમાં આવતા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. વિશેષ તો ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. આ બત્રીશીના ગુજરાતી વિવરણના પૂફસંશોધન કાર્યમાં મૃતોપાસકસ્વાધ્યાયપ્રેમી સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે. અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૨૬મી યોગમાયાભ્યબત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ Page #14 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાસ્યદ્વાત્રિશિકા/પ્રસ્તાવના શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ માંગું છું, પ્રાંતે સ્વઅધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ અલ્પ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, અને શ્રુતવિવેકજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું. સંસારી આત્મામાં ક્લેશને કરાવનારાં કર્યો છે, તેથી અક્લેશસ્વભાવવાળો પણ સંસારી આત્મા ક્લેશને અનુભવે છે. ૨પમી ક્લેશતાનોપાયબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ તે ક્લેશનાશનો ઉપાય યોગ' છે તેમ કહેલ છે, અને પ્રસ્તુત યોગમાહાભ્યબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ યોગનું માહાભ્ય બતાવેલ છે. આશય એ છે કે અનાદિકાળથી જીવમાં યોગમાર્ગથી વિપરીત માર્ગ દૃઢ થયેલો છે, તેથી આત્મામાં યોગમાર્ગમાં પ્રવેશ અતિ દુષ્કર છે. આમ છતાં યોગમાર્ગની સ્પૃહાવાળા જીવો ઉચિત આલંબનો લઈને પોતામાં યોગમાર્ગને ક્રમશઃ પ્રગટ કરી શકે છે. તેથી યોગના માહાભ્યનું આ વર્ણન પ્રજ્ઞાધન વિચારક જીવોને યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બની શકે છે. આ રીતે યોગના માહાભ્યનો સમ્ય બોધ કરીને સતુમાં પ્રવૃત્ત થઈને અને અસતુથી નિવૃત્ત થઈને હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજનો નિકટના ભાવોમાં પરમપદને=મોક્ષસુખને પામીએ એ જ શુભ અભ્યર્થના ! - “bળ્યાગમસ્ત સર્વગીવાનામ' - વિ. સં. ૨૦૬૪, મહા સુદ-૫, તા. ૧૧-૨-૨૦૦૮, સોમવાર, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. વ્યાખ્યાનવાચસ્પતિ પ. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ. પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી Page #15 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંકલના ૨૬મી યોગમાયાખ્યદ્વાચિંશિકા'માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના ૨પમી ક્લેશતાનોપાયબત્રીશીમાં ક્લેશનાશનો ઉપાય યોગ છે, તેમ બતાવ્યું. ગ્રંથકારશ્રી હવે પ્રસ્તુત યોગમાયાભ્ય બત્રીશીમાં યોગનું માહાસ્ય બતાવે છે, તેથી યોગ્ય જીવોને યોગ સેવવાનો ઉત્સાહ થાય. શ્લોક-૧ - યોગ એ શાસ્ત્રનું ઉપનિષદ્ છે, મોક્ષનો માર્ગ છે, અનર્થોના શમનરૂપ છે અને કલ્યાણનું કારણ છે, એમ શ્લોક-૧માં બતાવેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાને બતાવેલા ઉપદેશનો સાર મોહના ઉમૂલનને અનુકૂળ-વ્યાપારરૂપ યોગ છે, અને તે વ્યાપારથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, અનર્થો દૂર થાય છે અને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. શ્લોક-૨ - મોહના ઉમૂલન માટે જેમાં યત્ન ન હોય તેવી શાસ્ત્રાધ્યયનની ક્રિયા કે શાસ્ત્રજ્ઞાન પણ સંસારનું કારણ છે, એ પ્રમાણે શ્લોક-૨માં જણાવેલ છે. શ્લોક-૩ - યોગની પ્રાપ્તિ સાથે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરલોકમાં કલ્યાણની પરંપરા થાય છે અને યોગના પ્રભાવથી આત્મા કર્મના પાતંત્ર્યથી મુક્તમુક્તતર થાય છે, એ પ્રમાણે શ્લોક-૩માં બતાવેલ છે. . શ્લોક-૪ : યોગની સિદ્ધિથી અનેક લબ્ધિઓ થાય છે, તેમ શાસ્ત્રમાં બતાવ્યું છે. તેમ અન્ય દર્શનકાર એવા પતંજલિ ઋષિ પણ યોગના સેવનથી અનેક લબ્ધિઓ થાય છે, તેમ બતાવે છે, તે કથન શ્લોક-૪માં જણાવેલ છે. શ્લોક-૫ થી ૨૧ - પતંજલિ ઋષિએ બતાવેલ યોગના માહાભ્યથી થતી અનેક લબ્ધિઓનું વર્ણન પાતંજલયોગસૂત્ર રાજમાર્તડ ટીકા અનુસાર શ્લોક-૫ થી ૨૧માં બતાવેલ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંકલના શ્લોક-૨૨ - પતંજલિ ઋષિએ શ્લોક-પથી ૨૧માં બતાવેલ યોગથી થતી સિદ્ધિઓ ગ્રંથકારશ્રીને માન્ય છે, ફક્ત પતંજલિ ઋષિનાં તે વચનો કઈ રીતે સંગત છે અને કઈ રીતે વિચારણીય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૨માં કરેલ છે. ગ્રંથકારશ્રીના કથનથી એ ફલિત થાય છે કે યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિ રાગાદિના ઉમૂલનને અનુકૂળ માર્ગાનુસારી માનસિક, વાચિક અને કાયિક વ્યાપારરૂપ છે, અને તે વ્યાપારથી તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી અને તે તે પ્રકારના વર્યાતરાયના ક્ષયોપશમથી અનેક લબ્ધિઓ થાય છે; અને જ્ઞાનાવરણના ક્ષયથી અને વીર્યંતરાયના ક્ષયથી કેવલીમાં તે સર્વ લબ્ધિઓ સ્વાભાવિક પ્રાપ્ત છે, છતાં મોહરહિત એવા કેવલીભગવંતો ક્યારેય તે લબ્ધિઓનું પ્રવર્તન કરતા નથી. શ્લોક-૨૩ : યોગ' એ ખરેખર તો અનેક ભવોમાં સેવાયેલાં પાપોની શુદ્ધિને અનુકૂળ જીવવ્યાપારરૂપ છે. તેથી શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ સર્વ પાપોના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે તેમ કહેલ છે. શ્લોક-૨૪ - યોગના સેવનથી પ્રકર્ષને પામેલા એવા ક્ષપકશ્રેણીવાળા યોગી નિકાચિત પણ કર્મોનો યોગથી ક્ષય કરી શકે છે, એ પ્રમાણે શ્લોક-૨૪માં જણાવેલ છે. શ્લોક-૨૫ - પાપી જીવોને પણ આ યોગ ક્ષણમાં પાપથી મુક્ત કરે છે, એવા અદ્ભુત માહાભ્યવાળો આ યોગ છે, એ પ્રમાણે શ્લોક-૨૫માં કહેલ છે. શ્લોક-૨૬ : દઢપ્રહારીનું શરણ યોગ છે, ચિલાતપુત્રનો રક્ષક યોગ છે, વળી યોગ પાપ કરનારાઓની પક્ષપાતથી શંકા કરતો નથી અર્થાતુ ગમે તેવા પાપી હોય કે ધર્મી હોય તે યોગનું અવલંબન લે તો યોગ સર્વ જીવોને શરણરૂપ બને છે, એ પ્રમાણે શ્લોક-૨માં જણાવેલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાત્રિશિકાસંકલના શ્લોક-૨૭ : યોગનું સેવન દુષ્કર હોય તોપણ જે જીવો યોગના માહાભ્યને અવધારીને સતત “યોગ' એ બે અક્ષરોને સ્મૃતિપથમાં રાખે છે, તેમના ચિત્તમાં પાપો પ્રવેશ પામતાં નથી, એ પ્રમાણે શ્લોક-૨૭માં જણાવેલ છે. શ્લોક-૨૮: આ યોગ માત્ર બાહ્ય ચિત્તના પ્રણિધાનરૂપ નથી, તેથી શરીરના આરોગ્ય અર્થે કે આજીવિકા અર્થે કે માનખ્યાતિ અર્થે હઠયોગને સેવીને કોઈ સિદ્ધિઓ પામે તો તેવો હઠયોગ વિડંબણારૂપ હોવાથી વિનાશનું કારણ છે, એ પ્રમાણે શ્લોક-૨૮માં જણાવેલ છે. શ્લોક-૨૯ છેવટે યોગનું માહાભ્ય સાંભળ્યા પછી યોગ પ્રાપ્ત ન થઈ શકે, સતત યોગ' એ પ્રકારના બે અક્ષરોનું ધ્યાન પણ ન થઈ શકે, છતાં જેમના ચિત્તમાં યોગની સ્પૃહા પ્રગટી છે, તેથી યોગીઓનાં વર્ણનોને સાંભળીને જેઓનું ચિત્ત પુલકિત થાય છે, તેવા જીવોની યોગની સ્પૃહા પણ કલ્યાણની પરંપરાનું કારણ છે, એ પ્રમાણે શ્લોક-૨૯માં કહેલ છે. શ્લોક-૩૦ : યોગ ચાર અતિશયવાળા એવા ભગવાનનો પણ અનુગ્રહ કરનાર છે, અને અચિંત્ય પુણ્યના સંચયવાળા એવા યોગથી અનુગૃહીત થયેલા તીર્થકરો પણ યોગના માહાભ્યથી જગપૂજ્ય બને છે, એ પ્રમાણે શ્લોક-૩૦માં કહેલ છે. શ્લોક-૩૧ : યોગ, ભરતક્ષેત્રમાં ચક્રવર્તીપણાને ભોગવનાર ભરત મહારાજાને ક્ષણમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે, તેથી દૃઢ યત્નપૂર્વક યોગમાં ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રમાણે શ્લોક-૩૧માં જણાવેલ છે. શ્લોક-૩૨ : પૂર્વભવમાં જેમણે ક્યારેય યોગને સેવ્યો નથી, તેવાં મરુદેવા માતા પણ યોગના બળથી પરમપદને પામ્યાં. માટે આપણે પૂર્વભવમાં યોગને સેવ્યો નથી, Page #18 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંકલના તેથી આ ભવમાં યોગને સેવી શકીએ તેમ નથી, તેવો વિકલ્પ કરીને યોગની દુષ્કરતાનું ચિંતવન કરવું જોઈએ નહિ, પરંતુ દુષ્કર પણ યોગમાર્ગ આદરપૂર્વક સમ્યક સેવવાથી શીઘ્ર કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાવે છે, તેવી શ્રદ્ધાપૂર્વક યોગને સેવવામાં સર્વ ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનું પ્રસ્તુત યોગમાયાભ્ય બત્રીશીના ઉપદેશનું સર્વસ્વ છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૪, મહા સુદ-૫, તા. ૧૧-૨-૨૦૦૮, સોમવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રી ૨૬મી યોગમાહાભ્યદ્વાચિંશિકાના પદાર્થનો સુગમતાથી સંક્ષિપ્ત ટ્રી રૂપે બોધ યોગનું માહાભ્યઃ શ્લોક ૧ થી ૪ (૩) (૧) (૨) શાસ્ત્રનું સર્વકર્મક્ષયરૂપ સારભૂત રહસ્ય મોક્ષનો માર્ગ અપાયનું શમન કલ્યાણનું કારણ યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્ર અધ્યયન નિરર્થક ઃ શ્લોક-૨ ધનવાન પુરુષોને પુત્ર, સ્ત્રી આદિથી સંસારની વૃદ્ધિ, બુદ્ધિમાનોને યોગ વગર શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ. યોગકલ્પવૃક્ષનું ફળઃ શ્લોક-૩ આ જન્મમાં જ્ઞાનાવરણીય, લાભાંતરાય, પરભવમાં ઉત્તમકુળ શ્રેષ્ઠ સ્વાધીનતા વીર્યંતરાય આદિ કર્મોના જાતિ આદિની પ્રાપ્તિરૂપ ક્ષયોપશમથી જન્ય વિવિધ પ્રકારની મહોદય લબ્ધિઓની પ્રાપ્તિ Page #20 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|સંક્ષિપ્ત ટ્રી પાતંજલમતાનુસાર યોગના સેવનથી થતી અનેક પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિ ઃ શ્લોક-૫થી ૨૧ (૧) ધર્મ, લક્ષણ અને (૨) શબ્દ, અર્થ અને (૩) સંસ્કારમાં સંયમ (૪) પ્રત્યયમાં બુદ્ધિના વિભાગમાં કરવાથી સંયમ ક૨વાથી અવસ્થારૂપ પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગત વિષયક જ્ઞાનનું પરિચ્છેદન સર્વ પ્રાણીઓના શબ્દનો બોધ સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન (૧) આધ્યાત્મિક (૨) આધિભૌતિક (૩) આધિદૈવિક અરિષ્ટ અરિષ્ટ અરિષ્ટ (૧૩) નાભિચક્રમાં સંયમ કરવાથી કાયવ્યૂહનું જ્ઞાન (૫) કાયરૂપ શક્તિના (૬) કર્મભેદવિષયક (૭) મૈત્યાદિમાં (૮) હસ્તિ આદિનાં સ્તંભનમાં સંયમ બળોમાં સંયમ સંયમ કરવાથી મૈત્ર્યાદિના કરવાથી તિરોધાન કરવાથી હસ્તિ શક્તિ બળોની પ્રાપ્તિ આદિનાં બળોની પ્રાપ્તિ અથવા અરિષ્ટોના જ્ઞાનથી અપરાંત બુદ્ધિ (૯) વિષયવતી અને (૧૦) સૂર્યમાં સંયમ (૧૧) ચંદ્રમાં સંયમ (૧૨) ધ્રુવતારામાં જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી કરવાથી ભુવનનું કરવાથી સંયમ ક૨વાથી જ્ઞાન તારાવ્યૂહનું તારાઓની જ્ઞાન ગતિનું જ્ઞાન (૧૪) કંઠકૂપમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ (૧૫) કૂર્મનાડીમાં (૧૬) સંયમ ક૨વાથી મનઃસ્થર્યની સિદ્ધિ ક્ષુધા અને તૃષાનો નાશ (૧૭) પ્રાતિભજ્ઞાનથી (૧૮) હૃદયપ્રદેશમાં સર્વ ઠેકાણે સંવિદ્ સંયમ કરવાથી ચિત્ત વિષયક સંવિ ૧૧ સંયમ ક૨વાથી પરિચત્તના સર્વ ભાવોનું જ્ઞાન (૧૯) (i) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન Page #21 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/સંક્ષિપ્ત ટી. (ii) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ (૨૦) પરકાયમાં (૨૧) સમાન વાયુના (૨૨) ઉદાનવાયુના (૨૩) શ્રોત્રેન્દ્રિય અને પ્રવેશની શક્તિ તેજની સિદ્ધિ જપથી જલાદિ આકાશના સાથે સંબંધમાં સંયમ અસંગપણાની કરવાથી દિવ્ય શ્રોત્રની સિદ્ધિ સિદ્ધિ (૨૪) કાય અને આકાશના (૨૫) મહાવિદેહામાં (૨) શૂલાદિમાં સંયમ અવકાશદાનના સંબંધમાં સંયમ કરવાથી કરવાથી ભૂતજય સંયમ કરવાથી અને લઘુતૂલમાં પ્રકાશ આવરણના સમાપત્તિ થવાથી આકાશમાં ક્ષયની સિદ્ધિ ગતિની સિદ્ધિ (i) સ્થૂલ (ii) સ્વરૂપ (iii) સૂક્ષ્મ (vi) અન્વય (V) અર્થવસ્વ અવસ્થા અવસ્થા અવસ્થા અવસ્થા અવસ્થા ભૂતજયનું ફળ (i) અણિમાદિની પ્રાપ્તિ (ii) કાયાની સંપત્તિ (ii) કાયાના ધર્મોનો અનભિઘાત (૨૭) ગ્રહણાદિમાં સંયમ કરવાથી (૨૮) ઇન્દ્રિયજયથી અંતઃકરણનો જય ઇન્દ્રિયજય અંતઃકરણજયનું ફળ ઇન્દ્રિયજયનું ફળ કેવલ સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિમાં 1 રહેલા યોગીને (i) મનોજય (ii)વિકરણભાવ (iii) પ્રકૃતિનો જય સર્વજ્ઞપણાની અને સર્વભાવોના (i) (ii) (iii) (vi) (vii) અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ ગ્રહણ સ્વરૂપ અસ્મિતા અન્વય અર્થવત્ત્વ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રી (૨૯) વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપ પ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ (૩૦) ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચન વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન (i) વિશોકાસિદ્ધિમાં (ii) સંગ અને (i) વિવેકથી (ii) વિવેકથી (iii) વિવેકથી પ્રાપ્ત થયેલા સ્મયકરણમાં ઉત્પન્ન ઉત્પન્ન ઉત્પન્ન સમાધિમાં અનિષ્ટનો થયેલા થયેલા થયેલા સ્થિતિનું બીજ પ્રસંગ જ્ઞાનની જ્ઞાનનો જ્ઞાનનો સંગ અને સ્મયનું સંજ્ઞા વિષય સ્વભાવ અકરણ પ્રાભિજ્ઞાન મહદાદિ સર્વથા વિષય સર્વવિષયવાળું અક્રમવાળું વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી ફળપ્રાપ્તિ : સત્ત્વ અને શુદ્ધિના સામ્યથી કેવલ્યની પ્રાપ્તિ પતંજલિઋષિએ બતાવેલા યોગના માહાભ્યમાં ઉપપત્તિ અને અનુપપત્તિની દિશાઃ શ્લોક-૨૨ સ્વદર્શનાનુસાર યોગનું માહાભ્યઃ શ્લોક-૨૩થી ૨૭ પૂર્વજન્મોમાં કરાયેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત યોગથી ક્રૂર દૃઢપ્રહારીનું ચિલાતીપુત્રનો કર્મોનો શરણ રક્ષક ક્ષણમાં નાશ અપૂર્વકરણના ઉદયવાળા ઉત્તમયોગને આશ્રયીને નિકાચિત પણ કર્મોનો તપથી ક્ષય યોગનું અવલંબન લેનાર સર્વજીવોને શરણ અહર્નિશ ધ્યાન કરાયેલા યોગ' એ પ્રકારના બે અક્ષરો પાપોના અપ્રવેશ માટે વજની અર્ગલા Page #23 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રી બાહ્યથી યોગસદશ હઠયોગની પ્રવૃત્તિથી યોગની વિડંબણા : શ્લોક-૨૮ યોગની સ્પૃહા જીવ માટે મહાઉપકારક : શ્લોક-૨૯ (i) સંસાર તાપના વ્યય માટે (ii) મહોદયરૂપી સરોવરના તીરે વાતી વર્ષાઋતુના આગમન જેવી પવનની લહરોના અંશ જેવી યોગની સ્પૃહા યોગની સ્પૃહા યોગનું અચિંત્ય સામર્થ્ય ઃ શ્લોક-૩૦ અન્ય જીવોનો અનુગ્રાહક તો યોગ છે, પરંતુ પરમેશ્વરનો પણ અનુગ્રાહક યોગ યોગનું વિશિષ્ટ માહાભ્યઃ શ્લોક-૩૧-૩૨ પખંડ ચક્રવર્તી ભરત મહારાજાને પણ યોગથી કેવલલક્ષ્મીની પ્રાપ્તિ પૂર્વભવોમાં અપ્રાપ્ત ધર્મવાળા, પણ પરમાનંદથી આનંદિત થયેલા, મરુદેવામાતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ - પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ સા. ચંદનબાલાશ્રી Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. ૧-૪. ૫-૨૧ ૫. ૬. ૭. * અનુક્રમણિકા વિષય યોગનું માહાત્મ્ય : (i) યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્રાધ્યયન નિરર્થક. (ii) યોગરૂપ કલ્પવૃક્ષના ફળ. પાતંજલમત પ્રમાણે યોગનાં માહાત્મ્યો : (૧) પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગતવિષયક જ્ઞાનનું પરિચ્છેદન. (i) ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પ્રકારના પરિણામોનું સ્વરૂપ. (૨) શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનો બોધ. (i) શબ્દ, અર્થ અને બુદ્ધિનું સ્વરૂપ. (૩) સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ. (૪) પ્રત્યયમાં સંયમ કરવાથી ધી-પચિત્તગત. સર્વભાવોનું જ્ઞાન. (૫) કાયરૂપ શક્તિના સ્તંભનમાં સંયમ કરવાથી તિરોધાન. (૬) કર્મભેદવિષયક સંયમથી અપરાંત બુદ્ધિ અથવા અરિષ્ટોથી અપરાંત બુદ્ધિ. (i) આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક અરિષ્ટોનું સ્વરૂપ. (૭) મૈત્ર્યાદિમાં સંયમ કરવાથી મૈત્ર્યાદિનાં બળોની પ્રાપ્તિ. (૮) હસ્તિ આદિના બળોમાં સંયમ ક૨વાથી હસ્તિ આદિનાં બળોની પ્રાપ્તિ. ૧૫ પાના નં. ૧-૭ 6-2-2 ૭-૧૮ ૧૮-૨૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્લિોકન | ૨૫-૩૪ યોગમાહાભ્યાવિંશિકા/અનુક્રમણિકા વિષય પાના નં.) (૯) વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન. (૧૦) સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન. (૧૧) ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન. (૧૨) ધ્રુવતારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન. (૧૩) નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના બૃહનું જ્ઞાન. ૩૪-૩૮ (૧૪) કંઠકૂપમાં સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય. | (૧૫) કૂર્મનાડીમાં સંયમ કરવાથી મનઃસ્થર્યની સિદ્ધિ. (૧૬) મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન. ૩૮-૪૨ (૧૭) પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્. (૧૮) હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્ત વિષયક સંવિદ્. (૧૯) (i) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્. ૪૨-૫૦ (ii) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ. પ૦-૫૬ (૨૦) પરકાયપ્રવેશ શક્તિ. પ૭-૬૦ | (૨૧) સમાન વાયુના જયથી તેજની સિદ્ધિ. (૨૨) ઉદાન વાયુના જયથી જલાદિ સાથે અસંગપણાની સિદ્ધિ, (૨૩) શ્રોત્રેન્દ્રિય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ, ૬૦-૬૩ ૧ ૨. ૧૩. Page #26 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોકનં. વિષય ૧૪. (૨૪) કાય અને આકાશના અવકાશદાનસંબંધના સંયમથી અને લઘુતૂલમાં સમાપત્તિ થવાથી આકાશમાં ગતિની સિદ્ધિ (૨૫) મહાવિદેહામાં સંયમ ક૨વાથી પ્રકાશઆવરણના ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ક્ષયની સિદ્ધિ. (i) (ii) (૨૭) સ્થૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય. સ્થૂલાદિ પાંચ અવસ્થાવિશેષનું સ્વરૂપ. ભૂતજયનું ફળ - અણિમાદિની પ્રાપ્તિ, કાયાની સંપત્તિ, કાયાના ધર્મોનો અનભિઘાત. (૨૭) ગ્રહણાદિમાં સંયમ ક૨વાથી ઇન્દ્રિયજય. (i) ગ્રહણાદિ પાંચનું સ્વરૂપ. (ii) ઇન્દ્રિયજયનું ફળ - મનોજવ, વિકરણભાવ, પ્રકૃતિનો જય. (૨૮) અંતઃકરણજયનું ફળ - કેવલ સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિમાં રહેલા યોગીને સર્વજ્ઞપણાની અને સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ. (i) અન્યતાખ્યાતિનું સ્વરૂપ. (ii) સર્વજ્ઞપણાનું સ્વરૂપ. (૨૯) વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપપ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ. (i) વિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ સંગ અને સ્મયનું અકરણ. (ii) સંગ અને સ્મયકરણમાં અનિષ્ટનો પ્રસંગ. (૩૦) ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ ક૨વાથી જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. (i) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનના સંજ્ઞા, વિષય અને સ્વભાવ. (ii) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી ફળપ્રાપ્તિ. ૧૭ પાના નં. ૬૪-૬૮ ૬૮-૭૬ ૭૬-૮૧ ૮૧-૮૩ ૮૪-૮૫ ૮૩-૮૯ ૮૯-૯૨ ૯૩-૯૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્લોક નં. ૨૨. ૨૩-૩૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા વિષય પતંજલિઋષિ વડે બતાવાયેલા યોગમાહાત્મ્યમાં ઉપપત્તિની અને અનુપપત્તિની દિશા. સ્વદર્શનાનુસાર યોગનું માહાત્મ્ય : પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ. અપૂર્વકરણના ઉદયવાળા ઉત્તમયોગને આશ્રયીને નિકાચિત પણ કર્મોનો તપથી ક્ષય. યોગથી ક્રૂ૨કર્મોનો ક્ષણમાં નાશ. દૃઢપ્રહારીનું શરણ યોગ. ચિલાતીપુત્રનો રક્ષક યોગ. (i) (ii) (iii) યોગનું અવલંબન લેનાર સર્વ જીવોને શરણરૂપ યોગ. યોગનું વિશિષ્ટ માહાત્મ્ય. બાહ્યથી યોગસદેશ હઠયોગની પ્રવૃત્તિથી યોગની વિડંબણા. યોગની સ્પૃહા પણ જીવ માટે મહાઉપકારક. અચિંત્ય સામર્થ્યવાળો યોગ. (i) પરમેશ્વર ઉપર પણ યોગનો અનુગ્રહ. ષટ્ખંડ ચક્રવર્તી ભરતમહારાજાને પણ યોગથી કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ. સર્વદિશાથી માહાત્મ્યપૂર્ણ યોગ. (i) પૂર્વભવોમાં અપ્રાપ્ત ધર્મવાળાં પણ પરમાનંદથી આનંદિત થયેલાં મરુદેવા માતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ. પાના નં. à0-6-2 ૧૦૩-૧૨૦ ૧૦૩-૧૦૬ ૧૦૭-૧૦૯ ૧૦૯-૧૧૦ ૧૧૦-૧૧૧ ૧૧૧-૧૧૨ ૧૧૨-૧૧૩ ૧૧૩-૧૧૫ ૧૧૧-૧૧૭ ૧૧૭-૧૧૮ ૧૧૮-૧૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं श्रीशर्केश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत योगमाहात्म्यद्वात्रिंशिका-२६ ૨૫મી ફ્લેશહાનોપાયબત્રીશી સાથે પ્રસ્તુત યોગમાહાભ્યબત્રીશીનો સંબંધ: क्लेशहानोपायं विविच्य तथाभूतस्य योगस्य प्रेक्षावत्प्रवृत्त्यौपयिकं माहात्म्यमुपदर्शयन्नाह - અર્થ - ક્લેશહાનના ક્લેશનાશના, ઉપાયનું વિવેચન કરીને=આત્માને ફ્લેશ કરાવનાર ઘાતકર્મરૂપ પાપપ્રવૃત્તિઓના નાશના ઉપાયરૂપ યોગનું વિવેચન કરીને, તેવા પ્રકારના યોગનાકક્લેશનાશનું કારણ બને તેવા પ્રકારના યોગના, વિચારકની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા માહાભ્યને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - સંસારી આત્મામાં ક્લેશને કરાવનારા કર્મો છે, તેથી અક્લેશસ્વભાવવાળો પણ સંસારી આત્મા ક્લેશને અનુભવે છે. તે ક્લેશનાશનો ઉપાય પૂર્વની બત્રીશીમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪ ગ્રંથકારશ્રીએ બતાવ્યો. ક્લેશહાનનો જે ઉપાય છે તે યોગ છે. તેથી ક્લેશતાનના ઉપાયભૂત એવા યોગના માહાભ્યને ગ્રંથકારશ્રી પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે. કોઈને જિજ્ઞાસા થાય કે ક્લેશતાનના ઉપાયભૂત એવા યોગના માહાભ્યને બતાવવાનું શું પ્રયોજન છે ? તેથી કહે છે -- જે પ્રજ્ઞાવાળા પુરુષ છે તેઓ પ્રસ્તુત બત્રીશીમાં બતાવશે તેવા યોગના માહાભ્યને સાંભળીને યોગના પરમાર્થને જાણવા માટે યત્ન કરશે, અને સમ્યગ્બોધ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરશે, જેથી યોગના માહાભ્યનું વર્ણન તેવા વિચારક જીવોને યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બનશે. તેથી વિચારકની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા યોગના માહાભ્યને ગ્રંથકારશ્રી પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે – અવતરાણિકા - શ્લોક-૧થી ૪માં યોગના માહાભ્યને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : शास्त्रस्योपनिषद्योगो योगो मोक्षस्य वर्तनी । अपायशमनो योगो योगः कल्याणकारणम् ।।१।। અન્વયાર્થ: શાસ્ત્રશ્યશાસ્ત્રનું પનિષત્રહસ્ય-સાર યોગા=યોગ છે, મોક્ષચ=મોક્ષનો વર્તનો માર્ગ યોrt=યોગ છે, અપાવશમનો=અપાયનું શમન યોનો યોગ છેઃ આત્મામાં ક્લેશઆપાદક કષાયોરૂપ અપાયનું શમન યોગ છે, ત્યારV> કલ્યાણનું કારણ યોજા=યોગ છે. ll૧ શ્લોકાર્ચ - શાસ્ત્રનું રહસ્ય યોગ છે, મોક્ષનો માર્ગ યોગ છે, અપાયનું શમન યોગ છે, કલ્યાણનું કારણ યોગ છે. [૧] શ્લોક - संसारवृद्धिर्धनिनां पुत्रदारादिना यथा । शास्त्रेणापि तथा योगं विना हन्त विपश्चिताम् ।।२।। Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪ અન્વયાર્થ થા=જે પ્રમાણે નિનાં ધનવાન પુરુષોને પુરાવાહિના પુત્ર, સ્ત્રી આદિથી સંસારવૃદ્ધિ =સંસારની વૃદ્ધિ છે, તથા તે પ્રમાણે વિપસ્થિતી=બુદ્ધિમાનોને યોri વિના=યોગ વગર શાળાપત્રશાસ્ત્રથી પણ સંસારવૃદ્ધિા=સંસારની વૃદ્ધિ છે. પરા શ્લોકાર્ચ - જે પ્રમાણે ધનવાન પુરુષોને પુત્ર, શ્રી આદિથી સંસારની વૃદ્ધિ છે, તે પ્રમાણે બુદ્ધિમાનોને યોગ વગર શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ છે. શા પુત્રાદ્રિ - અહીં ‘દિથી વિશાળ કુટુંબ પરિવારનું ગ્રહણ કરવું. શાસ્ત્ર - અહીં ‘પ'થી એ કહેવું છે કે પુત્ર, સ્ત્રી આદિથી તો સંસારની વૃદ્ધિ થાય છે, પરંતુ યોગની પ્રાપ્તિ વગર શાસ્ત્રના બોધથી પણ સંસારની વૃદ્ધિ થાય શ્લોક : इहापि लब्धयश्चित्राः परत्र च महोदयः ।। परात्मायत्तता चैव योगकल्पतरोः फलम् ।।३।। અન્વયાર્થ: રૂપિ=અહીં પણ=આ જન્મમાં પણ, ચિત્ર =વિવિધ પ્રકારની નથ્થ:= લબ્ધિઓ ા=અને પત્ર પરભવમાં મ =મહાન ઉદય અર્થાત્ ઉત્તમ કુળ, જાતિ આદિની પ્રાપ્તિરૂપ મહોદય, =અને પરા=શ્રેષ્ઠ માત્માયત્તતા= આત્માધીનતા=સ્વાધીનતા,વજ યોજાવતરો:=યોગકલ્પવૃક્ષનું પાત્રફળ છે. ૩. શ્લોકાર્ય : આ જન્મમાં પણ વિવિધ પ્રકારની લબ્ધિઓ અને પરભવમાં ઉત્તમકુળ, જાતિ આદિની પ્રાપ્તિરૂપ મહોદય અને શ્રેષ્ઠ સ્વાધીનતા જ ચોગલ્પવૃક્ષનું ફળ છે. II3I. Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪ રૂપિ - અહીંથી એ કહેવું છે કે યોગથી પરભવમાં તો મહોદય થાય છે, પરંતુ આ ભવમાં પણ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્લોક - योगसिद्धैः श्रुतेष्वस्य बहुधा दर्शितं फलम् । दर्शाते लेशतश्चैतद्यदन्यैरपि दर्शितम् ।।४।। અન્વયાર્થઃ યોસિદ્ધ યોગસિદ્ધ એવા પુરુષો વડે સૂતેષુ શ્રુતમાં મચ=આનું યોગનું, દુથાઘણા પ્રકારે =ફળ શિતzબતાવાયું છે, ચ=અને ભેંશતઃ =લેશથી તંઆયોગનું ફળ, વરત=બતાવાય છે, જે મરપિ બીજા વડે પણ=પતંજલિઋષિ વડે પણ, શતzબતાવાયું છે. મારા શ્લોકાર્ચ - યોગસિદ્ધ એવા પુરુષો વડે શ્રુતમાં યોગનું ઘણા પ્રકારે ફળ બતાવાયું છે, અને લેશથી આવ્યોગનું ફળ, બતાવાય છે, જે બીજા વડે પણ=પતંજલિઋષિ વડે પણ, બતાવાયું છે. llll ક કચેરપ - અહીં ‘પ'થી એ કહેવું છે કે જૈન દર્શનકાર વડે તો યોગનું માહાભ્ય બતાવાયું છે, પરંતુ અન્ય પતંજલિ ઋષિ વડે પણ બતાવાયું છે. ટીકા : શાસ્ત્રતિ-વાદ્ય વસ્ત્રો અને ૨-૨--૪ ટીકાર્ય : ફય...સુમા | આકપૂર્વમાં વર્ણન કર્યું એ, ગ્રંથના પ્રારંભના ચાર શ્લોકો સુગમ છે. I૧-૪ના ભાવાર્થશ્લોક-૧નો ભાવાર્થ :શ્લોક-૧માં યોગ' શબ્દ પુનઃ પુનઃ કહીને યોગનું અત્યંત મહત્ત્વ બતાવ્યું છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૧-૨-૩-૪ (૧) શાસ્ત્રનું સારભૂત રહસ્ય યોગ : મોક્ષને સાધનાર એવી જીવની પરિણતિરૂપ ‘યોગ’ શાસ્ત્રનું ઉપનિષદ્ છે અર્થાત્ યોગ સર્વ શાસ્ત્રોનું સારભૂત રહસ્ય છે. આનાથી એ ફલિત થાય છે કે ઘણાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય અને યોગમાર્ગનો બોધ ન થાય તો તે શાસ્ત્રઅધ્યયન શાસ્ત્રોના રહસ્યની પ્રાપ્તિ વગરનું છે. (૨) સર્વકર્મક્ષયરૂપ મોક્ષનો માર્ગ યોગ : સંપૂર્ણ શુદ્ધ આત્માને પ્રગટ ક૨વાને અનુકૂળ મન, વચન અને કાયાના સુદઢવ્યાપારરૂપ ક્રિયા યોગ છે. ૫ (૩) અપાયનું શમન યોગ : આત્મા માટે મોહાકુળ ચેતના અપાયરૂપ છે, અને ઉચિત પ્રવૃત્તિ દ્વારા જેમ જેમ મોહાકુળ ચેતનાનું શમન થાય છે, તેમ તેમ અંશથી અપાયના શમનવાળી ચેતના પ્રગટ થાય છે, તે અપાયનું શમન યોગ છે. (૪) કલ્યાણનું કારણ યોગ : મોહથી અનાકુળ એવી યોગની પરિણતિ પ્રગટ કરવાને અનુકૂળ જે વ્યાપાર થાય છે, તે વ્યાપારથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ અને યોગમાર્ગનાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરા થાય છે, જેથી યોગના સેવનના ફળથી જન્માંત૨માં જનાર યોગી સુદેવત્વ અને સુમનુજત્વને પામીને કલ્યાણની પરંપરા દ્વારા પૂર્ણ કલ્યાણરૂપ મોક્ષફળને પ્રાપ્ત કરે છે. તેથી કલ્યાણનું કારણ યોગ છે. સારાંશ: આત્મામાં વર્તતા ક્લેશના શમનરૂપ યોગ છે, અને ક્લેશનું શમન એ શાસ્ત્રનું રહસ્ય છે; કેમ કે તે શમન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ બને છે અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અપાયના શમનથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાત્રિશિકા/બ્લોક-૧-૨-૩-૪ શ્લોક-૨નો ભાવાર્થ :યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્રઅધ્યયન નિરર્થક : યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્રઅધ્યયન નિરર્થક છે; તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – જેમ કોઈ ધનવાન પુરુષને પુત્ર, સ્ત્રી અને કુટુંબીજનો આદિ વિશાળ પરિવાર હોય અને તેના કારણે તેને થાય કે હું જગતમાં ઘણો સુખી છું, તો તે પ્રમાણે ભાવો કરીને તેવા સંસારી જીવો સંસારની વૃદ્ધિ કરે છે. તેમ જે યોગીઓ સંયમ ગ્રહણ કરીને ઘણાં શાસ્ત્રો ભણે છે અને શાસ્ત્રોને જોડવા માટે નિપુણ પ્રજ્ઞાવાળા પણ છે, તેથી બુદ્ધિશાળી છે; આમ છતાં કોઈક કર્મના દોષથી શાસ્ત્રના રહસ્યભૂત યોગને પ્રાપ્ત ન કરી શકે, તો શાસ્ત્રઅધ્યયનથી પણ હું વિદ્વાન છું' ઇત્યાદિ મોહધારાની વૃદ્ધિ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. તેથી શાસ્ત્રઅધ્યયનની પ્રવૃત્તિમાં પણ અત્યંત મહત્ત્વનું સ્થાન યોગમાર્ગની પ્રાપ્તિનું છે. માટે યોગના માહાભ્યનું અવધારણ કરીને યોગમાર્ગના રહસ્યની પ્રાપ્તિ થાય તેમ શાસ્ત્રઅધ્યયન કરવું જોઈએ. શ્લોક-૩નો ભાવાર્થ - યોગરૂપ કલ્પવૃક્ષનાં ફળ : યોગના સેવનથી જ્ઞાનાવરણીય, લાભાંતરાય, વીયતરાય આદિ કર્મોના ક્ષયોપશમથી જન્ય ઘણા પ્રકારની લબ્ધિઓ આ જન્મમાં પ્રગટે છે. યોગના સેવનથી જન્માંતરમાં ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ વગેરેની પ્રાપ્તિરૂપ મહોદય થાય છે. યોગના સેવનથી યોગીપુરુષમાં કર્મની પરતંત્રતા ચૂન-ન્યૂનતમ થાય છે અને આત્મા પ્રકૃષ્ટ રીતે સ્વાધીન બને છે, તેથી બાહ્ય પદાર્થો કૃત સંક્લેશ થતો નથી. આ સર્વ યોગરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે. શ્લોક-૪નો ભાવાર્થ - જેમને યોગ સિદ્ધ થયો છે એવા તીર્થંકર, ગણધરાદિ ભગવંતોએ શ્રતગ્રંથોમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪/૫ યોગનું ઘણા પ્રકારનું ફળ વર્ણવ્યું છે. પ્રસ્તુત બત્રીશીમાં ગ્રંથકારશ્રી યોગનું માહાભ્ય અન્ય એવા પતંજલિ ઋષિએ બતાવ્યું છે, તે પ્રથમ બતાવે છે, અને ત્યારપછી શ્રતગ્રંથોમાં જે યોગનું માહાભ્ય બતાવાયું છે, તેને લેશથી બતાવે છે. I૧-૨-૩-૪ll અવતરણિકા : શ્લોક-૪માં કહ્યું કે યોગનું માહાભ્ય અન્ય વડે પણ બતાવાયું છે. તેથી હવે અન્ય એવા પતંજલિઋષિ વડે બતાવાયેલું યોગનું માહાભ્ય ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક – अतीतानागतज्ञानं परिणामेषु संयमात् । शब्दार्थधीविभागे च सर्वभूतरुतस्य धीः ।।५।। અન્વયાર્થ – પરિમેq=ધર્મરૂપ, લક્ષણરૂપ અને અવસ્થારૂપ પરિણામોમાં સંવમા—સંયમ કરવાથી સતીતાના તિજ્ઞાનં-અતીત-અનાગતનું જ્ઞાન યોગીને થાય છે. શાર્થથીવિમાને શબ્દના, અર્થના અને બુદ્ધિના વિભાગમાં સર્વમૂતતચ=સર્વ ભૂતોના શબ્દની ઘી =બુદ્ધિ થાય છે. પા. શ્લોકાર્ધ : ધર્મરૂપ, લક્ષણરૂપ અને અવસ્થારૂપ પરિણામોમાં સંયમ કરવાથી અતીત-અનાગતનું જ્ઞાન યોગીને થાય છે. શબ્દના, અર્થના અને બુદ્ધિના વિભાગમાં સર્વ ભૂતોના શબ્દની બુદ્ધિ થાય છે. Ill ટીકા : अतीतेति-संयमो नाम धारणाध्यानसमाधित्रयमेकविषयं, यदाह -"त्रयमेकत्रसंयमः" इति[३-४], एतदभ्यासात् खलु हेयज्ञेयादिप्रज्ञाप्रसर इति पूर्वभूमिषु જ્ઞાત્વોત્તરમૂળ વિનિયો, તવાદ - “તન્મયાત્મજ્ઞાનો:” [૩-૧], તસ્થ भूमिषु विनियोग” इति[३-६], ततः परिणामेषुधर्मलक्षणावस्थारूपेषुसंयमाच्चित्तस्य Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-પ सर्वार्थग्रहणसामर्थ्यप्रतिबन्धकविक्षेपपरिहारात् अतीतानागतज्ञानमतिक्रान्तानुत्पन्नार्थपरिच्छेदनं योगिनो भवति, तदुक्तं - “परिणामत्रयसंयमादतीतानागतज्ञानम्" [રૂદ્દી રૂતિ | ટીકાર્ચ - સંયનો ..વિશ્વયં એકવિષયક ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ સંયમ છે. યાદ - જેત=સંયમને, પાતંજલ યોગસૂત્ર-૩/૪માં કહે છે. ત્રયમ્ ..... સંયમ:"તિ, એકત્ર=એક વિષયમાં, ત્રણ=ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણ, સંયમ છે. રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૪ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તદ્ .... વિનિયો, અને આના અભ્યાસથી=સંયમના અભ્યાસથી, ખરેખર હેય-શૈયાદિ વિષયક પ્રજ્ઞાનો પ્રસાર થાય છે હેય-યાદિવિષયક પ્રજ્ઞા વિસ્તૃત થાય છે, એથી પૂર્વભૂમિમાં જાણી=સંયમની સ્કૂલ આલંબનરૂપ પૂર્વભૂમિમાં પોતાને સંયમ પ્રાપ્ત થયો છે તેમ જાણીને, ઉત્તરભૂમિમાં=સૂક્ષ્મ આલંબનરૂપ ઉત્તર ભૂમિમાં, આવો=સંયમો, વિનિયોગ કરવો જોઈએ અર્થાત્ સંયમનો વ્યાપાર કરવો જોઈએ. તવાદ - તેને=સંયમના અભ્યાસથી હેય-જોયાદિવિષયક પ્રજ્ઞાનો પ્રસાર થાય છે માટે પ્રથમ પૂર્વભૂમિમાં સંયમ કરવો જોઈએ અને ત્યારપછી ઉત્તરભૂમિમાં સંયમ કરવો જોઈએ એમ પૂર્વમાં કહ્યું તેને, પાતંજલ યોગસૂત્ર૩/૫ અને ૩/૬માં કહે છે – “તત્ ..... પ્રજ્ઞાહ્નો:”, તેના જયથી સંયમના જયથી, પ્રજ્ઞાલોક છે. “તી ... વિનિયોગ તિ, ભૂમિમાં=સ્કૂલ, સૂક્ષ્મ અને આલંબનના ભેદથી રહેલ ચિત્તવૃત્તિઓરૂપ ભૂમિમાં, તેનો-સંયમનો, વિનિયોગ કરવો જોઈએ. રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૫ અને ૩/૬ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-પ સંયમનો અર્થ કર્યો પછી શ્લોકમાં સંયમત્ પંચમી વિભક્તિ છે, તેને સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે -- તતઃ...... મતિ, પરિણામોમાં ધર્મરૂપ પરિણામમાં, લક્ષણરૂપ પરિણામમાં અને અવસ્થારૂપ પરિણામમાં તેનાથી=પૂર્વમાં વર્ણન કર્યું તે ચિતના સંયમથી, સર્વ અર્થના ગ્રહણના સામર્થના પ્રતિબંધક એવા વિક્ષેપનો પરિહાર થવાથી, અતીત, અનાગત જ્ઞાન=અતિક્રાંતિ અને અનુત્પન્ન અર્થનું પરિચ્છેદન, યોગી થાય છે. તકુતમ્ - તે=પરિણામોમાં સંયમ કરવાથી યોગીને અતીત-અનાગત જ્ઞાન થાય છે એમ પૂર્વમાં વર્ણન કર્યું તે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૬માં કહેવાયેલું છે. “રિણામ ..... અનાતિમ્” રૂતિ છે પરિણામ ત્રણના સંયમથી=ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામ ત્રણના સંયમથી, યોગીને અતીત, અનાગત જ્ઞાન થાય છે.” રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૧૬ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો – પંતજલિ ઋષિએ પ્રસ્તુત શ્લોકમાં યોગના બે પ્રકારનાં માહાભ્યો બતાવ્યાં છે. તેમાંથી ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામોમાં સંયમ કરવાથી અતીત, અનાગત જ્ઞાન થાય છે, એ એક પ્રકારનું યોગનું માહાસ્ય પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી બતાવે છે – (૧) પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગતવિષયક જ્ઞાનનું પરિચ્છેદન - યોગ એ સંયમરૂપ છે. તેથી પ્રથમ સંયમનો અર્થ ગ્રંથકારશ્રી કરે છે – કોઈ એક વિષયક ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ સંયમ છે. આ ધારણા, ધ્યાન અને સમાધિનું વિશેષ સ્વરૂપ જુઓ-૨૪મી બત્રીશી શ્લોક-૯માં ધારણાનું સ્વરૂપ, શ્લોક-૧૮-૧૯-૨૦માં ધ્યાનનું સ્વરૂપ અને શ્લોક-૨૭માં સમાધિનું સ્વરૂપ બતાવેલ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫ સ્વદર્શનની માન્યતાનુસાર ધારણા, ધ્યાન અને સમાધિનું સ્વરૂપ : કોઈ એક વિષયને ગ્રહણ કરીને તેમાં પ્રથમ ધારણા=અવિચ્યુતિરૂપ ધારણાનો ઉપયોગ, ત્યારપછી ધ્યાન તદ્વિષયક એકાગ્ર ઉપયોગ, અને સમાધિ=ધ્યાનના વિષયીભૂત એવા ધ્યેયની સાથે તન્મય અવસ્થા થાય તે સમાધિ છે. ૧૦ ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણ એક વિષયવાળા હોય તે સંયમ છે અર્થાત્ પ્રથમ ભૂમિકામાં ધારણાસંયમ થાય છે, ત્યારપછી ધ્યાનસંયમ પ્રાપ્ત થાય છે અને અંતે સમાધિસંયમ પ્રાપ્ત થાય છે. જેમ સ્વદર્શન પ્રમાણે પરમાત્માની મૂર્તિને અવલંબીને, પરમાત્માની તત્ત્વકાય અવસ્થા અને પરમાત્માની કર્મકાય અવસ્થાને બતાવનાર પરમાત્માની મૂર્તિ છે, એ પ્રકારનો યથાર્થ બોધ કરીને, મૂર્તિ સન્મુખ ચિત્તમાં તે બે અવસ્થાની ઉપસ્થિતિ થાય, એ રીતે ધારણા કરવામાં આવે, અને ચિત્તમાં પરમાત્માની તે બે અવસ્થામાં અવિચ્યુતિરૂપ ઉપયોગ પ્રવર્તે, ત્યારે તે મૂર્તિવિષયક ધારણા પ્રગટે છે. ધારણાના ઉત્તરભાવી પરમાત્માની તત્ત્વકાય અવસ્થા અને કર્મકાય અવસ્થા સાથે એકાગ્રચિત્ત થાય ત્યારે ધ્યાન પ્રગટે છે. ધ્યાનમાં પરમાત્માની તત્ત્વકાય અવસ્થા અને કર્મકાય અવસ્થા સાથે જે ચિત્તની એકાગ્રતા થાય છે, તે એકાગ્રતા પ્રકર્ષવાળી થાય અને તન્મય ઉપયોગ થાય ત્યારે સમાધિ પ્રગટે છે. આ રીતે ૫રમાત્માની તત્ત્વકાય અવસ્થા અને કર્મકાય અવસ્થા સાથે એકતારૂપ ઉપયોગ પ્રવર્તે ત્યારે પરમાત્માની મૂર્તિવિષયક ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ પ્રગટે છે. આ રીતે સંયમ બતાવ્યા પછી સંયમના અભ્યાસથી હેય-જ્ઞેયાદિવિષયક જ્ઞાનનો વિસ્તાર થાય છે, અને એ જ્ઞાનના વિસ્તાર અર્થે અભ્યાસ કરનાર યોગીએ ચિત્તની સ્કૂલ-સૂક્ષ્મ આલંબનના ભેદવાળી ભૂમિમાં સંયમ કરવા અભ્યાસ ક૨વો જોઈએ, અને તે સ્થૂલ ભૂમિમાં પોતાને અભ્યાસ થઈ ચૂક્યો છે, એવું જણાય ત્યારે ઉત્તરની સૂક્ષ્મ ભૂમિમાં સંયમનો અભ્યાસ કરવો જોઈએ. Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૫ આ રીતે અભ્યાસ કરવાથી પરિણામોમાં સંયમ પ્રગટે છે, અને તે પરિણામો પાતંજલ મતાનુસાર ત્રણ પ્રકારે છે -- ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પ્રકારના પરિણામોનું સ્વરૂપ – (૧) ધર્મપરિણામ:- જેમ માટી સ્વરૂપ ધર્મીનો, પિંડરૂપ ધર્મના પરિત્યાગથી, ઘટરૂપ ધર્માતરનો સ્વીકાર, તે ધર્મપરિણામ કહેવાય છે. (૨) લક્ષણપરિણામ - જે પ્રમાણે તે જ ઘટનો અનાગત અધ્વના=માર્ગના, પરિત્યાગથી–પિંડ ઘટરૂપે બન્યો ન હતો ત્યારે ઘટ અનાગત અધ્વમાં હતો, અને જ્યારે પિંડ ઘટરૂપે બને છે, ત્યારે ઘટના અનાગત અધ્વના પરિત્યાગથી, વર્તમાન અધ્વનો સ્વીકાર થાય છે અર્થાત્ પિંડમાંથી ઘટ વર્તમાન ક્ષણમાં ઘટરૂપે પ્રગટ થાય છે, અને તેના પરિત્યાગથી વર્તમાન ક્ષણમાં ઉત્પન્ન વર્તમાન ક્ષણના અધ્વના સ્વીકારવાળા ઘટના વર્તમાન ક્ષણના અધ્વના પરિત્યાગથી, અતીત અધ્વનો સ્વીકાર બીજી ક્ષણમાં થાય છે અર્થાત્ પ્રથમ ક્ષણનો ઘટ બીજી ક્ષણમાં પ્રથમ ક્ષણનો ત્યાગ કરીને બીજી ક્ષણનો સ્વીકાર કરે છે, તે લક્ષણ પરિણામ સ્વરૂપ પરિણામ, કહેવાય છે. અર્થાત્ પૂર્વેક્ષણનો પરિણામ બીજી ક્ષણના પરિણામવાળો થાય છે ત્યારે ઘટ પૂર્વેક્ષણનો પરિત્યાગ કરીને બીજી ક્ષણનો સ્વીકાર કરે છે. (૩) અવસ્થાપરિણામ - જે પ્રમાણે તે જ ઘટની પ્રથમ અને દ્વિતીય સશક્ષણમાં અન્વયિપણારૂપે ઘટની અવસ્થા છે, તેથી તે બંને ક્ષણમાં ઘટનો અવસ્થા પરિણામ છે અર્થાત્ પ્રથમ ક્ષણની અવસ્થાવાળો ઘટ બીજી ક્ષણની અવસ્થાવાળો થાય છે, તે અવસ્થા પરિણામ છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના પરિણામો બતાવીને તેમાં કોઈ યોગી ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણે એકવિષયક બને તેવો સંયમ કરે, તો સર્વ અર્થના=સર્વ પદાર્થોના, ગ્રહણના સામર્થ્યના પ્રતિબંધક એવા ચિત્તના વિક્ષેપોનો પરિહાર થવાથી, તે યોગીને અતીત, અનાગતનું જ્ઞાન=અતિક્રાંતિ અને અનુત્પન્ન એવા અર્થોનો બોધ થાય છે અર્થાત્ ભૂતકાળમાં થયેલા પદાર્થોનો અને ભવિષ્યમાં થનારા પદાર્થોનો બોધ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૫ આનાથી એ ફલિત થાય કે પદાર્થોના પરિણામો=પર્યાયો, અને પદાર્થ સાથે સંકળાયેલા કાળના પરિણામો અને તે બંનેમાં અન્વયી એવા દ્રવ્યનો વિચાર કરવારૂપ ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામથી પદાર્થના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની પ્રાપ્તિ છે. તેથી કોઈ એક પદાર્થના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ પ્રત્યે કોઈ યોગી ચિત્તને સ્થાપન કરીને ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમમાં યત્ન કરે, તો જગતના સર્વ પદાર્થોને ગ્રહણ કરવાનું આત્મામાં જે સામર્થ્ય છે, તેના પ્રતિબંધક કર્મોના વિક્ષેપો દૂર થાય છે, તેથી ચિત્ત ભૂત અને ભવિષ્યવિષયક સર્વ અર્થોનું જ્ઞાન કરવા સમર્થ બને છે. તેથી ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ પ્રકારના સંયમરૂપ યોગનું માહાત્મ્ય છે કે યોગી ભૂત અને ભવિષ્યના જ્ઞાનને જાણવા સમર્થ બને છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરે છે ૧૨ ટીકા ઃ शब्दः श्रोत्रेन्द्रियग्राह्यनियतक्रमवर्णात्मा, क्रमरहितः स्फोटात्मा ध्वनिसंस्कृतबुद्धिग्राह्यो वा, अर्थो जातिगुणक्रियादिः, धीर्विषयाकारा बुद्धिवृत्तिः, एता हि गौरिति शब्दो, गौरित्यर्थी, गौरिति च धीरित्यभेदेनैवाध्यवसीयन्ते, कोऽयं शब्द इत्यादिषु प्रश्नेषु गौरयमित्येकरूपस्यैवोत्तरस्य प्रदानात्, तस्य चैकरूपप्रतिपत्तिनिमित्तकत्वात्, तत एतासां विभागे चेदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदं चार्थस्य यद्वाच्यत्वम्, इदं च धियो यत्प्रकाशत्वमित्येवंलक्षणे संयमात् सर्वेषां भूतानां मृगपशुपक्षिसरीसृपादीनां रुतस्य शब्दस्य धीर्भवति, अनेनैवाभिप्रायेण अनेन प्राणिनाऽयं शब्दः समुच्चरित इति, तदुक्तं - “शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत् प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम्" [३-१७] इति ।।५ ।। શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ ‘શબ્દ'નો અર્થ કરે છે ટીકાર્થ ઃ શબ્દઃ વાદ્યો વા, (૧) શ્રોત્રેન્દ્રિયગાહ્ય નિયતક્રમવાળા વર્ણસ્વરૂપ શબ્દ છે. જેમ ઘટ એ પ્રકારના નિયત ક્રમરૂપ=‘ઘ’ અને ‘ટ’ એ પ્રકારના નિયત ક્રમરૂપ, ઘટ શબ્દ છે. — Page #40 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫ ૧૩ (૨) અથવા ક્રમરહિત ધ્વનિથી સંસ્કૃત એવી બુદ્ધિથી ગ્રાહ્ય સ્ફોટરૂપ શબ્દ છે અર્થાત્ ‘ઘ’ અને ‘ટ’ ઇત્યાકારક વર્ણના ક્રમરહિત જે પુરુષની ધ્વનિથી સંસ્કાર કરાયેલ બુદ્ધિ છે=આ ધ્વનિથી આ શબ્દ પ્રાપ્ત થાય છે અને આ ધ્વનિથી આ શબ્દ પ્રાપ્ત થાય છે, એ પ્રકારની ધ્વનિથી સંસ્કાર કરાયેલ બુદ્ધિ છે, તે પુરુષની બુદ્ધિથી ગ્રાહ્ય સ્ફોટ સ્વરૂપ=અવાજ સ્વરૂપ, શબ્દ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ ‘અર્થ’નો અર્થ કરે છે अर्थो વિાવિઃ, જાતિ, ગુણ અને ક્રિયાદિ અર્થ છે અર્થાત્ ઘટાદિમાં રહેલી ઘટત્યાદિ જાતિ, ઘટાદિમાં રહેલ વર્ણાદિરૂપ ગુણો અને ઘટાદિમાં રહેલ જલધારણક્રિયાદિ અર્થ છે. ..... શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ ‘ધી=બુદ્ધિ'નો અર્થ કરે છે - થી ..... બુદ્ધિવૃત્તિ, વિષયના આકારવાળી બુદ્ધિની વૃત્તિ તે ‘ઘી' છે. શબ્દ, અર્થ અને ધી=બુદ્ધિ શું છે ? તે અનુભવથી સ્પષ્ટ કરતાં કહે છે एता हि અધ્યવસીયન્તે, આ ‘શોઃ' છે એ પ્રકારનો શબ્દ-પુરુષથી ઉચ્ચારણ કરાતો શબ્દ, ‘ìઃ' એ પ્રકારનો અર્થ=પુરુષથી ઉચ્ચારણકાળમાં સન્મુખ રહેલો ‘મો:' રૂપ અર્થ=પદાર્થ, અને ‘શોઃ’ એ પ્રકારની બુદ્ધિ=આ ‘ì:' એ પ્રકારની બુદ્ધિ=આ ગાય છે એ પ્રકારના ઉચ્ચારણથી બોધ કરનારને ‘ગાય’ એ પ્રકારનો જે બોધ થાય છે તે ‘નૌઃ’ એ પ્રકારની બુદ્ધિ એ અભેદથી=નૌઃ શબ્દ, નૌઃ અર્થ અને નૌઃ બુદ્ધિ એ અભેદથી, અધ્યવસાય થાય છે. ..... અહીં પ્રશ્ન થાય કે શબ્દ, અર્થ અને બુદ્ધિ ત્રણે જુદા હોવા છતાં અભેદથી અધ્યવસાય કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે कोऽयं પ્રદ્દાનાત્, આ કયો શબ્દ છે ? ઇત્યાદિ પ્રશ્નોમાં=આ કયો શબ્દ છે, આ કયો અર્થ છે અને આ કઈ બુદ્ધિ છે ઇત્યાદિ ત્રણ પ્રશ્નોમાં, આ ‘ì:’ છે, એ પ્રકારના એકરૂપ જ ઉત્તરનું પ્રદાન હોવાથી શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય થાય છે એમ સંબંધ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૫ અહીં પ્રશ્ન થાય કે ત્રણ પ્રશ્નોનો એક ઉત્તર આપવા માત્રથી ત્રણેનો અભેદ અધ્યવસાય છે, એમ કેમ નક્કી થાય ? એથી કહે છે – તસ્ય નિમિત્તત્વ અને તેનું ત્રણ પ્રકારના પ્રશ્નોના એક ઉત્તરનું, એકરૂપ પ્રતિપત્તિનું નિમિત્તકપણું હોવાથી શબ્દ, અર્થ અને બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય છે એમ સંબંધ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવેલ શબ્દ, અર્થ અને બુદ્ધિનો અર્થ સ્પષ્ટ કર્યા પછી તેના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીના શબ્દોનું જ્ઞાન થાય છે તે અંશને સ્પષ્ટ કરતાં કહે છે – - તતઃ ..સમુક્વરિત તિ, ત્યારપછી શબ્દ, અર્થઅને ધી એ ત્રણનો અર્થ કર્યા પછી, એમના વિભાગમાં શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં, આ શબ્દનું તત્વ છે જે વાચકપણું છે, અને આ અર્થનું તત્વ છે જે વાચ્યપણું છે, અને આ બુદ્ધિનું તત્વ છે જે પ્રકાશપણું છે, એવા સ્વરૂપવાળા વિભાગમાં સંયમ કરવાથી, સર્વ ભૂતોના શબ્દની=મૃગ, પશુ, પક્ષી, સાપ આદિના શબ્દની, બુદ્ધિ થાય છે અર્થાત્ આ જ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દ ઉચ્ચાર્યો છે, એ પ્રકારનો નિર્ણય થાય છે. તહુવતમ્ - તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૭માં કહેવાયું છે. “શબ્દાર્થ .... સર્વમૂતરુતજ્ઞાનમ્” રૂતિ શબ્દ, અર્થ અને પ્રત્યયના=ીએ પ્રકારના વાચક શબ્દના, . એ પ્રકારના શબ્દથી જો એ પ્રકારના વાચ્ય અર્થના અને જ: એ પ્રકારના શબ્દ અને અર્થથી થતા બોધરૂપ પ્રત્યાયના, ઇતર ઈતર અધ્યાસથી સંકર થાય છે એકબીજામાં સંકીર્ણતાનું સંપાદન થવાથી સંકર થાય છે, તેના પ્રવિભાગમાં સંયમ કરવાથી શબ્દ, અર્થ અને પ્રત્યયના પ્રવિભાગમાં સંયમ કરવાથી, સર્વ પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે. તિ’ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૧૭ની સમાપ્તિસૂચક છે. પા. ભાવાર્થ : પતંજલિ ઋષિએ પ્રસ્તુત શ્લોકમાં યોગનાં બે પ્રકારનાં માહાભ્ય બતાવ્યાં છે. તેમાંથી પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગતવિષયક જ્ઞાનનું પરિચ્છેદન Page #42 -------------------------------------------------------------------------- ________________ ચોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૫ ૧૫ થાય છે, એ એક પ્રકારનું યોગનું માહાભ્ય બતાવ્યા પછી, હવે બીજા પ્રકારનું યોગનું માહાભ્ય પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી બતાવે છે – (૨) શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનો બોધ : જેમ પરિણામોમાં સંયમ કરવાથી ભૂત, ભવિષ્યવિષયક જ્ઞાન થાય છે, તેમ શબ્દ, શબ્દથી વાચ્ય અર્થ, અને શબ્દ અને અર્થના કથનથી થતો બોધ, એ ત્રણના વિભાગમાં સંયમ કરવાથી દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ અમુક પ્રાણીએ અમુક શબ્દપ્રયોગ કર્યો, તેનાથી કયા અર્થનો બોધ કરાવવાનો તેનો અભિપ્રાય છે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. આનાથી એ ફલિત થયું કે સંયમરૂપ યોગનું માહાભ્ય છે કે આ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (૧) શબ્દનું સ્વરૂપ :શબ્દ એટલે શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નિયતક્રમવાળા વર્ણરૂપ ઘટ-પટાદિ શબ્દો. આનાથી એ ફલિત થાય છે કે ઘટને બદલે કોઈ ટઘ એમ બોલે તો તે નિયતક્રમવાળો વર્ણ નથી. માટે “ટઘ' એ શબ્દ નથી. જ્યારે ઘટ બોલીએ ત્યારે તે નિયતક્રમવાળો વર્ણ છે, આથી જ “ઘટ” શબ્દ બોલવાથી કોઈ અર્થની ઉપસ્થિતિ થાય છે, તેને બદલે “ઘ” એમ બોલવાથી કોઈ અર્થની ઉપસ્થિતિ થતી નથી. વળી શબ્દને કેટલાક સ્લોટરૂપ કહે છે. સ્ફોટ એટલે ઉચ્ચારણથી આકાશમાં થતો શબ્દરૂપ ગુણનો ધ્વનિસ્વરૂપ સ્ફોટ. તે ધ્વનિમાં ઘ અને ટ એ પ્રકારનો ક્રમ નથી; આમ છતાં આ ધ્વનિ આ શબ્દનો વાચક છે, એવા પ્રકારની ધ્વનિથી સંસ્કૃત કોઈની બુદ્ધિ હોય, તો તે ધ્વનિથી સંસ્કૃત એવી બુદ્ધિથી ગ્રાહ્ય ઘટરૂપ શબ્દ છે. આનાથી એ ફલિત થાય કે ઉચ્ચારણ કરનાર પુરુષ અમુક પ્રકારનો ધ્વનિ કરે છે અને તેનાથી આકાશનો ગુણ એવો શબ્દ અભિવ્યક્ત થાય છે અર્થાત્ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-પ આકાશમાં રહેલા શબ્દગુણનો સ્ફોટ થાય છે, અર્થાત્ જેમ શરાવમાં રહેલી ગંધ જલથી અભિવ્યક્ત થાય છે=શરાવમાં ગંધ સ્પષ્ટ ન હતી, તે તેમાં જલ નાંખવાથી સ્પષ્ટ થાય છે, તેમ આકાશનો શબ્દગુણ સ્પષ્ટ ન હતો, તે ઉચ્ચારણની ક્રિયાથી આકાશમાં રહેલો શબ્દગુણ અભિવ્યક્ત થાય છે, તે સ્ફોટરૂપ શબ્દ છે. (૨) અર્થનું સ્વરૂપ : જાતિ, ગુણ અને ક્રિયાદિરૂપ અર્થ છે. જેમ ઘટમાં રહેલી ઘટત્વ જાતિ, ઘટમાં રહેલા રક્તવર્ણાદિ ગુણો અને ઘટમાં રહેલી જલધારણસામથ્ર્યદિરૂપ ક્રિયા, એ ઘટ શબ્દથી વાચ્ય અર્થ છે. (૩) ધીનું બુદ્ધિનું સ્વરૂપ : આ ઘટ છે એ પ્રકારના શબ્દને સાંભળીને, અને અર્થને પુરીવર્તી રહેલા ઘટરૂપ પદાર્થને, જોઈને, શ્રોતાને ઘટના વિષયના આકારવાળી જે બુદ્ધિની=જ્ઞાનની, પરિણતિ થાય છે, તે ધી=બુદ્ધિ, છે. શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય : શબ્દ, અર્થ અને બુદ્ધિનો કઈ રીતે અભેદથી અધ્યવસાય થાય છે ? તે જો: 'ના દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈ પુરુષ કહે કે “કાં ?', તે વખતે : એ પ્રકારનો શબ્દ છે તે વાચક છે; અને ગી: એ પ્રકારના શબ્દથી પુરોવર્તી રહેલ છેઃ રૂપ પશુ તે વાચ્ય અર્થ છે; અને કોઈ પુરુષે ‘યે નો:' એમ કહ્યું, તે સાંભળીને પુરોવર્સી ગાયમાં નો. એ પ્રકારની બુદ્ધિ=બોધ થાય છે અર્થાત્ ગાય એ પ્રકારના જ્ઞાનની પરિણતિ થાય છે. તે વખતે શબ્દ, અર્થ અને બોધ એ ત્રણનો અભેદથી અધ્યવસાય થાય છે; કેમ કે કોઈ પૂછે કે આ પુરુષે કયો શબ્દ કહ્યો ? તો કહેવાય છે કે : '. આ સામે રહેલો અર્થ શું છે ? તો કહેવાય છે કે “જો: '. અને આ શબ્દને સાંભળીને અને આ અર્થને= પદાર્થને જોઈને કોઈને બોધ થાય છે તે બોધ શું છે ? તો કહેવાય છે કે “જો: ' ઇત્યાકારક બોધ છે. આ રીતે ત્રણે પ્રશ્નોનો એક ઉત્તર અપાતો હોવાથી નક્કી થાય છે કે જો: ઇત્યાકારક શબ્દ, જી: ઇત્યાકારક અર્થ અને શો: ઇત્યાકારક બુદ્ધિ એ Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યાવિંશિકા/બ્લોક-૫ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે; કેમ કે તે ત્રણે પ્રશ્નોનો એક જ શબ્દરૂપ ઉત્તર એકરૂપ પ્રતીતિનું નિમિત્ત છે અર્થાત્ જો, નો , જો =ગાય, ગાય, ગાય એ રૂપ એક જ શબ્દરૂપ ઉત્તર એક પ્રતીતિનું કારણ છે. તેથી : ઇત્યાકારક શબ્દ, રો: ઇત્યાકારક અર્થ અને : ઇત્યાકારક બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે. શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા માટે વિભાગ: આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય થવા છતાં શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા અર્થે વિભાગ કરવામાં આવે કે ની: ઇત્યાકારક શબ્દ ગાયનો વાચક છે, : ઇત્યાકારક અર્થ ગાય શબ્દનો વાચક છે અને વાચ્ય છે અને : ઇત્યાકારક બુદ્ધિ ગાયના સ્વરૂપની ઉપસ્થિતિરૂપ બોધાત્મક જીવની પરિણતિ છે, તેથી પ્રકાશરૂપ છે અર્થાત્ શબ્દની જેમ વાચક નથી અને અર્થની જેમ વાચ્ય નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ છે. શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનું જ્ઞાન : આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો વિભાગ કર્યા પછી તેમાં ધારણા, ધ્યાન અને સમાધિ માટેનો યત્ન કરવામાં આવે તો સંયમ પ્રગટે છે. તે સંયમથી યોગીને દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ કોઈપણ પ્રાણી પોતાની ભાષામાં શબ્દપ્રયોગ કરે ત્યારે તે યોગી નિર્ણય કરી શકે છે કે આ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દનો ઉચ્ચાર કર્યો છે આ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન થાય છે, તેથી સંયમરૂપ યોગનું આ અદ્ભુત માહાભ્ય છે. સ્વદર્શન પ્રમાણે શબ્દ, અર્થ અને બુદ્ધિનું સ્વરૂપ : સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે કોઈપણ શબ્દ કોઈક અર્થનો વાચક થાય છે, અને તેનો યથાર્થ બોધ શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન સર્વજ્ઞકથિત યથાર્થ બોધરૂપ છે, અને સર્વ શ્રુતજ્ઞાન સમ્યક પ્રવૃત્તિ કરાવીને જીવને અસંગભાવમાં લઈ જાય છે અને અંતે વીતરાગતાનું કારણ બને છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૫/૬ કોઈ પુરુષ તે તે શબ્દો, અને તે તે શબ્દોથી વાચ્ય અર્થ, અને તે શબ્દો અને તે અર્થોથી થતા યથાર્થ બોધનું સમ્યગ્ જ્ઞાન કરીને, રાગાદિની આકુળતાથી રહિત તે શબ્દ, અર્થ અને બોધના વિભાગમાં ચિત્તને સ્થિર કરે, તો રાગાદિથી અનાકુળ એવું ચિત્તનું સ્વૈર્ય પ્રગટે છે. તે નિષ્પ્રકંપ ચિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, જેથી તે તે પ્રકારની બોધ કરવાની શક્તિવિશેષ પ્રગટે છે. તેનાથી સર્વ પ્રાણીઓના અવાજનું જ્ઞાન થાય છે અને કોઈક યોગીને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ થાય છે, આ સર્વ યોગનું માહાત્મ્ય છે. આ પ્રકા૨ના યોગના માહાત્મ્યના પ્રકટીકરણમાં અસંગભાવની પરિણતિને અનુકૂળ એવો ચિત્તનો એકાગ્ર ઉપયોગ પ્રબળ કારણ છે. તેનાથી અસંગપરિણતિને અનુકૂળ શુદ્ધ આત્માના ઉપયોગને કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, તેથી અનેક જાતિની અતીન્દ્રિય શક્તિઓ યોગના સેવનથી યોગીને પ્રગટે છે. પા અવતરણિકા : ૧૯ શ્લોક-૫માં મોક્ષની સાથે આત્માને યોજે તેવા યોગના સેવનથી બે પ્રકારનાં ફળો પ્રાપ્ત થાય છે, એ રૂપ યોગનાં બે માહાત્મ્ય પાતંજલ મત પ્રમાણે બતાવ્યાં. હવે યોગના સેવનથી અન્ય ત્રણ પ્રકારનાં ફળો થાય છે, એ રૂપ યોગનાં ત્રણ માહાત્મ્યને પાતંજલ મત પ્રમાણે ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ संस्कारे पूर्वजातीनां प्रत्यये परचेतसः । शक्तिस्तम्भे तिरोधानं कायरूपस्य संयमात् ।। ६ ।। અન્વયાર્થ ઃ સંમ્હારે સંવમાત્=સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજ્ઞાતીનાં (થીરનુસ્મૃતિઃ) પૂર્વજાતિઓની (ધી=અનુસ્મૃતિ) (મતિ=થાય છે.) પ્રત્યયે સંવમા પ્રત્યયમાં સંયમ કરવાથી પચેતસઃ (ધર્મવૃતિ)=ધી-બુદ્ધિ અર્થાત્ પરચિત્તગત સર્વ ભાવોનું જ્ઞાન, થાય છે. વાયરૂપચ=કાયરૂપની વિસ્તસ્તમ્ભ=શક્તિના સ્તંભમાં સંવમાત્=સંયમ કરવાથી તિરોધાન=તિરોધાન થાય છે. ।।૬।। Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૧ दोडार्थ : સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની ઘી અનુસ્મૃતિ, થાય છે. પ્રત્યયમાં સંયમ કરવાથી ઘી બુદ્ધિ અર્થાત્ પરચિતગત સર્વભાવોનું જ્ઞાન, થાય છે. કાયરૂપની શક્તિના સ્તંભમાં સંયમ કરવાથી તિરોધાન थाय छे. 5|| નોંધ :- સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની ધી=અનુસ્મૃતિ અને પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની ધી=બુદ્ધિ અર્થાત્ પરચિત્તગત સર્વ ભાવોનું જ્ઞાન, થાય छ, अम थन र्यु, तेमां सो-५ माथी धीः' शनी अनुवृत्ति छ. Easi : संस्कार इति-संस्कारे स्मृतिमात्रफले जात्यायुर्भोगलक्षणे च ‘एवं मया सोऽर्थोऽनुभूतः', 'एवं मया सा क्रिया कृता,' इति भावनया संयमात् पूर्वजातीनां= प्रागनुभूतजातीनां, धीरनुस्मृतिरवबोधकमन्तरेणैव भवति, तदुक्तं - "संस्कारस्य साक्षात्करणात् पूर्वजातिज्ञानम्" [३-१८] । प्रत्यये परकीयचित्ते केनचिन्मुखरागादिना लिङ्गेन गृहीते, परचेतसो धीर्भवति तथासंयमवान् ‘सरागमस्य चित्तं वीतरागं वा' इति परचित्तगतान् सर्वानेव धर्मान् जानातीत्यर्थः, तदुक्तं - 'प्रत्ययस्य परचित्तज्ञानं [३-१९], न च सा(तत्सा)लम्बनं तस्याविषयीभूतत्वात्' [३-२०] इति, लिङ्गाच्चित्तमात्रमवगतं, न तु नीलविषयं पीतविषयं वा तदिति अज्ञाते आलम्बने संयमस्य कर्तुमशक्यत्वात्तदनवगतिः, सालम्बनचित्तप्रणिधानोत्थसंयमे तु तदवगतिरपि भवत्येवेति भोजः । काय शरीरं तस्य रूपं चक्षुर्गाद्यो गुणः तस्य नास्त्यस्मिन् काये रूपमिति संयमाद्रूपस्य चक्षुर्ग्राह्यत्वरूपायाः शक्तेः स्तम्भे भावनावशात्प्रतिबन्धे सति, तिरोधानं भवति, चक्षुषः प्रकाशरूपस्य सात्त्विकस्य धर्मस्य तद्ग्रहणव्यापाराभावात्, तथा संयमवान् योगी न केनचिद् दृश्यत इत्यर्थः, एवं शब्दादितिरोधानमपि ज्ञेयं, तदुक्तं- “कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुषः(क्षुःप्र) प्रकाशासं(प्र)योगेऽन्तर्धानम्”, [३-२१], एतेन शब्दाद्यन्तर्धानमुक्तमिति ।।६।। Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોકસંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ થાય છે. આ પ્રકારના યોગના માહાત્મમાં સંસ્કારનો અર્થ કરે છે – ટીકાર્ચ - સંસ્વારે ..... સ્મૃતિમાત્રફળવાળા અને જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળવાળા સંસ્કાર છે. સ્મૃતિમાત્રફળવાળા સંસ્કાર કેવા આકારવાળા છે, તે બતાવે છે – “પર્વ .. અનુભૂત', ‘આ પ્રકારે મારા વડે તે અર્થ અનુભવાયો’ એ પ્રકારના જ્ઞાનના ઉપયોગથી જે સંસ્કાર પડે છે, તે સંસ્કાર સ્મૃતિમાત્રફળવાળા છે. જાતિ, આયુષ્ય, ભોગસ્વરૂપ સંસ્કાર કેવા આકારવાળા છે, તે બતાવે છે – “પર્વ .... કૃતા', “આ પ્રમાણે મારા વડે તે ક્રિયા કરાઈ એ પ્રકારના જ્ઞાનના ઉપયોગથી જે ધર્મ-અધર્મરૂપ સંસ્કાર પડે છે, તેનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ છે, તેથી તે સંસ્કારને પણ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ કહેલ છે. સંસ્વરે ... ભવતિ, સ્મૃતિમાત્ર ફળવાળા અને જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળવાળા એવા સંસ્કારમાં “આ પ્રમાણે મારા વડે તે અર્થ કરાયો, અને આ પ્રમાણે મારા વડે તે ક્રિયા કરાઈ”, એ પ્રકારની ભાવના વડે સંયમ કરવાથી=ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ રૂપ સંયમ કરવાથી, પૂર્વજાતિઓની પૂર્વભવમાં અનુભવેલ જાતિઓની, બુદ્ધિઅનુસ્મૃતિ, અવબોધક વગર જ થાય છે=અવબોધક સામગ્રી વગર જ થાય છે. તલુવતમ્ - તે=સંસ્કારમાં સંયમથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ થાય છે એમ જે પૂર્વમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૮માં કહેવાયું છે. “ સં ..... પૂર્વજ્ઞાતિજ્ઞાન” , “સંસ્કારના સાક્ષાત્કારથી=ઉદ્દબુદ્ધ સંસ્કારથી, પૂર્વજાતિનું જ્ઞાન થાય છે.” પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની ધી=અનુસ્મૃતિ, થાય છે, તે બતાવે છે - Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧ પ્રવે ..... થર્મવતિ, પરકીય ચિતમાં રહેલા, કાંઈક મુખરાગાદિ લિંગ દ્વારા ગ્રહણ કરાયેલ પ્રત્યયમાં સંયમ કરવાથી પરાચિત્તની બુદ્ધિ થાય છે. પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની બુદ્ધિ થાય છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે -- તથાસંયમ ... ફર્થ, તેવા પ્રકારના સંયમવાળા યોગી આનું ચિત ‘સરાગ છે કે વીતરાગ છે' એ પ્રકારના પરિચિત્તગત સર્વ જ ધર્મોને જાણે છે, એ પ્રકારનો અર્થ છે. તકુવરમ્ - તે=પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની બુદ્ધિ થાય છે, એમ જે પૂર્વમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૯માં કહેવાયું છે – “પ્રત્યયસ્થ ... જ્ઞાનમ્”, “પ્રત્યયન=કોઈક મુખરાગાદિ લિંગ દ્વારા ગ્રહણ કરાયેલ એવા પરચિત્તરૂપ પ્રત્યયનો, (યોગી જ્યારે સંયમ કરે છે ત્યારે) પરચિતનું જ્ઞાન થાય છે. પૂર્વે પાતંજલ-૩/૧૯ સૂત્રથી સંયમથી પરિચિતનું જ્ઞાન કઈ રીતે થાય છે, તે બતાવ્યું. હવે તે પરચિત્તતા જ્ઞાનના વિશેષને કહેનારું પાતંજલ યોગસૂત્ર૩/૨૦ બતાવે છે – “ન ૨ ..... વિષયમૂતત્વી” રૂતિ, “અને તે=સંયમના વિષયભૂત એવું પરનું જે ચિત્ત છે તે, સાલંબન નથી તેના ચિત્તમાં કઈ જાતના ભાવો વર્તે છે, તે પ્રકારના આલંબન સહિત પરનું ચિત્ત સંયમનું આલંબન નથી, પરંતુ તેના મુખરાગાદિ યુક્ત એવું બાહ્ય ચિત્ત સંયમનું આલંબન છે; કેમ કે તેનું અવિષયીભૂતપણું છે–પરના ચિત્તમાં વર્તતા ભાવોનું અવિષયીભૂતપણું છે.” રૂતિ શબ્દ પાતંજલયોગસૂત્ર-૩/૧૯ અને ૩/૨૦ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. નિત્ ..... મોના લિંગથી ચિત્તમાત્ર જણાય છે=બાહ્ય મુખરાગાદિ લિંગથી, ચિત્તમાત્ર જણાય છે, પરંતુ નીલવિષયક કે પીતવિષયક તે=પરનું ચિત્ત, છે, એ પ્રમાણે જણાતું નથી. એથી અજ્ઞાત એવા આલંબનમાં નીલવિષયક કે પીતવિષયક પરનું ચિત્ત છે, એ પ્રકારના અજ્ઞાત આલંબનવાળા તેના ચિત્તમાં, સંયમનું કરવું અશક્યપણું હોવાથી તેની અવગતિ છેઃ આલંબનની અપ્રાપ્તિ છે. વળી સાલંબન ચિતમાં પ્રણિધાનથી ઊઠેલું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૬ એવું સંયમ પ્રાપ્ત થયે છતે તેની અવગતિ પણ થાય જ છે–તેનું ચિત્ત નીલવિષયક કે પીતવિષયક છે એ પ્રકારનો બોધ પણ થાય જ છે, એ પ્રકારે ભોજ કહે છે. કાયરૂપી શક્તિના સ્તંભમાં સંયમ કરવાથી તિરોધાન થાય છે તે બતાવે છે - #ાય..... મતિ, કાય=શરીર, તેનું રૂપ ચક્ષથી ગ્રાહ્ય ગુણ, તેમાં સંયમ કરવાથી આ કાયામાં અર્થાત્ સંયમ કરનાર વ્યક્તિ પોતાની આ કાયામાં, રૂપ નથી એ પ્રકારના સંયમથી, રૂપની ચક્ષથી ગ્રાહ્યપણારૂપ શક્તિનો સ્તંભ થયે છતે=ભાવનાના વશથી પ્રતિબંધ થયે છતે, તિરોધાન થાય છે=સંયમ કરનાર યોગી અદશ્ય થાય છે. અહીં પ્રશ્ન થાય કે “પોતાની કાયામાં રૂપ નથી' એ પ્રકારનો સંયમ કરવાથી યોગી તિરોધાન=અદશ્ય, કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે – ચક્ષુષઃ .. ત્યર્થ, ચક્ષના પ્રકાશરૂપ સાત્વિક ધર્મના તથ્રહણના વ્યાપારનો અભાવ હોવાથી=થોગીની કાયાના રૂપના ગ્રહણના વ્યાપારનો અભાવ હોવાથી, યોગીની કાયા અદશ્ય થાય છે એમ સંબંધ છે, અને સંયમવાળો યોગી કોઈના વડે દેખાતો નથી, એ પ્રમાણે અર્થ છે. વં.યમ્, એ પ્રમાણે=જેમ રૂપના સંયમમાં યોગી અદૃશ્ય થાય છે, એ પ્રમાણે શબ્દાદિમાં સંયમ કરવાથી શબ્દાદિનું તિરોધાન પણ જાણવું. તકુત્તમ્ - તે=કાયરૂપની શક્તિના સ્તંભમાં સંયમ કરવાથી યોગી તિરોધાન થાય છે, એમ પૂર્વમાં કહ્યું કે, પાતંજલયોગસૂત્ર-૩/૨૧માં કહેવાયું છે. “શાયરૂપ ..... અન્તર્ધનમ્”, “કાયરૂપના સંયમથી તદ્ગાધ શક્તિનો સ્તંભ થયે છd=ચક્ષુથી ગ્રાહ્ય એવી રૂપશક્તિનો સ્તંભ થયે છતે, ચક્ષુના પ્રકાશનો અસંપ્રયોગ થયે છત=રૂપગ્રહણ કરવા માટે વ્યાપારનો અભાવ થયે છતે, અંતર્ધાન થાય છે યોગી અદશ્ય થાય છે.” ન ... સમિતિ આનાથી-રૂપાદિ અંતર્ધાનના ઉપાયના પ્રદર્શનથી, શબ્દાદિનું શ્રોત્રાદિથી ગ્રાહ્ય એવા શબ્દાદિનું, અંતર્ધાન કહેવાયું. રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૨૧ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. is શબ્દાન્તર્યાનમ્ - અહીં શબ્દમાં ‘ગથિી રસ, ગંધ અને સ્પર્શનું ગ્રહણ સમજવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧ ભાવાર્થ - પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો - પતંજલિઋષિએ બે પ્રકારનાં યોગનાં માહાભ્યો શ્લોક-પમાં બતાવ્યાં, ત્યારપછી પ્રસ્તુત શ્લોકમાં પતંજલિઋષિએ કહેલાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો બતાવે છે – (૩) સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ: કોઈ યોગી સંસ્કારમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે સંયમથી, પૂર્વભવમાં અનુભવેલ જાતિઓની અવબોધક સામગ્રી વગર જ સ્મૃતિ થાય છે. તે સંસ્કાર બે પ્રકારના છે : (૧) સ્મૃતિમાત્ર ફળવાળા સંસ્કારો: કોઈ વસ્તુવિષયક વિચારણા કરવામાં આવે, તેનાથી જે સંસ્કાર પડે છે, તે સંસ્કારથી ઉત્તરમાં તે વસ્તુનું સ્મરણ થાય છે. તેથી એક પ્રકારના સંસ્કારો સ્મૃતિમાત્ર ફળવાળા છે. (૨) જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ સંસ્કારો: વળી કોઈક ધર્મની કે અધર્મની ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે, તેનાથી તે ક્રિયાઓના આત્મામાં સંસ્કાર પડે છે, તે ધર્મ-અધર્મરૂપ છે, અને તેનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ છે અર્થાત્ તે ક્રિયાના ફળરૂપે જીવને બીજા ભવની જાતિની પ્રાપ્તિ થાય છે, બીજા ભવનું આયુષ્ય મળે છે અને તે બીજા ભવમાં તે ધર્મ-અધર્મને અનુરૂપ ભોગસામગ્રી મળે છે. તેથી ધર્મ કે અધર્મરૂપ કરાયેલી ક્રિયાઓ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ સંસ્કારવાળી છે. આ બંને પ્રકારના પોતાનામાં પડેલા સંસ્કારોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવામાં આવે અર્થાત્ “તે પદાર્થ મારા વડે આ રીતે અનુભવાયો' અને ‘તે ક્રિયાઓ મારા વડે આ રીતે કરાઈ' એ પ્રકારની ભાવનાથી સંસ્કારમાં સંયમ કરવામાં આવે, તો સંયમ કરનાર યોગીને પોતે પૂર્વભવમાં અનુભવેલી જાતિઓનું સ્મરણ થાય છે, અને તે સ્મરણ થવામાં બાહ્ય કોઈ અવબોધક સામગ્રીની અપેક્ષા રહેતી નથી, પરંતુ સંસ્કારમાં કરેલા સંયમના ફળરૂપે તે પ્રકારનો બોધ થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૬ (૪) પ્રત્યયમાં સંયમ કરવાથી ધી=પરચિત્તગત સર્વભાવોનું જ્ઞાન - કોઈ યોગી પુરુષ કોઈક મુખરાગાદિ લિંગ દ્વારા અન્ય પુરુષના ચિત્તનું ગ્રહણ કરે અર્થાત્ આ પુરુષ કાંઈક આવા પ્રકારનું ચિંતવન કરી રહ્યો છે, તેથી તેના મુખ ઉપર આવા આવા પ્રકારના ભાવો ઉપસેલા દેખાય છે. આ પ્રકારના બાહ્ય મુખરાગાદિથી કોઈના ચિત્તને ગ્રહણ કર્યા પછી તેના ઉપર ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે યોગીને તે અન્ય પુરુષ શું વિચાર કરી રહ્યો છે, તેના ચિત્તના બધા ભાવોનું જ્ઞાન થાય છે અર્થાત્ આ પુરુષે કોઈ પ્રત્યેના રાગથી વિચારણા કરી છે અથવા તો આ પુરુષે અન્ય પ્રત્યેના રાગભાવથી વિચારણા કરી નથી, તે પ્રકારનો નિર્ણય કરી શકે છે. વળી તે પુરુષ જે વસ્તુનો વિચાર કરે છે, તેના વિષયભૂત પદાર્થ નીલ છે કે પીત છે, તે સર્વનું જ્ઞાન તે યોગીને થાય છે, ફક્ત જ્યારે મુખના ઉપરાગ દ્વારા તે પુરુષના ચિત્તને યોગીએ ગ્રહણ કરેલ, ત્યારે તે પુરુષના ચિત્તમાં કયા વિશેષ પ્રકારના અંતરંગ ભાવો વર્તે છે, તેનું જ્ઞાન યોગીને મુખરાગાદિ દ્વારા થયેલું ન હતું, કેમ કે બાહ્ય લિંગમાત્રથી તેના ચિત્તમાં નીલવિષયક કે પીતવિષયક વિચારણા છે, તેવો નિર્ણય થઈ શકતો નથી. આમ છતાં તેના ચિત્તનું આલંબન લઈને યોગી સંયમ કરે તે સંયમકાળમાં તેના ચિત્તના વિશેષ ભાવોનો યોગીને બોધ ન હતો, પરંતુ તેના ચિત્તમાં વર્તતા બાહ્ય આકારોને અવલંબીને આ જાતના તેના મુખવિકારોથી તેના ચિત્તમાં કયા ભાવો વર્તે છે, એ પ્રકારના જાણવાના પ્રણિધાનથી યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે તે સંયમના બળથી તે પુરુષના ચિત્તમાં વર્તતા સર્વ ભાવોનો બોધ તેને થાય છે. (૫) કાયરૂપ શક્તિના સ્તંભનમાં સંયમ કરવાથી તિરોધાન - યોગીને અદૃશ્ય થવું હોય ત્યારે કાયાના રૂપની શક્તિના સ્તંભનમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, તેથી યોગીના રૂપનું તિરોધાન થાય છે. પોતાને અદશ્ય થવા માટે યોગી ચક્ષુથી ગ્રાહ્ય એવું જે પોતાનું રૂપ છે, તે રૂપ મારી કાયામાં નથી, એ પ્રકારનો ઉપયોગ કરીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, અને તે સંયમથી યોગીના દેહમાં જે રૂપ છે, તેમાં ચક્ષુગાલ્પતારૂપ Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૭ શક્તિના સ્તંભનમાં સંયમના બળથી ભાવના પેદા થાય છે, અને તે ભાવનાના વશથી યોગીનું ચક્ષુગ્રાહ્ય રૂપ પ્રતિબંધ પામે છે અર્થાત્ ચક્ષુગ્રાહ્ય શક્તિ નાશ પામે છે, તેથી યોગીનો દેહ તિરોધાન થાય છે; કેમ કે કોઈના દેહના રૂપને જોનાર એવી જે ચક્ષુ છે, તે પ્રકાશરૂપ સાત્ત્વિક ધર્મવાળી છે, અને તે ચક્ષુ યોગીના દેહમાં રહેલા રૂપને ગ્રહણ કરવા માટે વ્યાપાર કરી શકતી નથી, તેથી સંયમવાળા યોગી કોઈનાથી દેખાતા નથી. વિશેષાર્થ – પાતંજલ મત પ્રમાણે ચક્ષુ પ્રકાશરૂપ સાત્ત્વિક ધર્મવાળી છે, અને તે ચક્ષુ પદાર્થના રૂપને ગ્રહણ કરવા માટે સમર્થ છે; આમ છતાં પરમાણુ આદિમાં રહેલા રૂપને ચક્ષુ ગ્રહણ કરી શકતી નથી. તેમ જે યોગી “મારા દેહમાં રૂપ નથી', એ પ્રકારની ભાવનાથી જ્યારે સંયમમાં યત્ન કરે ત્યારે તે યોગીમાં પ્રકર્ષવાળી થયેલી તે ભાવનાના વશથી યોગીના દેહમાં વર્તતા રૂપમાં ચક્ષુગ્રાહ્ય શક્તિનું સ્તંભન થાય છે, તેથી યોગીના દેહનું રૂપ ચક્ષુ દ્વારા ગ્રહણ થતું નથી. પૂર્વમાં જેમ દેહના રૂપના સ્તંભન માટે સંયમ કરવાથી યોગી અદૃશ્ય થાય છે એમ બતાવ્યું, તેમ કોઈ યોગી પોતાના શબ્દાદિને કોના દ્વારા શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય ન થાય તદર્થે શબ્દાદિમાં સંયમ કરે અર્થાત્ “આ શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નથી' એ પ્રકારની ભાવના કરીને શબ્દમાં સંયમ કરે, તો તે યોગીના શબ્દો પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. એ જ રીતે રસ, ગંધ અને સ્પર્શના સ્તંભન માટે પણ યોગી સંયમ કરે તો યોગીના રસ, ગંધ અને સ્પર્શ પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. llફાા. અવતરણિકા : મોક્ષની સાથે આત્માને યોજે તેવા યોગના સેવનથી શ્લોક-પમાં બે પ્રકારના યોગના માહાભ્યને પાતંજલ મત પ્રમાણે બતાવ્યા. ત્યારપછી શ્લોક-૬માં અન્ય ત્રણ પ્રકારના યોગના માહાભ્યને પાતંજલ મત પ્રમાણે બતાવ્યા. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ચાર પ્રકારના યોગના માહાભ્યને પાતંજલ મત પ્રમાણે ગ્રંથકારશ્રી બતાવે છે – Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૭ શ્લોક : संयमात् कर्मभेदानामरिष्टेभ्योऽपरान्तधीः । मैत्र्यादिषु बलान्येषां हस्त्यादीनां बलेषु च ।।७।। અન્વયાર્થ : મેલાનાં-કર્મભેદોના સંયમસંયમથી અપરાધીઃ=અપરાંત ધી થાય છેઃનિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. (અથવા) ગરિમ્યો=અરિષ્ટોથીeત્રણ પ્રકારના અરિષ્ટોથી, પરત્તથી =અપરાંત ધી થાય છે–નિયતદેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. વિષમૈત્યાદિમાં સંયમ=સંયમ કરવાથી વાનિ બળો થાય છે મૈત્રાદિ પ્રકર્ષવાળા થાય છે અને હત્યાનાં હસ્તી આદિના વત્તેપુ=બળોમાં સંવમા=સંયમ કરવાથી w=એમના હસ્તી આદિતા, પ્રેતાનિ બળો થાય છે. શા શ્લોકાર્ચ - કર્મભેદોના સંયમથી અર્થાત્ કર્મભેદવિષયક સંયમ કરવાથી અપરાંત ઘી થાય છે–નિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. (અથવા) અરિષ્ટોથીeત્રણ પ્રકારના અરિષ્ટોથી, અપરાંત ઘી થાય છે નિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે એ પ્રકારનો નિર્ણય થાય છે. મૈચાદિમાં સંયમ કરવાથી બળો થાય છે-મેથ્યાદિ પ્રકર્ષવાળા થાય છે, અને હસ્તી આદિના બળોમાં સંયમ કરવાથી હસ્તી આદિના બળો થાય છે. Il૭ll અપરાન્તથી. અર્થાત્ અપર કરણ શરીર, તેનો અંત=વિયોગ, તેની બુદ્ધિ=નિશ્ચય, થાય છે તે અપરાંત બુદ્ધિ છે. ટીકા : संयमादिति-कर्मभेदाः सोपक्रमनिरुपक्रमादयः, तत्र यत्फलजननाय सहोपक्रमेण कार्यकारणाभिमुख्येन वर्तते, यथोष्णप्रदेशे प्रसारितमार्द्र वस्त्रं Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭ ૨૭ शीघ्रमेव शुष्यति, निरुपक्रमं च विपरीतं, यथा तदेवाट्टै वासः पिण्डीकृतमनुष्णे देशे चिरेण शोषमेतीति, एवमन्येऽपि, तेषां संयमादिदं शीघ्रविपाकमिदं च मन्दविपाकमित्याद्यवधानदाय॑जनितात्, अरिष्टेभ्य आध्यात्मिकाधिभौतिकाधिदैविकभेदभित्रेभ्यः कर्णपिधानकालीनकोष्ट्यवायुघोषाश्रवणाकस्मिकविकृतपुरुषाशक्यदर्शन(आकस्मिकविकृतपुरुषदर्शन)स्वर्गादिपदार्थदर्शनलक्षणेभ्यो(अशक्यस्वर्गादिपदार्थलक्षणभ्यो)ऽपरान्तस्य करणशरीरवियोगस्य, धीनियतदेशकालतया निश्चयः, सामान्यतः संशयाविलतद्धियोऽरिष्टेभ्यो(अरिष्टेभ्यो वा)ऽयोगिनामपि संभवादिति ध्येयं, तदुक्तं - “सोपक्रमं निरुपक्रम च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा" [३-२२] इति । मैत्र्यादिषु मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्येषु संयमादेषां मैत्र्यादीनां बलानि भवन्ति, मैत्र्यादयस्तथा प्रकर्ष गच्छन्ति यथा सर्वस्य मित्रत्वादिकं प्रतिपद्यते योगीत्यर्थः, तदुक्तं - “मैत्र्यादिषु बलानि” [३-२३] । बलेषु च हस्त्यादिसंबन्धिषु संयमाद्धस्त्यादीनां बलान्याविर्भवन्ति सर्वसामर्थ्ययुक्तत्वात् नियतबलसंयमेन नियतबलप्रादुर्भावात्। एवं विषयवत्या ज्योतिष्मत्याश्च प्रवृत्तेः सात्त्विकप्रकाशप्रसरस्य विषयेषु संन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थज्ञानमपि द्रष्टव्यं, सान्तःकरणेन्द्रियाणां प्रसक्तितापत्तेः, तदुक्तं - "प्रवृत्त्यालोकन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थं ज्ञानम्" [३-२५] इति ।।७।। टीमार्थ : कर्मभेदाः ..... अन्येऽपि, ना हो सो५ गते २५मा छे. તેમાં=સોપક્રમ, તિરુપક્રમાદિ કર્મના ભેદોમાં, જે=જે કર્મ, ફળજતન માટે ઉપક્રમથી સહિત કાર્યકારણના અભિમુખપણાથી વર્તે છે અર્થાત્ સ્વકાર્યની સમાપ્તિરૂપ કાર્ય કરવાનું અભિમુખપણાથી વર્તે છે, તે સોપક્રમ કર્મ છે. જે પ્રમાણે – ઉષ્ણપ્રદેશમાં પ્રસારિત એવું ભીનું વસ્ત્ર શીધ્ર જ સુકાય છે; અને તિરુપક્રમ કર્મ વિપરીત છે ઉપક્રમ વગર કાર્ય કરવાનું અભિમુખપણાથી ફળ જતન માટે વર્તે છે. જે પ્રમાણે તે જ ભીનું વસ્ત્ર પિંડીકૃત કરાયેલું અનુષ્ણદેશમાં લાંબા ટાઈમે સુકાય છે. इति' श६ सोप स न स्व३५नी समाप्तिसूय छे. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭ એ રીતે અન્ય પણ જે રીતે કર્મના સોપક્રમ અને નિરુપક્રમ ભેદો કહ્યા, રીતે અવ્ય પણ નિધાસ્વભાવ, અનિધાસ્વભાવ, નિકાચના સ્વભાવ, અતિકાચતા સ્વભાવ આદિ અન્ય પણ, કર્મભેદો સ્વપ્રક્રિયા પ્રમાણે જાણવા; (કેમ કે પાતંજલ મતની ક્રિયા પ્રમાણે સોપક્રમ અને નિરુપક્રમ બે જ કર્મના ભેદો છે, અન્ય ભેદો નથી.) તેષાં ..... નિ ., તેઓમાં કર્મના ભેદોમાં, સંયમ કરવાથી=આ શીધ્ર વિપાકવાળું છે, આ મંદ વિપાકવાળું છે, એ પ્રકારના અવધાનની દઢતાથી જનિત એવો સંયમ કરવાથી, અપરાંત ધી–નિયત દેશકાલપણાનો નિશ્ચય, થાય છે, એમ સંબંધ છે. અથવા અરિષ્ટોથી-કર્ણપિધાતકાલીન કોષ્ઠવાયુના ઘોષનું અશ્રવણ, આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન અને અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થના દર્શન સ્વરૂપ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિકતા ભેદથી ભિન્ન એવા અરિષ્ટોથી, અપરાંતની=કરણ શરીરના વિયોગની અર્થાત્ સાધનાને અનુકૂળ એવું જે યોગીનું કરણ શરીર તેના વિયોગની, બુદ્ધિ=નિયત દેશકાળપણાથી નિશ્ચય, થાય છે. જ પ્રસ્તુત શ્લોકની ટીકામાં કાસ્પિવિવૃતપુરુષાશાયર્શન પાઠ છે, ત્યાં પાતંજલ યોગસૂત્ર મુજબ કાસ્મિવિકૃતપુરુષવર્ણન પાઠ સંગત જણાય છે, અને તે મુજબ અર્થ કરેલ છે. વળી વિપાર્થવર્ણનનૈક્ષો જ્યાં પાઠ છે, ત્યાં સશસ્વરિપાર્થનક્ષપ્યો પાઠ સંગત છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે. જ પાતંજલસૂત્ર-૩/૨પ હસ્તલિખિત પ્રત પ્રમાણે સુધારેલ છે અને મૂળગ્રંથમાં પાઠ અશુદ્ધ છે. અહીં પ્રશ્ન થાય કે અરિષ્ટોથી તો સંયમ નહિ કરનાર યોગીઓને પણ મૃત્યુનું જ્ઞાન થાય છે, તેથી સંયમ નહિ કરનાર અયોગીઓ કરતાં સંયમ કરનાર યોગીઓને અરિષ્ટોથી મૃત્યુના જ્ઞાનનો શું ભેદ છે ? તે બતાવવા અર્થે હેતુ કહે છે – સામાન્યતઃ ધ્યેય, અરિષ્ટોથી અયોગીઓને પણ સામાન્યથી સંશયથી આવિલ એવી=સંશયથી યુક્ત એવી, બુદ્ધિનો સંભવ છે, એ પ્રમાણે જાણવું. તલુવતમ્ - તે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તે, પાતંજલ યોગસૂત્ર-૩/૨૨માં કહેવાયું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ચોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭ “સોપશમં.... અરિષ્ટો વાગે રૂતિ ! “સોપક્રમ અને નિરુપક્રમ કર્મ છે. તેમાં=સોપક્રમ અને નિરુપક્રમ કર્મમાં, સંયમ કરવાથી અપરાંત જ્ઞાન થાય છે=શરીરના વિયોગનું જ્ઞાન થાય છે, અથવા અરિષ્ટોથી અપરાંત જ્ઞાન થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. શ્લોકના તૃતીય પાદનો અર્થ કરે છે – મેરિષ..યોજીત્યર્થ, મૈત્રાદિમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થમાં સંયમ કરવાથી એમના મૈત્રાદિના, બળો થાય છે-મેટ્યાદિ તે પ્રકારના પ્રકર્ષને પામે છે, જે પ્રકારે યોગી સર્વના મિત્રપણાદિને પ્રાપ્ત કરે છે, એ પ્રકારનો અર્થ છે અર્થાત્ મૈત્રાદિના બળો થાય છે, એનો આ પ્રકારનો અર્થ છે. તદુવતમ્ - તે શ્લોકના તૃતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૩માં કહેવાયું છે. મેચ્યવનુ વર્તાન” “મૈત્રાદિમાં જે સંયમ કરાયેલો છે, તેના બળો થાય છે=મૈત્ર્યાદિ સંબંધિ બળો થાય છે અર્થાત્ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા તે પ્રકારે આ ચાર ભાવો પ્રકર્ષને પામે છે, જે પકારે સર્વનું મિત્રતાદિપણું આ=યોગી પ્રાપ્ત કરે છે.” શ્લોકના ચતુર્થપાદનો અર્થ સ્પષ્ટ કરે છે – વનેy ..... પાવાન્ ! અને હાથી આદિ સંબંધિ બળોમાં સંયમ કરવાથી હાથી આદિનાં બળો આવિર્ભાવ પામે છે, કેમ કે સર્વસામર્થ્યયુક્તપણું હોવાને કારણે=સંયમમાં બધા પ્રકારના સામર્થ્યને પ્રગટ કરવાની શક્તિથી યુક્તપણું હોવાને કારણે, નિયત બળના સંયમ વડે=હાથી આદિના શરીરવિષયક નિયત બળના સંયમ વડે, હાથી આદિ જે વિષયક સંયમ કર્યું હોય તેના જેવા નિયત બળનો પ્રાદુર્ભાવ થાય છે. પર્વ ... પ્રવિરતાપ, આ રીતે સોપક્રમ, નિરુપક્રમાદિ કર્મોમાં સંયમ કરવાથી અપરાંત બુદ્ધિ થાય છે, અને મૈત્રાદિ બળોમાં કે હાથી આદિના બળોમાં સંયમ કરવાથી તે તે બળોની પ્રાપ્તિ થાય છે એ રીતે, વિષયવાળી પ્રવૃત્તિના જે જે ઇન્દ્રિયોથી જે જે વિષયોનું જ્ઞાન થાય છે તે તે ઇંદ્રિયો ઉપર ચિત્તને સ્થાપન કરવારૂપ વિષયવાળી પ્રવૃત્તિના, અને જ્યોતિષવાળી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૭ અર્થાત્ પ્રકાશવાળી પ્રવૃતિના જીવનો રાગાદિથી અનાકુળ એવો સાત્વિક પ્રકાશ તેના ઉપર ચિત્તને સ્થાપન કરવારૂપ જ્યોતિષવાળી પ્રવૃત્તિના, સાત્વિક પ્રકાશના પ્રસરનો વિષયોમાં સંન્યાસ કરવાથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન પણ જાણવું અર્થાત્ સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન પણ થાય છે, એ પ્રમાણે જાણવું કેમ કે અંતઃકરણ સહિત ઇન્દ્રિયોની પ્રશક્તિપણાની=પ્રકૃષ્ટ શક્તિપણાની, પ્રાપ્તિ છે. તલુવતમ્ - તે=પર્વ થી દ્રષ્ટવ્ય સુધી કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૨૫માં કહેવાયું છે. “પ્રવૃન્યા ...... જ્ઞાનમ્” તિ “પ્રવૃત્તિના આલોકના વ્યાસથી=વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિના સાત્વિક પ્રકાશના પ્રસરરૂપ જે આલોક=પ્રકાશ, તે આલોકમાં વ્યાસ કરવાથી અર્થાત્ વિષયોમાં વ્યાસ કરવાથી, સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. શા. * સોપનિરુપમ: - અહીં “માથિી સ્વપ્રક્રિયા પ્રમાણે નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ કર્મભેદોનું ગ્રહણ કરવું. વગેડ - અહીં ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે કર્મના સોપક્રમ, નિરુપક્રમ ભેદો છે એ રીતે અન્ય પણ નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ સ્વપ્રક્રિયા પ્રમાણે કર્મભેદોનું ગ્રહણ કરવું. જ મરિષ્ટો - ટીકામાં છે, ત્યારપછી પાતંજલ યોગસૂત્ર પ્રમાણે 'વા' કારની સંભાવના છે. તેથી રિઝેગો વા આ પ્રમાણે પાઠ ગ્રહણ કરીને અમે અર્થ કરેલ છે. મણિના સમવત્ - અહીં ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે અરિષ્ટોથી યોગીઓને તો અપરાંતબુદ્ધિ થાય છે, પરંતુ અયોગીઓને પણ સામાન્યથી સંશયયુક્ત અપરાંત બુદ્ધિ થાય છે. મિત્રત્વવિક્રમ્ - અહીં ‘ગાદિથી પ્રમોત્વ, ગ્ય, માધ્યય્યનું ગ્રહણ કરવું. સૂક્ષ્મવ્યવદિતપ્રઝર્થજ્ઞાન - અહીં ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે સંયમ કરવાથી ચિત્તનું વૈર્ય તો થાય છે, પરંતુ સૂમ, વ્યવહિત અને વિકૃષ્ટ અર્થોનું જ્ઞાન પણ થાય છે. શ્લોકના પ્રથમ પાદમાં રહેલ “સંયમ ની અનુવૃત્તિ શ્લોકના તૃતીય અને ચતુર્થ પાદમાં પણ લેવી, અને તૃતીય પાદમાં રહેલ ‘વજ્ઞાનની અનુવૃત્તિ ચતુર્થ પાદમાં પણ Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭ ૩૧ લેવી અર્થાતુ નૈષિ સંયમત્ Hi=મૅચારીનાં વર્નાનિ ભક્તિ એમ અન્વય છે, અને વર્તે ૨ ઇસ્યવિસંવસ્પિષ સંયમદ્િ દક્ષ્યાવીનાં વર્નાન વિન્તિ એમ અન્વય છે. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો : પતંજલિઋષિએ કહેલાં બે પ્રકારનાં યોગનાં માહાભ્યો શ્લોક-પમાં બતાવ્યાં. ત્યારપછી પતંજલિઋષિએ કહેલાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો શ્લોક-કમાં બતાવ્યાં. હવે પતંજલિઋષિએ કહેલાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – (૬) કર્મભેદવિષયક સંયમ કરવાથી અપરાંત બુદ્ધિ અથવા અરિષ્ટોથી અપરાંત બુદ્ધિઃકર્મના બે ભેદો છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. (૧) સોપક્રમ કર્મ - ઉપક્રમથી સહિત કાર્ય કરવાને અભિમુખપણાથી ફળ ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થાય છે. જેમ ઉષ્ણપ્રદેશમાં વિસ્તાર કરાયેલું વસ્ત્ર શીધ્ર સુકાઈ જાય છે, તેમ જેનું સોપક્રમ કર્મ હોય તે ઉપક્રમ પામીને શીધ્ર પૂર્ણ થાય છે. (૨) નિરુપક્રમ કર્મ :- સોપક્રમ કર્મથી વિપરીત છે. જેમ ભીનું વસ્ત્ર પિંડીકૃત કરાયેલું અનુષ્ણ દેશમાં મૂકવામાં આવે તો લાંબા કાળ સુકાય છે, તેમ જે કર્મ જેટલી સ્થિતિવાળું બંધાયેલું હોય તે કર્મ તેટલું ક્રમસર ઉદયમાં આવીને ભોગવાય, તે નિરુપક્રમ કર્મ જાણવું. એ રીતે અન્ય પણ કર્મના ભેદો જાણવા=નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ કર્મોના ભેદો જાણવા. કર્મોના સોપક્રમ અને નિરુપક્રમાદિ ભેદોનું યથાર્થ જ્ઞાન કરીને તે ભેદોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી આ કર્મ શીધ્ર વિપાકવાળું છે અને આ કર્મ મંદવિપાકવાળું છે ઇત્યાદિ ઉપયોગની દૃઢતાથી જનિત એવો Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૭ સંયમ કરવાથી, અપરાંતનું જ્ઞાન થાય છે=યોગીને પોતાના શરીરનો વિયોગ નિયત દેશમાં અને નિયત કાળમાં થશે, તેવો નિર્ણય થાય છે. વળી અરિષ્ટોથી પણ યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. તે અરિષ્ટો ત્રણ પ્રકારનાં છે : (૧) આધ્યાત્મિક, (૨) આધિભૌતિક અને (૩) આધિદૈવિક. (૧) આધ્યાત્મિક અરિષ્ટ - કર્ણનું પિધાન કરવાથી અર્થાત્ કર્ણને ઢાંકવાથી કોક્ય વાયુના ઘોષનું જે અશ્રવણ થાય તે આધ્યાત્મિક અરિષ્ટ છે, અને તેનાથી યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. સામાન્યથી કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કાનમાં કોક્ય વાયુના ઘોષનું શ્રવણ થાય છે, પરંતુ જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે તે રીતે કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કોક્ય વાયુના ઘોષનું શ્રવણ થતું નથી. તેથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. (૨) આધિભૌતિક અરિષ્ટ :- આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન થાય તે આધિભૌતિક અરિષ્ટ છે, અને તેનાથી યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. સામાન્યથી સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તે આકારવાળા દેખાય, પરંતુ ક્યારેક અકસ્માત સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તેનાથી વિકૃત આકારવાળા દેખાય, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. (૩) આધિદૈવિક અરિષ્ટ :- અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થનું દર્શન થાય તે આધિદૈવિક અરિષ્ટ છે, અને તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. સામાન્યથી સ્વર્ગાદિ પદાર્થનું દર્શન કોઈને થતું નથી, તેથી સ્વર્ગ કે નરક આદિનું દર્શન અશક્ય છે; આમ છતાં અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થોનું દર્શન થાય છે, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. અહીં પ્રશ્ન થાય કે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરનાર યોગીને અરિષ્ટો દ્વારા જે અપરાંત બુદ્ધિ થાય છે=મૃત્યુનું જ્ઞાન થાય છે, તેમ જે યોગી નથી, તેઓને પણ ત્રણ પ્રકારના અરિષ્ટોથી મૃત્યુનું જ્ઞાન થાય છે. તે બે વચ્ચેનો ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૩ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭ યોગીઓને જે અપરાંત બુદ્ધિ થાય છે, તે નિયત દેશ અને નિયત કાળમાં મારું મૃત્યુ થશે, તેવા નિર્ણયરૂપ હોય છે, અને અયોગીઓને આધ્યાત્મિક આદિ અરિષ્ટોના દર્શનથી સંશયયુક્ત એવા મૃત્યુની સામાન્યથી બુદ્ધિ થાય છે અર્થાત્ નજીકમાં મારું મૃત્યુ છે, તેવી સંભાવના માત્ર જણાય છે, પરંતુ સંયમ કરનાર યોગીની જેમ આ દેશમાં અને આ કાળમાં મારું મૃત્યુ થશે, તેવો નિર્ણય થતો નથી. (૭) મૈચાદિમાં સંયમ કરવાથી મૈચાદિનાં બળોની પ્રાપ્તિ મૈથ્યાદિનો પ્રફર્ષ : કોઈ યોગી મૈત્રાદિ ચાર ભાવનાઓના સ્વરૂપનો યથાર્થ બોધ કરે અને ત્યારપછી તે ભાવનાઓના સ્વરૂપમાં સંયમ કરે તો તે મૈત્રાદિ ચારે ભાવો તે યોગીમાં પ્રકર્ષવાળા થાય છે. તેથી તે યોગી સર્વ જીવો પ્રત્યે મિત્રપણાદિની ભાવનાઓથી ભાવિત બને છે. (૮) હસ્તિ આદિનાં બળોમાં સંયમ કરવાથી હસ્તિ આદિનાં બળોની પ્રાપ્તિ : હાથી આદિનાં બળોમાં સંયમ કરે તો હાથી આદિ સદશ બળ તે યોગીમાં પ્રગટ થાય છે; કેમ કે સંયમમાં એવું અદ્ભુત સામર્થ્ય છે કે જેથી નિયત બળવાળા એવા હાથી આદિમાં સંયમ કરવામાં આવે તો હાથી આદિના બળ સમાન બળ પ્રગટ થાય છે. પ્રસ્તુત શ્લોકમાં કહેલ યોગનાં ત્રણ માહાભ્યો બતાવ્યા પછી પાતંજલયોગસૂત્ર૩૨પમાં બતાવેલ યોગના અન્ય માહાભ્યને ટીકામાં સ્પષ્ટ કરે છે – (૯) વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન - જેમ કર્યાદિમાં સંયમ કરવાથી તે તે પ્રકારની શક્તિઓ પ્રગટે છે, તેમ વિષયવતી અને જ્યોતિષ્મતી અર્થાત્ વિષયવાળી અને પ્રકાશવાળી પ્રવૃત્તિનો જે સાત્ત્વિક પ્રકાશનો પ્રસર છે, તે પ્રસરના વિષયોમાં સંયમ કરવામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન પણ થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૭/૮ આશય છે કે જે જે ઇન્દ્રિયોથી જે જે વિષયોનો બોધ થાય છે, તે તે ઇન્દ્રિયો ઉપર સંયમ કરવામાં આવે તો તે વિષયવાળી પ્રવૃત્તિનો જે સાત્ત્વિક પ્રકાશ છે, તે સાત્ત્વિક પ્રકાશ પ્રગટે છે, અને પ્રગટ થયેલા એવા તે પ્રકાશને વિષયોમાં જાણવા માટે વ્યાવૃત ક૨વામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય છે=અર્થાત્ સુક્ષ્મ=પરમાણુ આદિનું, વ્યવહિત=ભૂમિઅંતર્ગત નિધાન આદિનું, અને વિપ્રકૃષ્ટ=મેરુના અપરભાગવર્તી રસાયનાદિનું, જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૩૪ વળી વિશોકા એવી જ્યોતિષ્મતી પ્રવૃત્તિ=સુખમય સત્ત્વના અભ્યાસના વશથી વિગત છે શોક=રાગનો પરિણામ જેમાં એવી ચિત્તની સ્થિતિનું કારણ એવી જે પ્રવૃત્તિ તે વિશોકા પ્રવૃત્તિ છે, અને તે વિશોકા પ્રવૃત્તિમાં સંયમ ક૨વાથી સાત્વિક પ્રકાશનો પ્રસ૨ થાય છે, અને સાત્ત્વિક પ્રકાશનો વિષયોમાં સંયમ કરવામાં આવે તો અર્થાત્ તે સાત્ત્વિક પ્રકાશને વિષયોમાં જાણવા માટે વ્યાપારવાળું ક૨વામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય છે. અહીં પ્રશ્ન થાય કે વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન કેમ થાય છે ? તેથી કહે છે. ઇંદ્રિયો ઉપર કે મન ઉપર સંયમ ક૨વામાં આવે ત્યારે અંતઃકરણથી યુક્ત એવી તે તે ઇંદ્રિયોમાં પ્રકૃષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી સૂક્ષ્મ પદાર્થોનો બોધ કરવા માટે કે વ્યવહિત પદાર્થોનો બોધ ક૨વા માટે કે અત્યંત દૂર રહેલા પદાર્થોનો બોધ કરવા માટે તે તે ઇંદ્રિયો સમર્થ બને છે. IIII અવતરણિકા : પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ચાર માહાત્મ્યો ગંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે શ્લોક ઃ www सूर्ये च भुवनज्ञानं ताराव्यूहे गतिर्विधौ । ध्रुवे च तद्गतेर्नाभिचक्रे व्यूहस्य वर्ष्मणः ||८ ॥ ટાા Page #62 -------------------------------------------------------------------------- ________________ રૂપ યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૮ અન્વયાર્થ - જૂર્વે ર (સંયતિ) ભુવનસાનઅને સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે વિથ (સંયમ) તારા ભૂદે તિઃ=વિધુમાં ચંદ્રમાં, સંયમ કરવાથી તારાબૃહવિષયક ગતિ=જ્ઞાન, થાય છે. ધ્રુવે ૨ (સંયતિ) તક્તિ =અને ધ્રુવમાંaધ્રુવ તારામાં સંયમ કરવાથી તેની ગતિનું તારાઓના ગમતનું, જ્ઞાન થાય છે. નામ (સંયમત) વર્ણન: ચૂદસ્થતિ =નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરના બૃહની ગતિ જ્ઞાન, થાય છે. liટા શ્લોકાર્ચ - સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૃહવિષયક જ્ઞાન થાય છે. ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓના ગમનનું જ્ઞાન થાય છે. નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરના બૃહનું જ્ઞાન થાય છે. દા. આ શ્લોકના પ્રથમ પાદમાં શ્લોક-૭માંથી “સંયમ ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. શ્લોકના દ્વિતીય પાદમાં પણ શ્લોક-૭માંથી “સંયમની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. શ્લોકના તૃતીયપાદમાં પણ શ્લોક-૭માંથી “સંયમની, અને પ્રસ્તુત શ્લોકના દ્વિતીય પાદમાંથી તિઃ'ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. શ્લોકના ચતુર્થ પાદમાં પણ શ્લોક-૭માંથી ‘સંઘમ'ની, અને પ્રસ્તુત શ્લોકના દ્વિતીય પાદમાંથી “તિઃ'ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. ટકા - - सूर्ये चेति-सूर्ये च प्रकाशमये संयमाद् भुवनानां सप्तानां लोकानां, ज्ञानं भवति, तदुक्तं - "भुवनज्ञानं सूर्ये संयमात्" [३-२६] । ताराव्यूहे ज्योतिषां विशिष्टसंनिवेशे संयमाद् विधौ-चन्द्रे, (विधौ-चन्द्रे, संयमात् ताराव्युहे-ज्योतिषां विशिष्टसंनिवेशे,) गतिर्ज्ञानं भवति, सूर्याहततेजस्कतया ताराणां सूर्यसंयमात् तद् ज्ञानं न शक्नोति भवितुमिति पृथगयमुपायोऽभिहितः, तदुक्तं - “चन्द्रे ताराव्यूहज्ञानं” [३-२७] । ध्रुवे च निश्चले ज्योतिषां प्रधाने संयमात् तासां ताराणां गतेर्नियतदेशकालगमनक्रियाया गतिर्भवति, इयं तारा इयता कालेन Page #63 -------------------------------------------------------------------------- ________________ 39 યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૮ અનું રાશિમિમાં વા ક્ષેત્રે વાસ્વીતિ, તવુò - “વે તઽતિજ્ઞાન” [રૂ-૨૮] I नाभिचक्रे शरीरमध्यवर्तिनि समग्राङ्गसन्निवेशमूलभूते संयमाद्वर्ष्मणः = कायस्य व्यूहस्य रसमलनाडयादीनां स्थानस्य गतिर्भवतिस तदुक्तं "नाभिचक्रे જાયવ્યૂહજ્ઞાન" [૩-૨૧] ।।૮।। ટીકાર્ય - सूर्ये च ભવનોનું=સાત લોકોનું, જ્ઞાન થાય છે. ..... तदुक्तम् તે=શ્લોકના પ્રથમ પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર૩/૨૬માં કહેવાયું છે. “મુવનજ્ઞાન સંયમાત્” । સૂર્યમાં સંયમ કરવાથી ભુવનોનું જ્ઞાન થાય છે.” ..... ..... મવૃત્તિ, અને પ્રકાશમય એવા સૂર્યમાં સંયમ કરવાથી विधौ મતિ, વિધુમાં=ચંદ્રમાં, સંયમ કરવાથી તારાવ્યૂહવિષયક= જ્યોતિષના વિશિષ્ટ સંનિવેશવિષયક=જ્યોતિષના જે તારાઓ છે, તેઓની કઈ રીતે રચનાવિશેષ છે તે વિષયક, ગતિજ્ઞાન, થાય છે. - * મુદ્રિત પ્રતમાં ‘તારાબૂદે=ન્યોતિષાં વિશિષ્ટસંનિવેશે, સંયમાત્ વિદ્યો=ચન્દ્ર, તિર્રાનું મતિ' । આ પ્રમાણે પાઠ છે ત્યાં ‘વિશ્વન્દ્ર, સંયમાન્ તારાબૂદે જ્યોતિષાં વિશિષ્ટનિવિશે, ગતિનું મતિ’ આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર પ્રમાણે પાઠ સંગત જણાય છે, તેથી તે મુજબ પાઠ ગ્રહણ કરીને અમે અર્થ કરેલ છે. ચંદ્રમાં સંયમ કરવાથી તારાવ્યૂહવિષયક જ્ઞાન થાય છે, એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે સૂર્યમાં સંયમ કરવાથી તારાવ્યૂહવિષયક જ્ઞાન કેમ થતું નથી ? તેથી કહે છે - પૂર્વાદત ..... અમિહિત:, તારાઓનું સૂર્યથી આહત=હણાયેલું, તેજપણું હોવાને કારણે સૂર્યમાં સંયમ કરવાથી, તેનું જ્ઞાન=તારાવ્યૂહનું જ્ઞાન, થઈ શકતું નથી. એથી પૃથક્ આ ઉપાય=તારાવ્યૂહના જ્ઞાનનો સૂર્યમાં સંયમ કરવા કરતા ચંદ્રમાં સંયમ કરવારૂપ પૃથક્ આ ઉપાય, કહેવાયો છે. તવુંવતમ્ - તે=શ્ર્લોકનાં દ્વિતીય પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર૩/૨૭માં કહેવાયું છે weddi Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૭ યોગમાહાભ્યદ્વાબિંશિકા/શ્લોક-૮ “વન્દ્ર ... જ્ઞાનમ્” | ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન થાય છે. - આ પાતંજલ યોગસૂત્ર-૩/૨૭માં ૩૨૬માંથી સંયમપત્ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. ધ્રુવે ... યાસ્થત તિ, અને ધ્રુવમાં જ્યોતિષના પ્રધાન એવા નિશ્ચલમાં અર્થાત્ ધ્રુવતારામાં, સંયમ કરવાથી તેની ગતિeતારાઓની નિયત દેશકાલગમતરૂપ ક્રિયાની ગતિ જ્ઞાન, થાય છે અર્થાત્ આ તારો આટલા કાળથી આ રાશિને અને આ ક્ષેત્રને પામશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. રૂતિ શબ્દ રૂä થી યાતિ સુધીના કથનની સમાપ્તિસૂચક છે. તદુઉત્તમ્ - તે શ્લોકના તૃતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૮માં કહેવાયું છે. “ધ્રુવે ... જ્ઞાનમ્” | ધ્રુવ તારામાં સંયમ કરવાથી તેઓની ગતિનું જ્ઞાન= તારાઓની ગતિનું જ્ઞાન, થાય છે. જ આ પાતંજલયોગસૂત્ર-૩/૨૮માં ૩૨૬માંથી “સંયમપત્ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. નામિર .. મતિ, નાભિચક્રમાં શરીરના મધ્યવર્તી સમગ્ર અંગના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં, સંયમ કરવાથી, શરીરના-કાયાના, બૃહની=રસ, મલ, નાડી આદિના સ્થાનકી, ગતિ-જ્ઞાન, થાય છે. તકુત્તમ્ - તે શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૯માં કહેવાયું છે – “નામ ..... નમ્” || નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યુહનું જ્ઞાન થાય છે. ૧૮. આ પાતંજલયોગસૂત્ર-૩/૨૯માં ૩/રકમાંથી ‘સંચમા ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો - પતંજલિઋષિએ કહેલાં શ્લોક-૭ અને શ્લોક-૭ની ટીકા સુધીમાં યોગનાં નવ માહાભ્ય બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ચાર પ્રકારનાં યોગનાં માહાભ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે – Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૮/૯ (૧૦) સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન - સૂર્ય પ્રકાશમય છે અને પ્રકાશમય એવા સૂર્યને અવલંબીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી સાત લોકોનું જ્ઞાન થાય છે અર્થાત્ પાતંજલ મત પ્રમાણે સાત લોક છે, તે સર્વનું જ્ઞાન થાય છે. (૧૧) ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૃહનું જ્ઞાન - ચંદ્રમાં સંયમ કરવાથી તારાના વિશિષ્ટ સંનિવેશનું અર્થાત્ કયા તારાઓ કયા સ્થાને આકાશમાં રહેલા છે, તે પ્રકારના તારાઓના વ્યુહનું જ્ઞાન થાય છે. (૧૨) ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન - ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે અર્થાત્ આટલા કાળથી આ તારો આ રાશિમાં રહેશે અને આ ક્ષેત્રમાં રહેશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. (૧૩) નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યુહનું જ્ઞાન – - શરીરના મધ્યભાગમાં રહેલ અને સંપૂર્ણ શરીરના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં સંયમ કરવાથી કાયાના રસ, મલ અને નાડીઓના સ્થાનનું જ્ઞાન થાય છે અર્થાત્ શરીરના કયા ભાગમાં કયા રસો છે, ક્યાં ક્યાં મળે છે અને કઈ કઈ નાડીઓ છે, તે સર્વના સ્થાનનું જ્ઞાન થાય છે. I૮ અવતરાણિકા - પાતંજલ મત પ્રમાણે પ્રસ્તુત શ્લોકમાં યોગનાં અન્ય ત્રણ માહાભ્યો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : क्षुत्तृड्व्ययः कण्ठकूपे कूर्मनाड्यामचापलम् । मूर्धज्योतिषि सिद्धानां दर्शनं च प्रकीर्तितम् ।।९।। અન્વયાર્થ : vo (સંયના) =કંઠકૂપમાં=કંઠપ્રદેશમાં, સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય થાય છે. પૂર્મનાક્ય (સંયમન) સાપનષ્કર્મવાડીમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૯ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૯ કંઠપ્રદેશથી નીચે રહેલી કૂર્મનાડીમાં, સંયમ કરવાથી અચપલતા=સ્થિરતા, થાય છે. ર=અને મૂર્ધન્યોતિષ (સંયમ)=મૂર્ધયોતિમાં સંયમ કરવાથી સિદ્ધોનું સિદ્ધ પુરુષોનું, દર્શન કહેવાયેલું છે. શ્લોકાર્ચ - કંઠપ્રદેશમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાનો વ્યય થાય છે, કૂર્મનાડીમાં સંયમ કરવાથી અચપલતા થાય છે અને મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન કહેવાયેલું છે. IIII. આ શ્લોકના પ્રથમ, દ્વિતીયપાદમાં અને શ્લોકના ઉત્તરાર્ધમાં શ્લોક-૭માંથી સંયમન્ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. ટીકા : क्षुदिति-कण्ठे गले कूप इव कूपो गर्ताकारः प्रदेशस्तत्र संयमात् क्षुत्तृषोळयो भवति, घण्टिकास्त्रोतःप्लावनात्तृप्तिसिद्धेः, तदुक्तं - “कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः" [३-३०] । कूर्मनाड्यां कण्ठेकूपस्याधस्ताद्वर्तमानायां संयमादचापलं भवति, મનઃ સ્થસિદ્ધ, તેવુ - “કૂર્મનાક્યાં યમ્” [૩-૩] તિા મૂર્ધન્યોતિર્નામ गृहाभ्यन्तरस्य मणेः प्रसरन्ती प्रभेव कुम्भिकादौ प्रदेशे(कुञ्चिताकारे प्रदेशे), हदयस्थ एव सात्त्विकः प्रकाशो ब्रह्मरन्ध्रे संपण्डितत्वं भजन्, तत्र संयमाच्च सिद्धानां दर्शनं प्रकीर्तितं, द्यावापृथिव्योरन्तरालवर्तिनो ये दिव्यपुरुषास्तानेतद्वान् पश्यति, तैश्चायं संभाष्यत(संभाषत) इति भावः, तदुक्तं - "मूर्धज्योतिषि सिद्धदर्शनम्" [૩-૩૨] પારા ટીકાર્ય : પડે ... મતિ, કંઠમાં-ગળામાં કૂપ જેવો કૂપ-ગર્તાકાર પ્રદેશ તે કંઠકૂપ, તેમાં કંઠપ્રદેશમાં સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય થાય છે. કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાનો વ્યય કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે -- દા. તૃપ્તિસદ્ધ, ઘંટિકામાંથી ઝરતા સ્ત્રોતના પ્લાનથી તૃપ્તિની સિદ્ધિ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/મ્લોક-૯ તનુાં - તે=શ્લોકના પ્રથમ પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૦માં કહેવાયું છે. ૪૦ "कण्ठकूपे નિવૃત્તિઃ” । “કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા-પિપાસાની નિવૃત્તિ થાય છે.” ***** * આ પાતંજલયોગસૂત્ર-૩/૩૦માં ૩/૨૬માંથી‘સંયમાત્'ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. कूर्मनाड्यां ..... સિદ્ધે:, કૂર્મનાડીમાં=કંઠકૂપની નીચે રહેલી કૂર્મનાડીમાં, સંયમ કરવાથી અચાપલ થાય છે; કેમ કે મનની સ્થિરતાની સિદ્ધિ છે. तदुक्तं તે=શ્લોકના દ્વિતીય પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર૩/૩૧માં કહેવાયું છે. "कूर्मनाड्यां થૈર્યમ્” કૃતિ । “સૂર્યનાડીમાં સંયમ કરવાથી સ્વૈર્ય થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. * આ પાતંજલયોગસૂત્ર-૩|૩૧માં ૩૨૬માંથી ‘સંયમની અનુવૃત્તિ ગ્રહણ કરવી. 1 મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન કહેવાયું છે, એ પ્રકારના શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરતાં મૂર્ધજ્યોતિનો અર્થ કરે છે. મૂર્ધન્યોતિઃ...... પ્રીતિતમ્, ગૃહની અંદર રહેલા મણિની કુંચિત આકારવાળા પ્રદેશમાં અર્થાત્ ઘરની દિવાલથી નિયંત્રિત પ્રદેશમાં, પ્રભાની જેમ હૃદયમાં જ રહેલો એવો સાત્ત્વિક પ્રકાશ બ્રહ્મરંધ્રમાં સંપિડિતપણાને ભજતો મૂર્ધજ્યોતિ કહેવાય, અને તેમાં=મૂર્ધજ્યોતિમાં, સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન કહેવાયું છે. * ટીકામાં લુમ્બિાવો પ્રવેશે પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્ર-૩/૩૨ની રાજમાર્તંડ ટીકા મુજબ ગ્ધિતાારે પ્રવેશે પાઠ સંગત જણાય છે. તેથી અમે તે મુજબ અર્થ કરેલ છે. સિદ્ધોના દર્શનનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે - द्यावापृथिव्योः કૃતિ ભાવઃ, સ્વર્ગ અને પૃથ્વીના અંતરાલવર્તી એવા જે દિવ્ય પુરુષો છે, તેઓને તદાન=મૂર્ધજ્યોતિમાં સંયમ કરનાર પુરુષ, જુએ છે અને તેઓની સાથે=દિવ્ય પુરુષોની સાથે આ પુરુષ=મૂર્ધજ્યોતિમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૧ યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૯ સંયમ કરનાર પુરુષ, સંભાષણ કરે છે, એ પ્રકારનો ભાવ છે. - ક ટીકામાં તૈક્યાયં સંમાથતે પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્ર-૩૩રની રાજમાર્તડ ટીકા મુજબ સંધ્યતે ના સ્થાને સંમતે પાઠ ઉચિત જણાય છે અને તે મુજબ અમે અર્થ કરેલ છે. તકુત્તે - તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૩૨માં કહેવાયું છે – “મૂર્ધન્યોતિષ ..... નમ્” || “મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે”. IIટા. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો - પતંજલિઋષિએ કહેલા શ્લોક-પમાં બે પ્રકારનાં યોગનાં માહાભ્યો બતાવ્યાં, ત્યારપછી શ્લોક-કમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાત્મો બતાવ્યાં, ત્યારપછી શ્લોક-૭માં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો બતાવ્યાં. ત્યારપછી શ્લોક૭ની ટીકામાં અન્ય એક પ્રકારનું યોગનું માહાભ્ય બતાવ્યું, ત્યારપછી શ્લોક૮માં અન્ય ચાર પ્રકારનાં યોગનાં માહાભ્ય બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે – (૧૪) કંઠકૂપમાં સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય : કંઠકૂપમાં-ગળાના ફૂપમાં કૂપના આકાર જેવો જે ખાડો છે તે પ્રદેશમાં, સંયમ કરવાથી યોગીને સુધા અને તૃષા શાંત થાય છે; કેમ કે કંઠકૂપમાં સંયમ કરવાને કારણે ઘંટિકાની નીચે રહેલ જે સ્રોત=પ્રવાહ, તેનું પ્લાવન થવાને કારણે=કંઠ ભીંજાવાને કારણે, તૃપ્તિની સિદ્ધિ થાય છે અર્થાત્ સુધા અને તૃષા શાંત થાય છે. (૧૫) કૂર્મનાડીમાં સંયમ કરવાથી મનઃસ્થર્યની સિદ્ધિઃ કંઠકૂપની નીચે વર્તતી કૂર્મનાડીમાં સંયમ કરવાથી સાધક યોગીમાં અચપળતા થાય છે; કેમ કે કૂર્મનાડીમાં સંયમ કરવાને કારણે મનના ધૈર્યની સિદ્ધિ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૯/૧૦ (૧૬) મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન - મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધ્ર છે, તે મૂર્ધ કહેવાય છે, અને તે મૂર્ધમાં=મસ્તકમાં, જ્યોતિ=પ્રકાશ, સંપિડિત થાય તે મૂર્ધજ્યોતિ કહેવાય. મસ્તકમાં પ્રકાશ કઈ રીતે સંપિડિત થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ ઘરની અંદરમાં રહેલી મણિની પ્રભા ઘરમાં પ્રસર પામે છે, અને ઘરની દીવાલોથી અવરુદ્ધ થવાને કારણે દીવાલોથી અવરુદ્ધ પ્રદેશમાં તે પ્રભા રહે છે, પરંતુ ઘરની બહાર તે પ્રભા જતી નથી; તેમ હૃદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ પ્રસર પામતો બ્રહ્મરંધ્રમાં સંપિડિતપણાને પામે છે, તે મૂર્ધજ્યોતિ કહેવાય છે; અને તે મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે. સ્વર્ગ અને " પૃથ્વીની વચ્ચે રહેલા તે દિવ્યપુરુષોને સંયમ કરનાર યોગી જુએ છે અને તેમની સાથે સંભાષણ કરે છે. આ યોગના માહાભ્યો યોગના સેવનથી પ્રાપ્ત થાય છે, તેમ પતંજલિઋષિ કહે છે. III અવતરણિકા : પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ત્રણ માહાભ્યો ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક : प्रातिभात् सर्वतः संविच्चेतसो हृदये तथा । स्वार्थे संयमतः पुंसि भिन्ने भोगात्परार्थकात् ।।१०।। અન્વયાર્થ: પ્રતિમા–પ્રતિભથી=પ્રાતિભજ્ઞાનથી સર્વતઃ સંવિસર્વ ઠેકાણે સંવિદ્ (થાય છે) તથા=અને હૃદયમાં (સંયમ–સંયમ કરવાથી) જેતસ =ચિતની (વિજ્ઞાન થાય છે.) પરાર્થાત્ મોળા–પરાર્થક ભોગથી મિશ્ન ભિન્ન એવા સ્વાર્થે સ્વાર્થમાં સંયમતા=સંયમથી પુસિ=પુરુષવિષયક (વિજ્ઞાન થાય છે). I૧૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ श्लोजार्थ : પ્રાતિભથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે અને હૃદયમાં સંયમ કરવાથી ચિત્તની સંવિદ થાય છે. પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમથી पुरुषविषय ज्ञान थाय छे. ।।१०।। * सोना द्वितीय पाहमा शो-मांथी 'संयमात'नी अनपत्ति अहए। ७२ छ तथा प्रस्तुत सोना प्रथम पामांथा 'संवित्'नी अनुवृत्ति अहए। ४२८ . 5ना उत्तरार्धमा 25 प्रथम पामाथी संवित्'नी अनुवृत्ति पडए। ७२० छ. टीs:__ प्रातिभादिति-निमित्तानपेक्षं मनोमात्रजन्यं अविसंवादकं झगित्युत्पद्यमानं ज्ञानं प्रतिभा, तत्र संयमे क्रियमाणे यदुत्पद्यते ज्ञानं विवेकख्यातेः पूर्वभावि तारकमुदेष्यति, सवितरीव पूर्वप्रभा, ततः सर्वतः संविद् भवति, संयमान्तरानपेक्षः सर्वं जानातीत्यर्थः, “प्रातिभाद्वा सर्वम्” [३-३३] इत्युक्तेः। तथा हृदये शरीरप्रदेशविशेषेऽधोमुखस्वल्पपुण्डरीकाकारे संयमात् चेतसः संवित्-स्वपरचित्तगतवासनारागादिज्ञानं भवति, तदुक्तं - "हृदये चित्तसंवित्" [३-३४]। परार्थकात् सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकाद् भोगात् सत्त्वपुरुषाभेदाध्यवसायलक्षणात् सत्त्वस्यैव सुखदुःखकर्तृत्वाभिमानाद् भिन्ने स्वार्थे स्वरूपमात्रालम्बने परित्यक्ताहङ्कारे सत्त्वे चिच्छायासक्रान्तौ संयमतः] पुंसि संविद् भवति, एवंभूतं स्वालम्बनज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति, न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वापत्तेः, ज्ञातृज्ञेययोश्चात्यन्तविरोधादिति भावः, तदुक्तं - “सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषो (प्रत्ययाविशेषाद्) भोगः परार्थः स्वार्थसंयमात् (परार्थान्यस्वार्थसंयमात्) पुरुषज्ञानम्" [३-३५] इति ।।१०।। टीार्थ : निमित्तानपेक्षं ..... इत्युक्तेः । निमित्तनी अपेक्षा गर, मनोमात्र४व्य, અવિસંવાદક, શીધ્ર ઉત્પન્ન થતું જ્ઞાન પ્રતિભા છે. તેમાં=પ્રતિભામાં, સંયમ કરાયે છતે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ઉદય પામતા સૂર્યની પૂર્વપ્રભા જેવું વિવેકખ્યાતિથી પૂર્વભાવી એવું તારક જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેનાથી તે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪ યોગમાહાભ્યદ્વાઝિશિકા/શ્લોક-૧૦ તારકજ્ઞાનથી, સર્વત =સર્વ ઠેકાણે, સંવિજ્ઞાન, થાય છે અર્થાત્ સંયમાંતર અનપેક્ષ=અન્ય સંયમથી નિરપેક્ષ સર્વ જાણે છે; કેમ કે “પ્રતિભથી સર્વ જાણે છે” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૩/૩૩નું વચન છે. તથા .... મતિ અને હૃદયમાં=શરીરના પ્રદેશવિશેષરૂપ નીચા મુખવાળા સ્વલ્પ પુંડરીક આકારવાળા એવા હદયમાં, સંયમ કરવાથી ચિત્તની સંપિત્=સ્વચિતગત વાસના અને પરિચિત્તગત રાગાદિનું જ્ઞાન થાય છે. તહુવતમ્ - તે શ્લોકના દ્વિતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૩૪માં કહેવાયું છે – “ વિનંવિ” | હદયમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત્ થાય છે. પાતંજલયોગસૂત્ર-૩/૩૪માં ૩/રકમાંથી ‘સંયમ'ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. પરર્થાત્ ભવતિ, પરાર્થક એવા ભોગથી=સત્ત્વના સ્વાર્થ નિરપેક્ષથી સ્વભિન્ન એવા પુરુષઅર્થક ભોગથી=સત્ત્વપુરુષ અભેદ અધ્યવસાય સ્વરૂપ સત્ત્વના જ સુખ-દુઃખના કર્તુત્વઅભિમાનરૂપ ભોગથી, ભિન્ન એવા સ્વાર્થમાંગ સ્વરૂપમાત્ર આલંબનવાળા પરિત્યક્ત અહંકારવાળા એવા સત્વમાં ચિત્ છાયાની સંક્રાંતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્દ થાય છે. કવિછાયાન્તો પછી ટીકામાં મૂળશ્લોક મુજબ સંયમત: પાઠ હોવો જોઈએ. સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ થાય છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે -- વંભૂત . યત્વીપ, સત્વનિષ્ઠ=બુદ્ધિનિષ્ઠ, આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું પુરુષના આલંબનવાળું જ્ઞાન, પુરુષ જાણે છે. વળી જ્ઞાતા એવો પુરુષ જ્ઞાનના વિષયભાવને પામતો નથી; કેમ કે યત્વની આપત્તિ છે=જો પુરુષ જ્ઞાનના વિષયભાવને પામે તો પુરુષને શેયપણાની પ્રાપ્તિ થાય. અહીં પ્રશ્ન થાય કે પુરુષને શેય સ્વીકારીએ તો શું વાંધો છે? તેથી કહે છે - Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ ૪૫ ज्ञातृज्ञेययोः કૃત્તિ માવઃ, જ્ઞાતા અને જ્ઞેયનો અત્યંત વિરોધ હોવાથી ' જ્ઞાતા એવા પુરુષને જ્ઞેય સ્વીકારી શકાય નહિ, એ પ્રકારે ભાવ છે. ..... તવુક્તમ્ - તે=શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૫માં કહેવાયું છે – “સત્ત્વપુરુષયોઃ પુરુષજ્ઞાન” કૃતિ।। અત્યંત અસંકીર્ણ એવા સત્ત્વ અને પુરુષના=બુદ્ધિ અને આત્માના, પ્રત્યયનો અવિશેષથી=પ્રતીતિના અભેદથી, ભોગ છે. પરાર્થથી અન્ય સ્વાર્થમાં=ભોગરૂપ પરાર્થથી અન્ય એવા સ્વાર્થમાં=આત્માના સ્વરૂપમાત્ર આલંબનવાળા પરિત્યક્ત અહંકારવાળા એવા સત્ત્વમાં ચિાયાની સંક્રાંતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે.” ***** રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૦।। * અહીં રાજમાર્તંડ ટીકા પ્રમાણે આ મુજબ પાતંજલસૂત્ર-૩/૩૫ છે “सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषाद् भोगः परार्थान्यस्वार्थसंयमात्पुरुषज्ञानम्” !13/3|| પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રાજમાર્તંડ સૂત્ર અને ટીકા મુજબ પ્રસ્તુત શ્લોકની ટીકાનો અર્થ કરેલ છે. ભાવાર્થ: પાતંજલ મત પ્રમાણે યોગનાં ત્રણ માહાત્મ્યો : પતંજલિઋષિએ કહેલાં શ્લોક-૯ સુધીમાં સોળ પ્રકારનાં યોગનાં માહાત્મ્યો બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાત્મ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે -- (૧૭) પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ : - પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિત્ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરવા અર્થે પ્રાતિભજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, તે બતાવવા માટે પ્રતિભાનું સ્વરૂપ બતાવે છે - નિમિત્તની અપેક્ષા વગરનું મનોમાત્રજન્ય વિસંવાદ વગરનું શીઘ્ર ઉત્પન્ન થતું જ્ઞાન પ્રતિભા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ આશય એ છે કે બાહ્ય ઉપદેશ આદિ નિમિત્તથી કે કોઈ વિષયના આલંબન આદિ નિમિત્તથી મન દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રતિભા નથી, પરંતુ કોઈ બાહ્ય નિમિત્ત વગર મનમાત્રથી અર્થાત્ ઇંદ્રિય આદિના આલંબન વગર મનમાત્રથી, સ્વાભાવિક શીધ્ર જ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાન વિસંવાદ વગરનું હોય તો તે જ્ઞાન આત્માની પ્રતિભા છે. આ પ્રતિભામાં સંયમ કરવામાં આવે ત્યારે પ્રાતિજજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પ્રાતિજજ્ઞાન વિવેકખ્યાતિના પૂર્વભાવિ એવું તારકજ્ઞાન કહેવાય છે. તે તારકજ્ઞાન કેવું છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે -- ઉદય પામતા સૂર્યની પૂર્વપ્રભા જેવું છે અર્થાત્ સૂર્યોદય પહેલા રાત્રિની સમાપ્તિ થવાથી જે અરુણોદય થાય છે, તેના જેવું આ પ્રાતિજજ્ઞાન છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે વિવેકખ્યાતિ એ કેવલજ્ઞાનની અવસ્થા છે, તેની પૂર્વભાવી સંસારથી આત્માને તારે એવું તારકજ્ઞાન થાય છે, જે પ્રતિભજ્ઞાનરૂપ છે, અને કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય પહેલાં થતા અરુણોદય જેવું આ પ્રાતિજજ્ઞાન છે, અને તે પ્રાતિજજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે=સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે. પ્રાતિજજ્ઞાનથી સર્વતઃ સંવિ કેવા પ્રકારની થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – સંયમાંતરની અપેક્ષા વગર=અન્ય સંયમની અપેક્ષા વગર, સર્વને જાણે છે. સંયમાંતરની અપેક્ષા વગર પ્રાતિજજ્ઞાનથી સર્વને કેમ જાણે છે ? તેમાં યુક્તિ આપે છે – પ્રતિભથી સર્વ જાણે છે, એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર-૩/૩૩નું વચન છે. સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે પ્રતિભજ્ઞાનનું સ્વરૂપ - જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે કેવલજ્ઞાનની પૂર્વે અરુણોદય જેવું પ્રાભિજ્ઞાન થાય છે, અને તે પ્રાતિજજ્ઞાન મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવરૂપ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવી છે. તેથી ચારે જ્ઞાનોમાં જે જણાય છે, તેનાથી અધિક પ્રાતિજજ્ઞાનમાં જણાય છે. આથી ચૌદપૂર્વેના જ્ઞાન કરતાં પણ અધિક પદાર્થોને પ્રાતિજજ્ઞાનથી યોગી જોઈ શકે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ ૪૭ આ પ્રાતિભજ્ઞાન મનથી થયેલું છે. દરેક જીવમાં પોતાના શુદ્ધ સ્વરૂપને જોવાની પ્રતિભા પડેલી છે, જે શુદ્ધ સ્વરૂપને જોવાની પ્રતિભા બાહ્ય નિમિત્તોની અપેક્ષા વગર મનથી થઈ શકે છે; અને આવી પ્રતિભામાં યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે પોતાનામાં રહેલી તત્ત્વને જોનારી પ્રતિભા આવિર્ભાવ પામે છે, તેને પ્રાતિભજ્ઞાન કહેવાય છે. આથી શાસ્ત્ર ભણીને પણ યોગીઓ સ્વઅનુભવથી વેદ્ય એવા શુદ્ધ આત્માને જોવાની પ્રતિભાને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરતા હોય છે, જે પ્રતિભામાં સંયમ કરવારૂપ યત્ન છે; અને જ્યારે તે યત્ન પ્રકર્ષવાળો થાય છે, ત્યારે પ્રાતિભજ્ઞાન પ્રગટે છે. (૧૮) હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિદ્ હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત થાય છે, તે અંશ સ્પષ્ટ કરે છે - શરીરના પ્રદેશવિષયમાં=છાતીના ભાગમાં, રહેલું અધોમુખ સ્વલ્પ એવા પુંડરીક આકારવાળું હૃદય છે, અને તે હૃદયમાં મનને સ્થાપીને યોગી જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, ત્યારે તે યોગીને ચિત્તની સંવિત્ થાય છે=પોતાના ચિત્તગત વાસનાનું જ્ઞાન થાય છે અને પરના ચિત્તગત રાગાદિનું જ્ઞાન થય છે. આશય એ છે કે સામાન્યથી પોતાના ચિત્તમાં નિમિત્તને પામીને વર્તતા રાગાદિ ભાવોનું જ્ઞાન કોઈપણ જીવ ઉપયોગપૂર્વક જાણવા યત્ન કરે તો પોતે જાણી શકે છે, પરંતુ પોતાના ચિત્તમાં વર્તમાનમાં જે રાગાદિ ભાવો વ્યક્તરૂપે દેખાતા નથી, આમ છતાં વાસનારૂપે પડેલા છે, તેનું જ્ઞાન સામાન્ય જીવોને થઈ શકતું નથી; પરંતુ હૃદયમાં સંયમ કરવાથી યોગીને તેવું જ્ઞાન પ્રગટે છે કે જેથી પોતાના ચિત્તમાં કયા પ્રકારના રાગાદિ ભાવોની વાસના વર્તી રહી છે, તેનો નિર્ણય થઈ શકે છે. -: વળી બીજાના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો બાહ્ય મુખના વિકાર આદિથી સામાન્ય રીતે બુદ્ધિમાન પુરુષ અનુમાનથી જાણી શકે છે, આમ છતાં પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો, મુખના વિકાર આદિ ઉપલબ્ધ ન હોય કે પોતાની તેવી પ્રજ્ઞા ન હોય તો જાણી શકાતા નથી; પરંતુ જે યોગીએ હૃદયમાં સંયમ કરેલો છે, તેના કારણે ચિત્તનું જ્ઞાન થાય છે, તે યોગીને, જેમ પોતાના Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ રાગાદિ ભાવો દરેક જીવને સ્વસંવેદનથી જણાય છે, તેમ તે યોગી પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોને પણ યથાર્થ જાણી શકે છે. આથી કોઈ અન્ય પુરુષ કોઈ રાગાદિ ભાવોમાં વર્તતો હોય, અને તેના મુખ ઉપર તે રાગાદિ ભાવોના કોઈ વિકારો ન થાય તે પ્રકારના સંવૃતભાવવાળો તે અન્ય પુરુષ હોય, તોપણ હૃદયમાં સંયમ કરવાને કારણે પ્રગટ થયેલા ચિત્તના જ્ઞાનને કારણે યોગી તે પુરુષના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોનો યથાર્થ નિર્ણય કરી શકે છે. (૧૯) (i) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ – પાતંજલયોગદર્શન પ્રમાણે ભોગ પરાર્થક છે અર્થાત્ સત્ત્વથી ભિન્ન એવા પુરુષ અર્થક બુદ્ધિ ભોગ કરે છે, તેથી સત્ત્વરૂપ બુદ્ધિના સ્વઅર્થથી નિરપેક્ષ એવા પુરુષાર્થક ભાગ છે. વળી તે ભોગ પાતંજલ યોગદર્શન પ્રમાણે સત્ત્વ અને પુરુષના અભેદ અધ્યવસાયરૂપ છે. વસ્તુતઃ સત્ત્વ=બુદ્ધિ, અને પુરુષ=આત્મા, તે બંને ભિન્ન છે. આમ છતાં બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાથી સત્ત્વ અને પુરુષનો અભેદ અધ્યવસાય બુદ્ધિને થાય છે. વસ્તુતઃ સત્ત્વને જ સુખ-દુઃખ અને કર્તુત્વનું અભિમાન થાય છે, આમ છતાં પુરુષની સાથે બુદ્ધિનો અભેદ અધ્યવસાય થવાને કારણે સુખ-દુઃખ અને કર્તુત્વના અભિમાનરૂપ ભોગ પુરુષને થાય છે તેવું જણાય છે, અને તેવા પરાર્થક ભોગથી ભિન્ન એવો સ્વાર્થ છે–પુરુષનો અર્થ છે. પુરુષનો સ્વ અર્થ શું છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – સાધક યોગી જે વખતે પોતાની ચિત્તવૃત્તિનો વિરોધ કરી રહેલ છે, તે વખતે યોગીનું ચિત્ત સ્વરૂપમાત્રના આલંબનવાળું હોય છે, અને બુદ્ધિ પરિત્યક્તઅહંકારવાળી હોય છે અર્થાત્ બાહ્ય પ્રવૃત્તિ હું કરું છું', તે પ્રકારના અહંકારના ત્યાગવાળી બુદ્ધિ હોય છે, અને તેવા બુદ્ધિરૂપ સત્ત્વમાં શુદ્ધ આત્માની ચિચ્છાયાની સંક્રાંતિ વર્તે છે, તે પરાર્થક એવા ભોગથી ભિન્ન એવો સ્વ અર્થ પુરુષનો Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૯ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અર્થ છે, અને તે પુરુષના અર્થમાં યોગી જ્યારે સંયમ કરે છે ત્યારે પુરુષવિષયક સંવિતું થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે પુરુષની સંવિતું થાય છે એમ કહેવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે, તેનો અર્થ જણાય, અને પુરુષ જ્ઞાનનો વિષય બનતો નથી, પરંતુ પુરુષ જ્ઞાતા છે. તેથી પુરુષવિષયક સંવિત્ર થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે, એમ પુરુષ જાણે છે અર્થાત્ સ્વબુદ્ધિનિષ્ઠ પુરુષના સ્વરૂપના આલંબનવાળું જ્ઞાન વર્તે છે, અને તે જ્ઞાન પરાર્થક એવા ભોગથી ભિન્ન છે, એમ પુરુષ જાણે છે, પરંતુ પુરુષ જ્ઞાતા છે, જ્ઞાનના વિષયભાવને પામતો નથી; કેમ કે પુરુષની સંવિત્ થાય છે, એમ સ્વીકારીએ તો પુરુષને જ્ઞેય સ્વીકારવાની આપત્તિ આવે, અને જે જ્ઞાતા હોય તે શેય થઈ શકે નહિ; કેમ કે જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે. તેથી પુરુષ જ્ઞાતા છે અને બુદ્ધિ ષેય છે. તેથી ય એવી બુદ્ધિને પુરુષ જાણે છે, તેમ પાતંજલમતવાળા સ્વીકારે છે. વિશેષાર્થ :સ્વદર્શન પ્રમાણે પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષની સંવિશુદ્ધ આત્માના સ્વરૂપનું જ્ઞાન - અહીં વિશેષ એ છે કે સત્ત્વ=બુદ્ધિ, અને તે બુદ્ધિ સ્વદર્શન પ્રમાણે મતિજ્ઞાનરૂપ છે, અને પાતંજલયોગદર્શનવાળા તે બુદ્ધિને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ સ્વીકારે છે, અને પુરુષના પ્રતિબિંબને કારણે ચેતન જેવી બુદ્ધિને સ્વીકારે છે, અને તે મતિજ્ઞાનરૂપ બુદ્ધિમાં પુરુષની સાથે બુદ્ધિનો અભેદ અધ્યવસાય થાય છે. સંસારી જીવોની તે બુદ્ધિ સુખ-દુઃખ અને કર્તુત્વના અભિમાનવાળી હોય છે અર્થાત્ સંસારી જીવોની બુદ્ધિ ઇષ્ટ પદાર્થમાં સુખનો અનુભવ કરે છે, અનિષ્ટ પદાર્થમાં દુઃખનો અનુભવ કરે છે, અને બાહ્ય કૃત્યોમાં કર્તુત્વનું અભિમાન કરે છે, તે ત્રણ બુદ્ધિનો ભોગ છે; અને તે બુદ્ધિનો ભોગ બુદ્ધિથી ભિન્ન એવા પુરુષ માટે છે, અને આ ભોગ બુદ્ધિથી ભિન્ન એવા પુરુષ માટે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦/૧૧ હોવાથી પરાર્થક છે; અને પરાર્થક એવા ભોગથી ભિન્ન એવો પુરુષનો સ્વ અર્થ છે, અને પુરુષનો સ્વ અર્થ એ છે કે આત્માના શુદ્ધ ભાવરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું. તેથી પોતાના સ્વરૂપમાત્રના આલંબનવાળી અને બાહ્ય પદાર્થોમાં કર્તુત્વના અભિમાનનો જેણે ત્યાગ કર્યો છે, તેવી જે બુદ્ધિ છે, તે બુદ્ધિમાં શુદ્ધ આત્માની ચિત્ છાયા સક્રાંત થાય છે, તે પુરુષનો સ્વ અર્થ છે; અને તે પુરુષના સ્વ અર્થમાં યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે પુરુષની મતિજ્ઞાનરૂપ બુદ્ધિ વિકલ્પ વગરના આત્માના શુદ્ધ સ્વરૂપમાં સંયમવાળી છે અર્થાત્ આત્માનો નિર્વિકલ્પ જે ઉપયોગ છે, તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને તે આત્માના શુદ્ધ સ્વરૂપમાં ચિત્તને સ્થાપન કરીને જે યોગી ધારણા, ધ્યાન અને સમાધિના ઉપયોગવાળા છે, તે યોગીને પુરુષની સંવિતું થાય છે અર્થાત્ શુદ્ધ આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ પ્રકારનો અર્થ કર્યા પછી, પુરુષનું જ્ઞાન થાય છે તેમ કહેવાથી પુરુષ જ્ઞય છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી પાતંજલદર્શનકાર કહે છે કે પુરુષ જ્ઞાતા છે, અને તે જ્ઞાતા એવો પુરુષ આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે, તેમ જાણે છે; પરંતુ પુરુષ શેય નથી; કેમ કે જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે, એ પ્રકારે ભાવ છે. ll૧ના નોંધ – પાતંજલ મત પ્રમાણે પુરુષ જ્ઞાતા છે, જોય નથી. જ્યારે જૈનદર્શન પ્રક્રિયા પ્રમાણે જ્ઞાનનો વિષય જેમ અન્ય પદાર્થો છે, તેમ પુરુષ પણ જ્ઞાનનો વિષય છે, તેથી પુરુષ જેમ શેયનો જ્ઞાતા છે તેમ સ્વયં શેય પણ છે. અવતરણિકા : શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે પરાર્થક એવા ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષની સંચિત્ થાય છે. હવે તે સ્વાર્થના સંયમથી અન્ય કેવાં કેવાં જ્ઞાતો થાય છે, તે બતાવતાં કહે છે – શ્લોક - समाधिविघ्ना व्युत्थाने सिद्धयः प्रातिभं ततः । શ્રાવ વેનદર્શાવાદિવષ્ય વિત્ત: પારા Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૧ ચોગમાયાભ્યહાવિંશિકા/શ્લોક-૧૧ मन्ययार्थ : ततः=तनाथीलो-१०i ४ स्वार्थसंयम नामना सन्यास राता मेवा पुरुषसंयमथी, प्रातिभं=प्रतिम श्रावणं=श्रावश्रोन्द्रियव्य शान, चमत्. वेदनादर्शास्वादवार्ता: वेनस्पशन्द्रियन्य ज्ञान ALEN= ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન આસ્વાદ=રસનેન્દ્રિયજન્ય જ્ઞાન, વાર્તા=પ્રાણેન્દ્રિયજન્ય शान (एताश्चम मा) वित्तयः सानो (भवन्ति=थाय छ, एताश्च=सने =sual) समाधिविघ्ना=समाधिमा विना छ, (च ) व्युत्थाने व्युत्थानमा सिद्धयः सिदिमा छे. ॥११॥ resiर्थ : તેનાથી બ્લોક-૧૦માં કહેલ સ્વાર્થસંયમ નામના અભ્યાસ કરાતા એવા પુરુષસંયમથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ, વાર્તા આ જ્ઞાનો થાય છે, અને આ જ્ઞાનો સમાધિમાં વિનો છે, અને વ્યુત્થાનમાં सिद्धिमो छ. ||११|| टी: समाधीति-ततः स्वार्थसंयमाह्वयात् पुरुषसंयमादभ्यस्यमानात्, प्रातिभं पूर्वोक्तं ज्ञानं, यदनुभावात् सूक्ष्मादिकमर्थं पश्यति । श्रावणं श्रोत्रेन्द्रियजं ज्ञानं, यस्मात्प्रकृष्टादिव्यं शब्दं जानाति, वेदना स्पर्शनेन्द्रियजं ज्ञानं, वेद्यतेऽनयेति कृत्वा, तान्त्रिक्या सज्ञया व्यवह्रियते, यत्प्रकर्षाद्दिव्यस्पर्शविषयं ज्ञानमुत्पद्यते । आदर्शश्चक्षुरिन्द्रियजं ज्ञानं, आ समन्ताद् दृश्यतेऽनुभूयते रूपमनेनेति कृत्वा, यत्प्रकर्षाद्दिव्यरूपज्ञानमुत्पद्यते । आस्वादो रसनेन्द्रियजं ज्ञानं, आस्वाद्यतेऽनेनेति कृत्वा, यत्प्रकर्षादिव्यरससंविदुपजायते । वार्ता गन्धसंवित्तिः, वृत्तिशब्देन तान्त्रिक्या परिभाषया घ्राणेन्द्रियमुच्यते, वर्तमाने गन्धविषये प्रवर्तत इति कृत्वा, वृत्तौ घ्राणेन्द्रिये भवा वार्ता, यत्प्रकर्षादिव्यो गन्धोऽनुभूयते, एताश्च वित्तयो ज्ञानानि भवन्ति, तदुक्तं-“ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते" [३-३६], एताश्च समाधेः प्रकर्ष गच्छतः सतो Page #79 -------------------------------------------------------------------------- ________________ પર યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૧ विघ्ना हर्षविस्मयादिकरणेन तच्छिथिलीकरणात्, व्युत्थाने-व्यवहारदशायां च समाध्युत्साहजननाद्विशिष्टफलदायकत्वाच्च सिद्धयः, यत उक्तं – “ते સમાધાવુપસ વ્યસ્થાને સિદ્ધય:” [૩-૩૭] ૨૨ ટીકાર્ય : તતઃ.... મવત્તિ, તેનાથી=શ્લોક-૧૦માં કહ્યું એ રૂપ સ્વાર્થસંયમ નામના અભ્યાસ કરાતા એવા પુરુષસંયમથી (૧) પૂર્વમાં કહેલું પ્રાભિજ્ઞાન શ્લોક૧૦માં કહેલું પ્રતિભજ્ઞાન થાય છે, જેના અનુભવથી સૂક્ષ્માદિ અર્થને યોગી જુએ છે સૂક્ષ્મ=પરમાણુ આદિ, વ્યવહિત=ભૂમિની અંદર રહેલા નિધાનાદિ, વિપ્રકૃષ્ટ મેરુના અપર પાર્શ્વવર્તી રસાયનાદિ અર્થોને યોગી જુએ છે. (૨) શ્રાવણ શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાન, પ્રકૃષ્ટ એવા જેનાથી=સ્વાર્થસંયમથી થનારા પ્રકૃષ્ટ એવા શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાનથી, દિવ્ય શબ્દને યોગી જાણે છે. (૩) વેદના=સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન. વેદનાનો અર્થ સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો ? તેથી કહે છે – આના વડે વેદના થાય છે=સ્પર્શેન્દ્રિયથી વેદના થાય છે એથી કરીને, વેદના સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન છે, એ પ્રમાણે અવય છે. તાંત્રિકી સંજ્ઞાથીપાતંજલદર્શનની શાસ્ત્રીય સંજ્ઞાથી, વ્યવહાર કરાય છે. જેના પ્રકર્ષથી સ્વાર્થસંયમને કારણે થનારા સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્ય સ્પર્શવિષયક જ્ઞાન થાય છે. (૪) આદર્શ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન. આદર્શનો અર્થ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો, તે સ્પષ્ટ કરે છે -- આના દ્વારા=ચક્ષુરિન્દ્રિય દ્વારા, ગા=સમન્ના ચારે બાજુથી, રૂપ દેખાય છે=અનુભવાય છે, જેથી કરીને આદર્શ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમને કારણે થનારા ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્યરૂપનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ (૫) આસ્વાદ=રસનેન્દ્રિયજન્ય જ્ઞાન. આસ્વાદનો અર્થ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો, તે સ્પષ્ટ કરે છે આવા દ્વારા-રસનેન્દ્રિય દ્વારા, આસ્વાદ કરાય છે, એથી કરીને આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમને કારણે થનારા રસનેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્યરસની સંવિત્ થાય છે. (૬) વાર્તા=ગંધની સંવિતિ=જ્ઞાન. વાર્તા શબ્દનો અર્થ ગંધસંવિત્ કેમ કર્યો ? તે સ્પષ્ટ કરે છે ‘વૃત્તિ’ શબ્દથી તાંત્રિકી પરિભાષાથી=પાતંજલદર્શનની શાસ્ત્રીય પરિભાષાથી, ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. ‘વૃત્તિ’ શબ્દથી ઘ્રાણેન્દ્રિય કેમ ગ્રહણ થાય ? તે સ્પષ્ટ કરે છે વર્તમાન એવા ગંધના વિષયમાં પ્રવર્તે છે એથી કરીને વૃત્તિમાં= ઘ્રાણેન્દ્રિયમાં, થતારી વાર્તા તે ગંધસંવિત્ છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમથી થનાર ઘ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્ય ગંધનો અનુભવ થાય છે અને આ વિત્તિઓ=જ્ઞાનો, થાય છે. ..... ૫૩ - નવુંવતમ્ - તે=સ્વાર્થસંયમથી પ્રાતિભાદિ જ્ઞાનો થાય છે એમ પૂર્વમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં કહેવાયું છે. “તત: નાયતે”, “તેનાથી=સ્વાર્થસંયમથી, પ્રાતિભ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા થાય છે.” ..... एताश्च સિદ્ધયઃ, અને આ=પૂર્વમાં કહેલી વિત્તિઓ=જ્ઞાનો, પ્રકર્ષને પામતી છતી સમાધિનાં વિઘ્નો છે; કેમ કે હર્ષ અને વિસ્મયાદિકરણ દ્વારા તેનું શિથિલીકરણ છે=સમાધિનું શિથિલીકરણ છે, અને વ્યુત્થાનમાં= વ્યવહારદશામાં, સમાધિના ઉત્સાહનું જનન હોવાથી અને વિશિષ્ટ ફળ આપવાપણું હોવાથી સિદ્ધિઓ છે. યત વતમ્ - જે કારણથી પાતંજલયોગસૂત્ર-૩/૩૭માં કહેવાયું છે. “તે .... સિદ્ધયઃ” ।।‘તે=પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં બતાવેલ ફળવિશેષો સમાધિમાં ઉપસર્ગો છે. વળી વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે.”. ।।૧૧। Page #81 -------------------------------------------------------------------------- ________________ ચોગમાહાભ્યદ્વાસિંચિકા/શ્લોક-૧૧ ભાવાર્થ : (૧૯) (ii) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ : શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે પરાર્થક એવા ભોગથી ભિન્ન સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષની સંવિત્ર થાય છે. હવે તે સ્વાર્થમાં સંયમ કરવાથી અન્ય શું શું ફળવિશેષો થાય છે, તે બતાવતાં કહે છે – (૧) પ્રતિભજ્ઞાન : સ્વાર્થસંયમરૂપ અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી પ્રતિભજ્ઞાન થાય છે, અને તે પ્રાતિજજ્ઞાનનું વર્ણન શ્લોક-૧૦ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તે પ્રાતિજજ્ઞાનના અનુભાવથી સૂક્ષ્મ એવા પરમાણુ આદિ અર્થો, વ્યવહિત એવા ભૂમિ અંતર્ગત નિધાનાદિ અને વિપ્રકૃષ્ટ એવા મેરુના અપર પાર્શ્વવર્તી રસાયનાદિ પદાર્થોને યોગી જોઈ શકે છે. આ પ્રાતિભજ્ઞાન તે શ્લોક-૧૦માં બતાવેલ તારકજ્ઞાન છે, અને તે વિવેકખ્યાતિના પૂર્વભાવિ એવું જ્ઞાન છે. તે જ્ઞાન થયા પછી તરત જ કેવલજ્ઞાન થાય છે, તેથી તે પ્રાતિજજ્ઞાનનો પાત નથી. છતાં અહીં કહ્યું કે સ્વાર્થસંયમથી પ્રતિભજ્ઞાન થાય છે અને તે પ્રાતિજજ્ઞાન સમાધિમાં વિજ્ઞભૂત છે અને વ્યુત્થાનમાં સિદ્ધિરૂપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિભજ્ઞાન તરતમતાની ભૂમિકાવાળું છે, અને પ્રકૃષ્ટ પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાનની પૂર્વે અરુણોદય જેવું થાય છે, અને તે પ્રાતિજજ્ઞાન પછી તરત કેવલજ્ઞાન થાય છે. તે પ્રાતિજજ્ઞાન સમાધિમાં વિજ્ઞભૂત નથી, પરંતુ તે પ્રાતિજજ્ઞાનથી તરત જ વિવેકખ્યાતિરૂપ કેવલજ્ઞાન પ્રગટે છે. જ્યારે પ્રકૃષ્ટ પ્રાતિજજ્ઞાનથી પૂર્વનું પ્રાતિજજ્ઞાન સમાધિમાં વિપ્નભૂત છે અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ છે. હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે પ્રાભિજ્ઞાન સમાધિમાં વિનરૂપ અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ : આ વિવેકખાતિરૂપ કેવલજ્ઞાન પૂર્વે વિશિષ્ટ કોટિનું પ્રાભિજ્ઞાન પ્રગટે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ૫૫ તે પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગી સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને વિપ્રકૃષ્ટ પદાર્થોને જોઈ શકે છે. આવું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થવાથી યોગીને હર્ષ, વિસ્મય કે પ્રીતિ વગેરે થાય તો નિર્લેપદશામાં સુદૃઢ યત્નરૂપ સમાધિમાં શિથિલતા આવે છે, તોપણ તે યોગીને પ્રાતિભજ્ઞાન પ્રગટે ત્યારે વ્યુત્થાનદશા હોય તો સમાધિમાં જવા માટેનો ઉત્સાહ પ્રગટે છે; કેમ કે પૂર્વશ્લોકમાં કહ્યું તે સ્વાર્થમાં સંયમ ક૨વાને કારણે યોગીને જે વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રગટ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ થવાને કારણે તે પ્રકારનો સુદૃઢ વ્યાપાર કરવાનો ઉત્સાહ થાય છે. વળી પ્રાતિભજ્ઞાનથી સૂક્ષ્મ બોધ થયેલો હોવાને કારણે સમાધિમાં વિશેષ પ્રકારના યત્નમાં તે પ્રાતિભજ્ઞાન સહાયક બને છે, તેથી વ્યવહારદશામાં વિશિષ્ટ ફળને આપનારું પ્રાતિભજ્ઞાન છે, માટે તે પ્રાતિભજ્ઞાન યોગી માટે યોગસાધના અર્થે ઉપયોગી એવી સિદ્ધિ છે. વિશેષાર્થ : જ્યારે યોગી સમાધિમાં હોય છે, ત્યારે સર્વ વિકલ્પોથી ૫૨ એવો નિર્વિકલ્પ ઉપયોગ હોય છે, અને તે વખતે યોગીનું ચિત્ત સર્વત્ર અસંગભાવવાળું હોય છે; અને પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગીને હર્ષ થાય કે વિસ્મય થાય કે પ્રીતિ વગેરે થાય તો તે પ્રાતિભજ્ઞાન પ્રત્યે સંગનો પરિણામ વર્તે છે, અને સંગ અવસ્થામાં નિર્વિકલ્પસમાધિ રહી શકે નહિ. તેથી નિર્વિકલ્પસમાધિમાંથી યોગી શિથિલભાવવાળા થાય છે, માટે તે પ્રાતિભજ્ઞાન સમાધિમાં વિઘ્નભૂત છે. આમ છતાં સમાધિમાં યત્ન કરવા માટે તે પ્રાતિભજ્ઞાન સહાયક પણ છે. આથી જ વ્યુત્થાનદશામાં રહેલા યોગીઓને તે પ્રાતિભજ્ઞાનની પ્રાપ્તિથી હર્ષાદિ થાય છે તોપણ તે હર્ષાદિ સમાધિમાં સુદૃઢ યત્ન કરવા માટે ઉત્સાહિત કરે છે, અને પ્રાતિભજ્ઞાનનો વિશેષ બોધ વિશિષ્ટ સમાધિમાં યત્ન કરવા માટે ઉપયોગી થાય છે. વળી અભ્યાસ કરાતા સ્વાર્થસંયમરૂપ પુરુષસંયમથી પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચે ઇન્દ્રિયોના વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે અર્થાત્ મનોજન્ય પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચે ઇન્દ્રિયોના વિશેષ પ્રકારનાં જ્ઞાનો પ્રગટે છે. તે જ્ઞાનોથી તે તે ઇન્દ્રિયોના દિવ્ય વિષયોનું જ્ઞાન થાય છે. તે બતાવે છે – Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૬ (૨) શ્રાવણ જ્ઞાન - શ્રોત્રેન્દ્રિયજન્ય દિવ્ય જ્ઞાન થાય ત્યારે દિવ્ય શબ્દોને યોગી જાણી શકે છે અર્થાત્ જે દિવ્ય શબ્દો દેવલોકમાં રહેલા દેવતા બોલતા હોય, તે શબ્દો સામાન્ય પુરુષ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ ન કરી શકે, તે શબ્દોને સાધક યોગી જાણી શકે છે. (૩) વેદનાજ્ઞાન : સ્પર્શેન્દ્રિયજન્ય વેદનાજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય સ્પર્શના વિષયને તે યોગી જાણી શકે છે. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ (૪) આદર્શજ્ઞાન : ચક્ષુરિન્દ્રિયજન્ય આદર્શજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય રૂપનું જ્ઞાન તે યોગી કરી શકે છે. (૫) આસ્વાદજ્ઞાન ઃ રસનેન્દ્રિયજન્ય આસ્વાદજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય રસના આસ્વાદનું જ્ઞાન થાય છે. (૬) વાર્તાજ્ઞાન : ઘ્રાણેન્દ્રિયજન્ય વાર્તાજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય ગંધનો અનુભવ થાય છે. હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તાજ્ઞાનો સમાધિમાં વિઘ્નરૂપ અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ : જેમ પ્રાતિભજ્ઞાન થવાથી યોગીને હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, તેમ યોગીને પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ ઇન્દ્રિયોનું દિવ્યજ્ઞાન થાય તો હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, અને તે વખતે યોગી સમાધિમાં હોય તો હર્ષ-વિસ્મયાદિને કારણે તે યોગીની સમાધિ શિથિલ થાય છે, માટે પાંચે ઇન્દ્રિયોનાં દિવ્યજ્ઞાનો પ્રાતિભજ્ઞાનની જેમ તે યોગીની સમાધિમાં વિઘ્નભૂત છે; અને વ્યુત્થાનદશામાં પાંચે ઇન્દ્રિયોના દિવ્યજ્ઞાનોમાંથી કોઈપણ દિવ્યજ્ઞાન થાય તો સમાધિમાં ઉત્સાહ થાય છે, તેથી તે દિવ્યજ્ઞાનો યોગી માટે વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ છે. ૧૧॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ U.. અન યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૨ सवतरशिs: યોગની સાધનાથી યોગીને પરશરીરમાં પ્રવેશની શક્તિ પ્રગટે છે, તે बताव छ - टोs : बन्धकारणशैथिल्यात् प्रचारस्य च वेदनात् । चित्तस्य स्यात् परपुरप्रवेशो योगसेविनः ।।१२।। मन्वयार्थ : बन्धकारणशैथिल्यात्-धना रानी शिथिलताथी शN२०iध हे १२ धर्म-अधर्म नाम, इतना शिथिलपथी, प्रचारस्य च वेदनात्मने प्रयारना नथी यित्तन प्रयारा शानथी, योगसेविन: योगने सेवनारा पुरुषका योगीना, चित्तस्ययितनो परपुरप्रवेशः ५२शरीरमा प्रवेश स्यात्-थाय छे. ॥१२॥ श्लोार्थ : શરીરબંધના કારણોની શિથિલતાથી અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી યોગીના ચિત્તનો પરશરીરમાં પ્રવેશ થાય છે. ll૧૨li टीs: बन्धेति-व्यापकत्वादात्मचित्तयोर्नियतकर्मवशादेव शरीरान्तर्गतयो ग्यभोक्तृभावेन यत्संवेदनमुपजायते स शरीरबन्ध इत्युच्यते, ततो (तस्य) बन्धस्य= शरीरबन्धस्य यत्कारणं धर्माधर्माख्यं कर्म तस्य शैथिल्यात् तानवात्, प्रचारस्य च चित्तस्य हृदयप्रदेशादिन्द्रियद्वारेण विषयाभिमुख्येन प्रसरस्य च वेदनात्= ज्ञानात्='इयं चित्तवहा नाडी, अनया चित्तं वहति, इयं रसप्राणादिवहाभ्यो विलक्षेति(विलक्षणेति)' स्वपरशरीरसंचारपरिच्छेदादित्यर्थः, योगसेविनो-योगाराधकस्य, चित्तस्य परपुरे-मृते जीवति वा परकीयशरीरे, प्रवेशः स्यात्, चित्तं च परशरीरं प्रविशदिन्द्रियाण्यनुवर्तन्ते, मधुकरराजमिव मक्षिकाः । ततः परशरीरं प्रविष्टो योगी ईश्वरवत्तेन(स्वशरीरवत्तेन) व्यवहरति, यतो व्यापकयोश्चित्तपुरुषयो Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૧૨ भोगसंकोचकारणं कर्माभूत्, तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वान्तत्र्यात्सर्वत्रैव भोगनिष्पत्तिरिति, तदुक्तं - "बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य પરશરીર વેરા:(પરરી પ્રવેશ:)” તિ [૩-૩૮] પારા ટીકાર્ય : વ્યવેત્તાત્ .... વ્યક્તિ, વ્યાપકપણું હોવાથીઆત્મા અને ચિત્તનું વ્યાપકપણું હોવાથી, નિયત કર્મના વશથી જ, ભોગ્ય-ભોક્તાભાવથી શરીર અંતર્ગત એવા આત્મા અને ચિત્તનું જે સંવેદન થાય છે, તે શરીરબંધ, એ પ્રમાણે કહેવાય છે. તો (તસ્ત્ર) . મોનિષ્પત્તિપિતિ, તે બંધનું શરીરબંધનું, જે ધર્મ અને અધર્મ નામનું કર્મ જે કારણ (છે), તેના શૈથિલ્યથી શરીરબંધનું કારણ પુણ્ય-પાપ કર્મ છે તેના શિથિલપણાથી, અને પ્રચારના ચિતના હૃદયપ્રદેશથી ઈન્દ્રિય દ્વારા વિષયાભિમુખપણાથી પ્રસરના, વેદનથી=જ્ઞાનથી અર્થાત આ ચિત્તને વહન કરનારી નાડી આના દ્વારા ચિત્તને વહન કરે છે આ રસ અને પ્રાણને વહન કરનારી નાડીઓથી વિલક્ષણ છે, એ પ્રકારે સ્વ-પર શરીરના સંચારના પરિચ્છેદથી=જ્ઞાનથી, યોગને સેવનારા=યોગના આરાધકતા, ચિતનું પરપુરમાં મરેલા કે જીવતા એવા પરશરીરમાં, પ્રવેશ થાય છે, અને પરશરીરમાં પ્રવેશ પામતું ચિત્ત મધુરાજને જેમ મક્ષિકા અનુસરે છે, તેમ ઈન્દ્રિયોને અનુસરે છે. તેથી પરશરીરમાં પ્રવેશ પામેલા યોગી સ્વશરીરની જેમ તેનાથી પરશરીરથી, વ્યવહાર કરે છે, જે કારણથી વ્યાપક એવા ચિત-પુરુષનું ભોગના સંકોચનું કારણ કર્મ હતું તે જો સમાધિ દ્વારા ક્ષિપ્ત થાય=દૂર થાય, તો સ્વતંત્રપણાથી–ચિત અને પુરુષના સંકોચનું કારણ કર્મ જવાથી સ્વતંત્ર થયેલા એવા ચિત્ત અને પુરુષથી, સર્વત્ર જ ભોગની લિપતિ છે=સર્વ શરીરથી ભોગની લિપત્તિ છે. ત્તિ શબ્દ ટીકાતા કથનની સમાપ્તિસૂચક છે. તલુવતમ્ - તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે પાતંજલ યોગસૂત્ર૩/૩૮માં કહેવાયું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ "बन्धकारण પરશરીર વેશ:(પ્રવેશ:)” ।। કૃતિ “બંધના કારણના શિથિલપણાથી અને ચિત્તના પ્રચારના સંવેદનથી ચિત્તનો પરશરીરમાં પ્રવેશ થાય છે. ..... " રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૨।। * વિતક્ષેતિ - મુદ્રિત પ્રતમાં અશુદ્ધ પાઠ છે, તેના સ્થાને વિજ્ઞક્ષોતિ શુદ્ધ પાઠ છે. તેથી તે પાઠ ગ્રહણ કરેલ છે. ૫૯ * શ્વરવત્તેન વ્યવહતિ, પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્રની રાજમાર્તંડ ટીકામાં સ્વશરીરવત્તેન વ્યવહરતિ, પાઠ છે, તે સંગત જણાય છે. તેથી તે પાઠ મુજબ અમે અર્થ કરેલ છે. * પરશરીરાવેશઃ - મુદ્રિત પ્રતમાં પાતંજલયોગસૂત્ર-૩⟩૩૮ ઉદ્ધરણમાં પરશરીરાવેશઃ પાઠ છે, ત્યાં પાતંજલયોગસૂત્ર-૩/૩૮માં પરશરીરપ્રવેશઃ પાઠ છે, તે સંગત જણાય છે. ભાવાર્થ: (૨૦) પરકાયપ્રવેશ શક્તિ : પાતંજલદર્શનની પ્રક્રિયા પ્રમાણે દરેકનો આત્મા સર્વવ્યાપી છે અને ચિત્ત પણ સર્વવ્યાપી છે. આમ છતાં નિયત કર્મના વશથી શરીર અંતર્ગત ભોક્તા અને ભોગ્યભાવરૂપે ચિત્ત અને આત્માનું સંવેદન થાય છે અર્થાત્ ચિત્ત ભોગ્ય છે અને આત્મા ભોક્તા છે તે રૂપે સંસારી જીવોને સંવેદન થાય છે, તે શરીરબંધ કહેવાય છે=શરીરમાં આત્મા અને ચિત્ત બંધાયેલાં છે તેમ કહેવાય છે. તે શરીરબંધનું કારણ ધર્મ-અધર્મ નામનું કર્મ છે. યોગની સાધનાથી યોગી જ્યારે સમાધિને પામે છે, ત્યારે તે કર્મ શિથિલ થાય છે, અને હૃદયપ્રદેશથી ઇન્દ્રિય દ્વારા વિષયાભિમુખપણાથી ચિત્તનો જે પ્રચાર થાય છે, તેનું જ્ઞાન થવાને કારણે યોગીનું ચિત્ત પરશરીરમાં પ્રવેશ પામે છે, અને ૫૨શરીરમાં પ્રવેશ પામતું એવું ચિત્ત જેમ મધમાખીઓ મધુરાજને અનુસરે છે, તેમ પરશરીરની ઇન્દ્રિયોને અનુસરે છે, અને તે ૫૨શરીર સાથે તે યોગી સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે. આશય એ છે કે આત્મા અને ચિત્ત સર્વવ્યાપી છે, પરંતુ કર્મના વશથી તે બંને નિયત શરીરમાં બંધાયેલાં છે. સમાધિના વશથી જ્યારે તે કર્મનો નાશ થાય છે, ત્યારે યોગીનું ચિત્ત અને યોગીનો આત્મા શરીરના નિયંત્રણથી મુક્ત Page #87 -------------------------------------------------------------------------- ________________ Go યોગમાયાભ્યદ્વાત્રિશિકા/બ્લોક-૧૨/૧૩ થાય છે, અને સમાધિના વશથી યોગીને ચિત્તના પ્રચારનું જ્ઞાન થાય છે અર્થાત્ પોતાનું ચિત્ત અને પરનું ચિત્ત આ ચિત્તવા નાડીથી વહન થાય છે, અને તે ચિત્તવહા નાડી રસવડા અને પ્રાણવા નાડીઓથી વિલક્ષણ છે. એ પ્રકારનું જ્ઞાન થવાને કારણે યોગીનું ચિત્ત જગતના તમામ શરીરોમાં પ્રવેશ પામે છે; અને પરશરીરમાં પ્રવેશ પામેલું એવું તે યોગીનું ચિત્ત જે શરીરની ઇન્દ્રિયોને અનુસરે છે, તે શરીરથી તે યોગી સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે અર્થાત્ જેમ પોતાના શરીરથી ભોગાદિ કરી શકે છે, તેમ જે શરીરની ઇન્દ્રિયોને અનુસરે છે તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કરી શકે છે. યોગી જે શરીરની ઇન્દ્રિયોને અનુસરે છે, તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કેમ કરી શકે છે ? તેથી કહે છે – | ચિત્ત અને પુરુષ બંને વ્યાપક છે, અને ભોગના સંકોચનું કારણ કર્મ હતું, તેથી નિયત શરીરમાં રહીને સંસારી જીવો ભોગ કરી શકે છે, અને તે ભોગના સંકોચનું કારણ એવું કર્મ સમાધિથી દૂર થયું, તેથી ચિત્ત અને પુરુષ બંને શરીરના બંધનથી સ્વતંત્ર થયા, તેથી યોગીનો આત્મા અને યોગીનું ચિત્ત સર્વ શરીરો સાથે સંબંધવાળું થયું. માટે સર્વત્ર તે યોગીને ભોગની નિષ્પત્તિ થઈ શકે છે. I૧દા અવતારણિકા : પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ત્રણ માહાભ્યો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક : समानस्य जयाद्धामोदानस्याबाद्यसङ्गता । दिव्यं श्रोत्रं पुनः श्रोत्रव्योम्नोः सम्बन्धसंयमात् ।।१३।। અન્વયાર્થ: સમાનચાવત્ થા=સમાન વાયુના જયથી ધામ-તેજ થાય છે, કાની (ગ) સવારિ વાતા=ઉદાન વાયુના જયથી પાણી આદિ સાથે અસંગતા=અપ્રતિરુદ્ધતા, થાય છે, પુનઃ વળી શ્રોત્રવ્યોઃ સન્ધન્યસંગમા— Page #88 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૧૩ ५१ श्रोत्रेन्द्रिय जने आाशना संबंधमां संयम डरवाथी दिव्यं श्रोत्रं-हिव्य श्रोत्रेन्द्रिय थाय छे. ॥१३॥ श्लोकार्थ : સમાન વાયુના જયથી તેજ થાય છે, ઉદાનવાયુના જયથી પાણી આદિ સાથે અસંગતા થાય છે, વળી શ્રોત્રેન્દ્રિય અને આકાશના સંબંધમાં संयम स्वाथी हिव्य श्रोत्रेन्द्रिय थाय छे. ॥१३॥ * सोना द्वितीयपादृमां प्रथम पाहमांथी 'जयाद्'नी अनुवृत्ति ग्रहण ४२वी. टीका : समानस्येति-समानस्य = अग्निमावेष्ट्यव्यवस्थितस्य समानाख्यस्य, वायोर्जयात् = संयमेन वशीकारान्निरावरणस्याग्नेरूर्ध्वगत्वात् धाम तेजः तरणिप्रतापवदवभासमानमाविर्भवति, येन योगी ज्वलन्निव प्रतिभाति, यदुक्तं - “समानजयाज्ज्वलनः (म्)" [३-४०] । उदानस्य कृकाटिकादेशादाशिरोवृत्तेर्जयादितरेषां वायूनां निरोधादूर्ध्वगतित्वसिद्धेः, अबादिना = जलादिनाऽसंगताऽप्रतिरुद्धता । जितोदानो हि योगी जले महानद्यादौ महति वा कर्दमे तीक्ष्णेषु वा कण्टकेषु न सजति, किन्तु लघुत्वात्तूलपिंडवज्जलादावनिमज्जन्नुपरि तेन गच्छतीत्यर्थः, तदुक्तं - “उदानजयाज्जलपङ्ककण्ठकादिष्वसंग उत्क्रान्तिश्च" [ ३ - ३९ ] । श्रोत्रं शब्दग्राहकमाहङ्कारिकमिन्द्रियं व्योम शब्दतन्मात्रजमाकाशं, तयोः पुनः संबन्धसंयमाद् देशदेशिभावसंबन्धसंयमाद्दिव्यं युगपत्सूक्ष्मव्यवहितविप्रकृष्टशब्दग्रहणसमर्थं श्रोत्रं भवति, तदुक्तं - “ श्रोत्राकाशयोः संबन्धसंयमाद्दिव्यं श्रोत्रम्" [३ - ४१] ।।१३।। टीडार्थ : समानस्य प्रतिभाति, समानना=अग्निने वींटजाईने रहेला अर्थात् જઠરાગ્નિને વીંટળાઈને રહેલા સમાન નામના, વાયુના જયથી=સંયમ દ્વારા વશીકાર કરવાથી, નિરાવરણ એવા જઠરાગ્નિનું ઊર્ધ્વગમનપણું થવાથી, ધામ=સૂર્યના પ્રતાપની જેમ અવભાસમાન તેજ=ચમકતું એવું તેજ, આવિર્ભાવ પામે છે; જેનાથી યોગી જ્વલનની જેમ દેખાય છે–અગ્નિની જેમ લાલચોળ લાગે છે. ..... Page #89 -------------------------------------------------------------------------- ________________ વર યદ્ગવતમ્ - જે કારણથી પાતંજલયોગસૂત્ર-૩/૪૦માં કહેવાયું છે “સમાન. જ્વલન: (મ્)” । ‘સમાનના જયથી જ્વલન=અગ્નિ જેવું તેજ થાય છે અર્થાત્ સમાનવાયુના જયથી યોગી અગ્નિ જેવા લાલ ચમકતા લાગે છે.” ..... યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ उदानस्य અપ્રતિરુદ્ધતા । કૃકાટિકા દેશથી=કંઠદેશથી શિરોવૃત્તિ સુધીના=મસ્તક સુધી રહેલા, ઉદાનવાયુના જયથી ઇતર વાયુનો તિરોધ થવાને કારણે ઊર્ધ્વગતિપણાની સિદ્ધિ હોવાથી=ઉદાનવાયુના ઊર્ધ્વગતિપણાની સિદ્ધિ હોવાથી, જલાદિ સાથે અસંગતા=અપ્રતિરુદ્ધતા, થાય છે. ..... ઉદાનવાયુના જયથી યોગીને શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે બિતોવાનો ..... પઘ્ધતીત્યર્થઃ, જીતી લીધો છે ઉદાનવાયુને જેમણે એવા યોગી મહાનદી આદિમાં, મોટા કાદવમાં અને તીક્ષ્ણ કાંટાઓમાં સજ્જ થતા નથી=સંગ પામતા નથી, પરંતુ લઘુપણું હોવાથી રૂના પિંડની જેમ તેનાથી=ઉદાનવાયુથી, જલાદિમાં નહિ ડૂબતા ઉપરમાં=જલાદિના ઉપરમાં, જાય છે, એ પ્રકારનો અર્થ છે. — તનુત્તમ્ - ઉદાનવાયુના જયથી જલાદિ સાથે અસંગતા થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૯માં કહેવાયું છે – ..... “વાન રાન્તિશ્વ” । “ઉદાનવાયુના જયથી જલ, કાદવ અને કંટકાદિમાં અસંગ અને ઉત્ક્રાંતિ છે.” श्रोत्रं મતિ, શબ્દગ્રાહક આહંકારિક ઇન્દ્રિય શ્રોત્ર છે. વ્યોમ= શબ્દતભાત્રાથી ઉત્પન્ન થયેલું આકાશ છે. તે બેના=શ્રોત્ર અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દેશ-દેશીભાવ સંબંધમાં સંયમ કરવાથી અર્થાત્ આકાશદેશમાં રહેલું એવું દેશિ શ્રોત્ર, એ બેના દેશ-દેશિભાવ સંબંધમાં સંયમ કરવાથી, દિવ્ય=એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ શબ્દગ્રહણમાં સમર્થ એવું શ્રોત્ર થાય છે. તવુંવતમ્ - તે=શ્રોત્ર અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્ય શ્રોત્ર થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૧માં કહેવાયું છે – Page #90 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૧૩ ૬૩ શ્રોત્રાશયો ..... શ્રોત્રમ્” || શ્રોત્ર અને આકાશના સંબંધમાં સંયમથી દિવ્ય શ્રોત્ર થાય છે”. ૧૩ાા. ભાવાર્થ – પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ત્રણ માહાભ્યો બતાવે છે – (૨૧) સમાનવાયુના જયથી તેજની સિદ્ધિ - શરીરમાં જઠરાગ્નિને વીંટળાઈને રહેલ સમાન વાયુ છે, અને યોગીઓ સમાન વાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરે છે એ રૂપ સંયમ થવાથી, જઠરાગ્નિને વીંટળાઈને રહેલા સમાન વાયુનો જય થાય છે. તેથી નિરાવરણ થયેલો એવો જઠરાગ્નિ ઊર્ધ્વગમન કરે છે, માટે યોગીના શરીરમાં અગ્નિ જેવું લાલ તેજ પ્રગટે છે અર્થાત્ સમાન વાયુનો જય કરનાર યોગીનું શરીર સૂર્યના તેજ જેવું લાલ દેખાય છે. (૨૨) ઉદાનવાયુના જયથી જલાદિ સાથે અસંગપણાની સિદ્ધિઃ ફકાટિકાદેશથી માંડીને=કંઠદેશથી મસ્તક સુધી ઉદાનવાયુ રહેલો છે, અને તે ઉદાનવાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી ઉદાનવાયુનો જય થાય છે અને ઇતરવાયુનો નિરોધ થાય છે, તેથી યોગનું શરીર હલકું થઈ જવાને કારણે પાણી આદિની સાથે સંગ વગરનું બને છે અર્થાત્ મોટી નદી આદિમાં તે યોગી હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ પાણીમાં ડૂબી જતા નથી તથા કાદવ ઉપર હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાદવમાં ખેંચી જતા નથી અને તીણ કાંટા ઉપર પણ હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાંટા પગમાં લાગતા નથી. (૨૩) શ્રોત્રેન્દ્રિય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ: શ્રોત્રેન્દ્રિય અને આકાશ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી યોગીને એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત અને અત્યંત દૂર રહેલા શબ્દોને ગ્રહણ કરવા સમર્થ બને એવા દિવ્ય શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. II૧૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ५४ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૧૪ अवतरणिका : પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય બે માહાત્મ્યો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે . श्लोड : लघुतूलसमापत्त्या कायव्योम्नोस्ततोऽम्बरे । गतिर्महाविदेहातः प्रकाशावरणक्षयः । ।१४।। अन्वयार्थ : कायव्योम्नोः=S|| अने आशमां ततो- तेनाथी = अवाशधानसंबंधना संयमथी, (च-अने) लघुतूलसमापत्त्या = लघुतूलनी = ३नी, समापत्ति थवाथी अम्बरे आशमां गतिः गति थाय छे महाविदेहात: = महाविद्देहाथी अर्थात् अल्पित जेवी महाविटेहाइथ मनोवृत्तिमां संयम ४श्वाथी प्रकाशावरणक्षयः = प्राशना खावरानो क्षय थाय छे. ॥१४॥ श्लोकार्थ : કાયા અને આકાશમાં અવકાશદાનસંબંધના સંયમથી અને લઘુ તૂલની સમાપત્તિ થવાથી આકાશમાં ગતિ થાય છે. મહાવિદેહાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. 119811 टीका : लध्विति-कायः = पंचभौतिकं शरीरं, व्योम च प्रागुक्तं, तयोः ततो = अवकाशदानसम्बन्धसंयमात् लघुनि तूले समापत्त्या तन्मयीभावलक्षणया प्राप्ताभ्यन्तरलघुभावतयाम्बरे आकाशे गतिः स्यात्, उक्तसंयमवान् प्रथमं यथारुचि जले संचरन् क्रमेणोर्णनाभतन्तुजालेन संचरमाण आदित्यरश्मिभिश्च विहरन् यथेष्टमाकाशे गच्छतीत्यर्थः, तदुक्तं "कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूलसमापत्तेरा (श्चा) काशगमनं " [ ३- ४२ ] । शरीराद् बहिर्या शरीरनैरपेक्ष्येण मनोवृत्तिः सा महाविदेहेत्युच्यते शरीराहङ्कारविगमात्, अत एवाकल्पितत्वेन, महत्त्वात् शरीराहङ्कारे सति हि बहिर्वृत्तिर्मनसः कल्पितोच्यते, तस्याः कृतसंयमायाः Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/બ્લોક-૧૪ ઉપ सकाशात् प्रकाशस्य शुद्धसत्त्वलक्षणस्य यदावरणं क्लेशकर्मादि तत्क्षयो भवति, सर्वे चित्तमलाः क्षीयन्त इति यावत्, तदुक्तं - “बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः પ્રારાવરક્ષય:” [૩-૪૩] રૂતિ વારા ટીકાર્ય : વાય: ..... અચ્છતીર્થ, પાંચ ભૌતિક શરીર-પાંચ ભૂતોથી બનેલું શરીર કાય છે, અને પૂર્વે કહેલું=શ્લોક-૧૩માં કહેલું, શબ્દતાત્માત્રાથી ઉત્પન્ન થયેલું આકાશ છે. તે બેમાં કાય અને આકાશમાં, તેનાથી=અવકાશદાનના સંબંધના સંયમથી, (અ) લઘુ એવા તુલની=ની સાથે, સમાપતિથી= લઘુભૂત એવા રૂમાં તન્મયભાવરૂપ સમાપતિથી, પ્રાપ્ત અત્યંતર લઘુભાવપણાને કારણે=શરીરની અંદર લઘુભાવ થવાને કારણે, આકાશમાં ગતિ થાય છે. કહેવાયેલા સંયમવાળા યોગી પ્રથમ પોતાની રુચિ પ્રમાણે જલમાં સંચાર કરતા ક્રમથી ઊર્ણનાભના તંતુજાલથી કરોળીયાના તંતુજાલથી, સંચાર કરતા અને સૂર્યનાં કિરણો વડે વિહરતા ઈચ્છા પ્રમાણે આકાશમાં જાય છે, એ પ્રમાણે અર્થ જાણવો. તલુવતમ્ - તે કાય અને આકાશમાં અવકાશદાન સંબંધના સંયમથી અને લઘુતૂલમાં સમાપતિથી આકાશમાં ગતિ થાય છે તે, પાતંજલ યોગસૂત્ર૩/૪રમાં કહેવાયું છે – “વાશિયો ..... માળાશ મિનY” | “કાય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી અને લઘુતૂલની સમાપત્તિ કરીને=લઘુભૂત એવા રૂની સાથે સમાપત્તિ કરીને, આકાશમાં ગમન થાય છે.” મહાવિદેહાથી પ્રકાશ આવરણનો ક્ષય થાય છે, તે સ્પષ્ટ કરે છે. તેમાં પ્રથમ મહાવિદેહા શું છે ? તે બતાવે છે – શરીરન્.. વિસામત્િ, શરીરમાં નિરપેક્ષપણાને કારણે શરીરથી બાહ્ય જે મનોવૃત્તિ શરીરથી બહિર હું એ પ્રકારની જે મનોવૃત્તિ, તે મહાવિદેહા કહેવાય છે; કેમ કે શરીરના અહંકારનો વિગમ છે. અહીં પ્રશ્ન થાય કે શરીરના અહંકારના વિગમને કારણે થયેલી જે મનોવૃત્તિ છે, તેને મહાવિદેહા=મહાન વિગમન થયો છે દેહનો અહંકાર જેમાંથી એવી મનોવૃત્તિરૂપ મહાવિદેહા, કેમ કહેવાય ? તેથી કહે છે – Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૬ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ગત વ ... મહાત્, આથી જ=તે મનોવૃત્તિ શરીરમાં અહંકારના વિગમને કારણે થયેલી હોવાથી જ, અકલ્પિતપણું હોવાને કારણે-તે મનોવૃત્તિમાં અકલ્પિતપણું હોવાને કારણે, મહત્પણું છે, તેથી મહાવિદેહા છે એમ અત્રય છે. શરીરદારે ... ત યાવત, જે કારણથી શરીરમાં અહંકાર હોતે છતે જે બહિર્વતિ છે તે કલ્પિત કહેવાય છે. કરાયેલા સંયમવાળી એવી તેનાથી=મહાવિદેહરૂપ મનોવૃત્તિથી, શુદ્ધ સર્વસ્વરૂપ પ્રકાશનું ક્લેશ-કર્માદિરૂપ જે આવરણ, તેનો ક્ષય થાય છે અર્થાત્ સર્વ ચિત્તના મલો ક્ષય પામે છે. તલુવમ્ - તે=મહાવિદેહાથી=અકલ્પિત મનોવૃત્તિરૂપ મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે તે, પાતંજલ યોગસૂત્ર-૩/ ૪૩માં કહેવાયું છે – “દિરન્જિતા ..... પ્રારાવરક્ષયઃ” રૂતિ | બહિરુ અકલ્પિતાવૃત્તિ મહાવિદેહા છે. તેનાથીeતે મહાવિદેહા વૃત્તિમાં સંયમ કરવાથી, પ્રકાશના આવરણનો ક્ષય થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૪મા ભાવાર્થ : પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય બે માહાભ્યો બતાવે છે – (૨૪) કાય અને આકાશના અવકાશદાનસંબંધના સંયમથી અને લઘુતૂલમાં સમાપત્તિથી આકાશમાં ગતિની સિદ્ધિઃ સાધના કરનારા યોગીઓ પાંચ ભૂતથી બનેલા શરીરમાં અને શબ્દતન્માત્રાથી ઉત્પન્ન થયેલા આકાશમાં સંયમ કરે છે અર્થાત્ જે આકાશમાં પોતાનું શરીર રહેલું છે તે આકાશની સાથે પોતાના શરીરના સંબંધમાં સંયમ કરે છે; અને ત્યારપછી લઘુ એવા તૂલની સાથે તન્મયભાવરૂપ સમાપત્તિને પ્રાપ્ત કરે છે અર્થાત્ બુદ્ધિરૂપી ચક્ષુથી લઘુ એવા ફૂલ જેવા પોતાના શરીરને ઉપસ્થિત કરીને તેમાં તન્મયભાવને પ્રાપ્ત કરે છે, જેથી પોતાનો દેહ લઘુભાવને પામે છે, તેથી યોગી આકાશમાં ગતિ કરી શકે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૭ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪ કઈ રીતે આકાશમાં ગતિ કરે છે, તે બતાવે છે – પ્રથમ પોતાના શરીર અને આકાશનો સંબંધ કર્યા પછી પોતાના શરીરને હલકા રૂ જેવો વિચારીને તેમાં તન્મય થવાથી પોતે હલકા રૂ જેવા બને છે, ત્યારે, પ્રથમ પોતાની રુચિ પ્રમાણે જલમાં સંચરણ કરે છે અર્થાત્ તેના દેહનો લઘુભાવ આકાશમાં જવા સમર્થ નથી, પરંતુ જલના આધારના બળથી જલ ઉપર ચાલી શકે તેટલો લઘુભાવ થયેલો છે, અને તે સંયમથી જ્યારે લઘુભાવ વધે ત્યારે કરોળિયાના તંતુકાળને અવલંબીને સંચરણ કરવા સમર્થ બને છે, અને ફરી સંયમ કરવાથી તે લઘુભાવ હજુ અધિક થાય ત્યારે સૂર્યનાં કિરણોને ગ્રહણ કરીને ઇચ્છા પ્રમાણે આકાશમાં ગતિ કરી શકે છે. (૨૫) મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણના ક્ષયની સિદ્ધિઃ મહાવિદેહ એવી મનોવૃત્તિમાં સંયમ કરવાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. મહાવિદેહા મનોવૃત્તિ શું છે ? તે સ્પષ્ટ કરે છે – જ્યારે યોગી પોતાના શરીર પ્રત્યે નિરપેક્ષ થાય છે ત્યારે શરીરથી બહિરુ એવા પોતાના આત્મભાવમાં મનોવૃત્તિવાળા થાય છે તે અકલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે આત્માના ભાવો મહાન છે. જેમને શરીરમાં અહંકાર છે તેમને બાહ્ય પદાર્થોમાં જે મનોવૃત્તિ થાય છે, તે કલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે બાહ્ય ઇંદ્રિયોના વિષયોમાં સ્વકલ્પનાથી તે પદાર્થો પ્રત્યે સંશ્લેષ પામે છે, અને શરીરના અહંકારવાળા જીવોને વર્તતી બહિર્મનોવૃત્તિ કલ્પિત હોવાથી મહાવિદેહ કહેવાતી નથી, પરંતુ દેહથી બહાર મનોવૃત્તિ જેઓને છે, તેઓની તે મનોવૃત્તિ વિદેહા કહેવાય છે; અને શરીર પ્રત્યેના અહંકાર વગરના યોગીઓને દેહથી બહાર એવી આત્મભાવમાં જે મનોવૃત્તિ છે, તે પારમાર્થિક હોવાથી મહાવિદેહા કહેવાય છે, અને તેમાં સંયમ કરવાથી=શરીરથી બહાર એવા શુદ્ધ આત્મભાવમાં વર્તતી મનોવૃત્તિરૂપ મહાવિદેહામાં સંયમ કરવાથી, શુદ્ધ સત્ત્વસ્વરૂપ પ્રકાશનું શુદ્ધ આત્માના જ્ઞાનસ્વરૂપ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ યોગમાયાભ્યહાવિંશિકા/શ્લોક-૧૪/૧૫ પ્રકાશનું, જે ક્લેશકર્મ આદિ આવરણ=પાતંજલ મત પ્રમાણે પાતંજલયોગસૂત્ર૨૩માં કહેલ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશસ્વરૂપ પાંચ ક્લેશ અને શુભ-અશુભ કર્મ તથા સ્વદર્શન પ્રમાણે જ્ઞાનને આવરણ કરે એવાં જે કર્મો, તે વગેરેનો ક્ષય થવાથી ચિત્તના સર્વ મલો ક્ષય પામે છેકચિત્તમાં વર્તતા મોહના ભાવો અને મોહનાં આપાદક કર્મો ક્ષય પામે છે. તેથી નિરાવરણ થયેલા એવો આત્માનો જ્ઞાનસ્વરૂપ પ્રકાશ આવિર્ભાવ પામે છે. નોંધઃ- દેહથી બહાર જે મનોવૃત્તિઃમનનો જે લગાવ છે તે વિદેહા કહેવાય છે. સંસારી જીવોને દેહમાં મનોવૃત્તિ હોય છે અને દેહથી બહાર વિષયોમાં પણ મનોવૃત્તિ હોય છે.. દેહથી બહાર વિષયોમાં જે મનોવૃત્તિ છે તે વિદેહા કહેવાય છે. દેહથી બહાર આત્માના શુદ્ધ સ્વરૂપમાં જે મનોવૃત્તિઃમનનો લગાવ તે મહાવિદેહા કહેવાય છે. સાધક યોગીઓ શરીર પ્રત્યે નિરપેક્ષ હોય છે. તેમને શરીરના ઉપષ્ટભક એવા બાહ્ય વિષયોમાં મનોવૃત્તિ હોતી નથી, પરંતુ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં મનોવૃત્તિ હોય છે, તેથી તેમની મનોવૃત્તિને મહાવિદેહા કહેવાય છે અર્થાત્ દેહથી બહાર એવી આત્માના શુદ્ધ ભાવમાં આ મનોવૃત્તિ છે તેથી અકલ્પિત છે. II૧૪. અવતરણિકા : પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક : स्थूलादिसंयमाद् भूतजयोऽस्मादणिमादिकम् । कायसंपच्च तद्धर्मानभिघातश्च जायते ।।१५।। અન્વયાર્થ - પૂનાવિસંમત્રિશૂલાદિમાં સંયમ કરવાથી=પાંચ ભૂતોની સ્થૂલાદિ પાંચ અવસ્થાવિશેષ છે તેમાં સંયમ કરવાથી, ભૂતજય થાય છે. સ્મા—આનાથી= Page #96 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ૬૯ भूतयथी, अणिमादिकम्=कायसंपच्चसने यानी संपत्ति तद्धर्मानभिघातश्चभने तना धर्मनी समिधातभयानाधर्मनी समिधात, जायते-थाय छे. ।।१५।। लोार्थ : શૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. ભૂતજયથી અણિમાદિ અને કાયાની સંપત્તિ અને કાયાના ધર્મનો અનભિઘાત થાય છે. ૧પII टी : स्थूलादीति-स्थूलादीनि स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वानि, पञ्चानां भूतानामवस्थाविशेषरूपाणि, तत्र भूतानां परिदृश्यमानं विशिष्टाकारवत्त्वं स्थूलं रूपं, स्वरूपं च पृथिव्यादीनां कार्कश्यस्नेहोष्णताप्रेरणावकाशदानलक्षणं, सूक्ष्म च यथाक्रमं भूतानां कारणत्वेन व्यवस्थितानि गन्धादितन्मात्राणि, अन्वया गुणाः प्रकाशप्रवृत्तिस्थितिरूपतया सर्वत्रैवोपलभ्यमानाः, अर्थवत्त्वं च तेष्वेव गुणेषु भोगापवर्गसम्पादनशक्तिरूपं, तेषु क्रमेण प्रत्यवस्थं संयमाद् भूतजयो भवति, कृतैतत्संयमस्य सङ्कल्पानुविधायिन्यो वत्सानुसारिण्य इव गावो भूतप्रकृतयो भवन्तीत्यर्थः, तदुक्तं - "स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद् भूतजयः" इति [३-४४] । अस्माद्-भूतजयात्, अणिमादिकं भवति । अणिमा, गरिमा, लघिमा, महिमा, प्राकाम्यं, ईशत्वं वशित्वं, यत्रकामावसायित्वं चेत्यणिमादिकं । तत्राणिमा परमाणुरूपतापत्तिः, गरिमा वज्रवद्गुरुत्वप्राप्तिः, लघिमा तूलपिण्डवल्लघुत्वप्राप्तिः, महिमा महत्त्वप्राप्तिः, अमुल्यग्रेण चन्द्रादिस्पर्शनयोग्यता, प्राकाम्यमिच्छाऽनभिघातः, शरीरान्तःकरणयोः ईशित्वं, सर्वत्र प्रभविष्णुता वशित्वं, यतः सर्वाण्येव भूतानि वचनं नातिक्रामन्ति, यत्रकामावसायित्वं= स्वाभिलषितस्य समाप्तिपर्यन्तनयनं, कायसंपच्च उत्तमरूपादिलक्षणा “रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत्" [३-४६] इत्युक्तेः, तद्धर्मानभिघातश्च तस्य कायस्य धर्मा रूपादयस्तेषामभिघातो नाशस्तदभावश्च जायते, न ह्यस्य रूपमग्निर्दहति, न वापः क्लेदयन्ति, न वा वायुः शोषयतीति, तदिदमुक्तं - “ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत्तद्धर्मानभिघातश्च" [३-४५] इति ।।१५।। Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૦. યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ટીકાર્ય : પૂનાલીનિ. વિશેષરૂપાિ પાંચ ભૂતોની સ્કૂલાદિ પાંચ અવસ્થાવિશેષરૂપ છે=(૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવસ્વરૂપ અવસ્થાવિશેષરૂપ છે. તત્ર ..... રૂપ, તેમાંeભૂતોની પાંચ અવસ્થાવિશેષમાં, (૧) ભૂતોનું પરિદૃશ્યમાન એવું વિશિષ્ટ આકારવત્વ=ભૂતોનું દેખાતું વિશિષ્ટ આકારપણું, સ્કૂલરૂપ છે. સ્વરૂ ર » અવશાનનક્ષમ, (૨) અને પૃથિવી આદિ પાંચ ભૂતોનું કર્કશતા, સ્નેહ, ઉષ્ણ, પ્રેરણા અને અવકાશદાનરૂપ સ્વરૂપ છે (૧) પૃથિવીનું કર્કશતા, (૨) જલનું સ્નેહ, (૩) તેજનું ઉષ્ણ, (૪) વાયુનું પ્રેરણા અને (૫) આકાશનું અવકાશદાનસ્વરૂપ છે. સૂí ૨ ..... તનાત્રણ, (૩) અને યથાક્રમ ભૂતોના કારણપણા વડે વ્યવસ્થિત ગંધાદિ તત્માત્રા સૂક્ષ્મ છે= (૧) પૃથિવીનું કારણ ગંધતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૨) જલનું કારણ રસતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૩) અગ્નિનું કારણ રૂપતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૪) વાયુનું કારણ સ્પર્શતત્માત્રા હોવાથી સૂક્ષ્મ છે અને (૫) આકાશનું કારણ શબ્દતન્માત્રા હોવાથી સૂક્ષ્મ છે. ગયા ... ૩૫ત્તસ્થાન, (૪) પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી સર્વત્ર જ દેખાતા ગુણો=પાંચ ભૂતોમાં દેખાતા ગુણો, અવય છે. અર્થવન્દ્ર ર. શવિત્તપમ (૫) અને અર્થવસ્વ તે જ ગુણોમાં=પાંચ ભૂતોમાં રહેલા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂ૫પણાથી પ્રાપ્ત થતા એવા તે જ ગુણોમાં, પુરુષના ભોગ અને પુરુષની અપવર્ગસંપાદશક્તિરૂપ અર્થવત્વ છે અર્થાત્ પુરુષમાં જ્યારે અવિવેકખ્યાતિપૂર્વક પાંચ ભૂતોનો સંયોગ વર્તે છે ત્યારે તે પાંચ ભૂતોમાં પુરુષના ભોગસંપાદનની શક્તિ છે, અને જ્યારે વિવેકખ્યાતિપૂર્વક તે ભૂતોથી યોગીનું ચિત્ત તિવર્તન પામે છે, ત્યારે તે પાંચ Page #98 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ ભૂતોમાં પુરુષના અપવર્ગસંપાદનની શક્તિ છે, તે પાંચ ભૂતોનું અર્થવત્ત્વ છે=પાંચ ભૂતોનું પ્રયોજન છે. તેવુ . મતિ, તેઓમાં=પાંચ ભૂતોની સ્કૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અર્થવત્ત્વરૂપ અવસ્થાવિશેષ બતાવી તેમાં, ક્રમથી દરેક અવસ્થામાં સંયમ ક૨વાથી ભૂતજય થાય છે. પાંચ ભૂતોની સ્થૂલાદિ પાંચ અવસ્થાવિશેષમાં સંયમ ક૨વાથી શું પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરે છે ..... -- कृतैतत् મવન્તીત્યર્થઃ, કર્યો છે આમાં સંયમ જેમણે એવા યોગીને=કર્યો છે સ્થૂલાદિમાં સંયમ જેમણે એવા યોગીને, વાછરડાને અનુસરનારી ગાયની જેમ સંકલ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થાય છે=યોગીના સંકલ્પને અનુસરતારી ભૂતપ્રકૃતિઓ થાય છે, એ પ્રકારે અર્થ છે. ૭૧ તવુતમ્ - તે=સ્થૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે તે પાતંજલયોગસૂત્ર-૩/૪૪માં કહેવાયું છે – “સ્થૂળ ભૂતનય:” કૃતિ । “સ્થૂલમાં, સ્વરૂપમાં, સૂક્ષ્મમાં, અન્વયમાં અને અર્થવત્ત્વમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે.” કૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પાંચ ભૂતના જયથી અણિમાદિ થાય છે તે બતાવે છે -- अस्मात् અળિમાવિમ્ । આનાથીભૂતજયથી, અણિમાદિ થાય છે. (૧) અણિમા, (૨) ગરિમા, (૩) લધિમા, (૪) મહિમા, (૫) પ્રાકામ્ય, (૬) ઇશિત્વ, (૭) વશિત્વ અને (૮) યત્રકામાવસાયિત્વ એ પ્રમાણે અણિમાદિ (આઠ) થાય છે. તંત્ર ..... નયનમ્, ત્યાં=અણિમાદિ આઠમાં, (૧) પરમાણુરૂપતાની પ્રાપ્તિ અણિમા છે. (૨) વજની જેમ ગુરુપણાની પ્રાપ્તિ ગરિમા છે. (૩) તૂલપિંડની જેમ લઘુપણાની પ્રાપ્તિ લઘિમા છે. (૪) મહત્ત્વની પ્રાપ્તિ=અંગુલના અગ્રભાગથી ચંદ્રાદિના સ્પર્શની યોગ્યતા મહિમા છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૫ (૫) ઇચ્છાનો અભિઘાત ઈચ્છા પ્રમાણે કાર્ય થવું પ્રાકામ્ય છે. (૬) શરીર અને અંતઃકરણનું ઈશપણું પોતાના શરીર અને પોતાના અંતઃકરણ ઉપર પોતાનું પ્રભુત્વ અર્થાત્ સ્વઈચ્છાનુસાર શરીર અને અંતઃકરણને પ્રવર્તાવી શકે એવું સામર્થ્ય ઈશિત્વ છે. (૭) સર્વ ઠેકાણે સમર્થપણું વશિત્વ છે, જેથી સર્વ જ ભૂતો તેમના વચનનું અતિક્રમ કરતા નથી=ભૂતજય કરેલા યોગીના વચનનું અતિક્રમ કરતા નથી. (૮) સ્વઅભિલલિત કાર્યનું સ્વઈચ્છિત કાર્યનું, સમાપ્તિ પર્યત લઈ જવું તે યત્રકામાવસાયિત્વ છે. પાંચ ભૂતના જયથી કાયસંપતું થાય છે તે બતાવે છે – સંપર્વ ..... રૂત્યુત્તે., અને ઉત્તમ રૂપાદિસ્વરૂપ કાયસંપર્ છે; કેમ કે “રૂપ, લાવણ્ય, બલ, વજસંહનાનપણું કાયસંપતું છે એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર૩/૪૬નું વચન છે. પાંચ ભૂતના જયથી કાયાના રૂપાદિ ગુણોનો અનભિઘાત થાય છે, તે બતાવે છે – તમિવાક્ય .. ગાયત્તે, અને તેના ધર્મનો અભિઘાતઃકાયાના ધર્મો રૂપાદિ તેના અભિઘાતનો અભાવ અર્થાત્ નાશનો અભાવ થાય છે. ભૂતના ભયથી કાયાના ધર્મનો અભિઘાત થાય છે, તે સ્પષ્ટ કરે છે - ન ચ .. શોષથતીતિ, આના=ભૂતના, જયવાળા યોગીની કાયાના રૂપને અગ્નિ બાળતો નથી અને પાણી ભીંજવતું નથી અને વાયુ શોષણ કરતો નથી. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. તવિમુવતમ્ - તે આ=ભૂતતા જયથી અણિમાદિ, કાયસંપતું અને કાયાના ધર્મનો અભિઘાત થાય છે તે આ, પાતંજલ યોગસૂત્ર-૩/૪૫માં કહેવાયું છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫ “તતો ..... માત” રૂતિ “તેનાથી=ભૂતના જયથી, અણિમાદિનો પ્રાદુર્ભાવ, કાયાની સંપત અને કાયાના ધર્મનો અનભિઘાત થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ll૧૫ા ભાવાર્થ : પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય બતાવે છે –(૨૬) શૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય -' દેખાતું જગત પાંચ ભૂતાત્મક છે, અને તે પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષ છે – (૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવસ્વ. (૧) સ્થૂલ અવસ્થાવિશેષ :- પાંચે ભૂતોનો જે દેખાતો આકારવિશેષ છે તે સ્થૂલઅવસ્થાવિશેષરૂપ છે. (૨) સ્વરૂપ અવસ્થા વિશેષ - પૃથિવી આદિ પાંચે ભૂતોનું વિશેષ પ્રકારનું સ્વરૂપ છે. જેમ - (૧) પૃથિવીમાં કર્કશપણું દેખાય છે, તે પૃથિવીનું સ્વરૂપ છે. (૨) જલમાં સ્નેહ દેખાય છે=ભીંજવવાની શક્તિ દેખાય છે, તે જલનું સ્વરૂપ છે. (૩) અગ્નિમાં ઉષ્ણપણું દેખાય છે, તે અગ્નિનું સ્વરૂપ છે. (૪) વાયુમાં પ્રેરણા દેખાય છે બીજા પદાર્થોને અન્યત્ર ગમનમાં પ્રેરણાશક્તિ દેખાય છે, તે વાયુનું સ્વરૂપ છે. (૫) આકાશમાં અવકાશદાન દેખાય છે=આકાશ બીજા પદાર્થોને અવકાશ આપે છે, તે આકાશનું સ્વરૂપ છે. (૩) સૂક્ષ્મ અવસ્થાવિશેષ :- દરેક ભૂત તેના કારણમાંથી ઉત્પન્ન થાય છે, તેથી ભૂતની કારણ અવસ્થા સૂક્ષ્મ છે અને કાર્ય અવસ્થા પૂલ છે, એ પ્રકારની પાતંજલદર્શનની માન્યતા છે. તે પ્રમાણે પાંચે ભૂતોનાં કારણો સૂક્ષ્મ છે. જેમ – (૧) ગંધતન્માત્રામાંથી પૃથિવી થાય છે, તેથી પૃથિવીનું કારણ ગંધતન્માત્રા સૂક્ષ્મ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫ (૨) રસતન્માત્રામાંથી જ થાય છે, તેથી જલનું કારણ રસત~ાત્રા સૂક્ષ્મ છે. (૩) રૂપતન્માત્રામાંથી અગ્નિ થાય છે, તેથી અગ્નિનું કારણ રૂપતન્માત્રા સૂક્ષ્મ છે. (૪) સ્પર્શતન્માત્રામાંથી વાયુ થાય છે, તેથી વાયુનું કારણ સ્પર્શતક્નાત્રા સૂક્ષ્મ છે. (૫) શબ્દતન્માત્રામાંથી આકાશ થાય છે, તેથી આકાશનું કારણ શબ્દતન્માત્રા સૂક્ષ્મ છે. (૪) અન્વયઅવસ્થા વિશેષ :- પાતંજલયોગસૂત્ર-૨/૧૮માં કહ્યું છે કે ભૂત અને ઇન્દ્રિયાત્મક દૃશ્ય છે, અને તે દૃશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે, અને તે ભોગ અને અપવર્ગ માટે છે–પુરુષના ભોગ અને પુરુષના અપવર્ગ માટે છે. તે સ્ત્ર પ્રમાણે પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવને કારણે ભૂતમાં વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી સર્વ ભૂતોમાં દેખાતા જે ગુણો છે, તે અન્વયાર્થ છે અર્થાત્ સર્વ ભૂતોમાં પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ આ ત્રણ ગુણો અન્વયરૂપે છે. (૫) અર્થવત્ત્વઅવસ્થાવિશેષ - પાતંજલયોગસૂત્ર-૨/૧૮માં કહ્યું એ પ્રમાણે ભોગ અને અપવર્ગ માટે ભૂત અને ઇન્દ્રિયાત્મક દૃશ્ય છે. એ વચનથી પાંચ ભૂતોના ગુણોમાં જે ભોગ અને અપવર્ગસંપાદનશક્તિ છે, તે ભૂતોનું અર્થવત્ત્વ= ભૂતોનું પ્રયોજન છે. ક્રમથી પાંચ ભૂતોની અવસ્થાવિશેષમાં સંયમ કરવાથી ભૂતજય: યોગી પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષનો બોધ કરીને : (૧) પ્રથમ પાંચ ભૂતોની સ્થૂલ અવસ્થા પ્રત્યે સંયમ કરે અર્થાતુ પાંચ ભૂતોની સ્થૂલ અવસ્થાને ઉપસ્થિત કરીને ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સ્થૂલ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે. (૨) તે જય કર્યા પછી પૃથિવી આદિનું કર્કશતાદિ જે સ્વરૂપ છે, તે સ્વરૂપને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે, તો સ્વરૂપઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાઢિશિકા/શ્લોક-૧૫ ૭૫ (૩) તે જય કર્યા પછી તે પાંચે ભૂતોનાં કારણોનું જ્ઞાન કરીને તેમાં ધારણા ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સૂક્ષ્મ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે. (૪) તે જય કર્યા પછી સર્વ ભૂતોમાં અન્વયરૂપે વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ જે ગુણો છે, તેને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અન્વયઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે. (૫) તે જય કર્યા પછી પાંચે ભૂતો પુરુષને કઈ રીતે ભોગ સંપાદન કરે છે અને પુરુષને કઈ રીતે અપવર્ગ સંપાદન કરે છે, તેનો નિર્ણય કરીને તે પાંચે ભૂતોમાં વર્તતા ગુણોમાં જે ભોગસંપાદનશક્તિ છે અને જે અપવર્ગસંપાદનશક્તિ છે, તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે. આ રીતે ક્રમથી પાંચે ભૂતોની અવસ્થાવિશેષમાં સંયમ કરે ત્યારે યોગીને પાંચે ભૂતોના જયની પ્રાપ્તિ થાય છે. તેથી જેમ ગાય પોતાના વાછરડાને અનુસરે તેમ ભૂતપ્રકૃતિઓ યોગીના સંકલ્પને અનુસરનારી બને છે. (૧) ભૂતજયનું ફળ – અણિમાદિની પ્રાપ્તિ - (૧) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે અણુસ્વરૂપ કરી શકે છે. તેથી પરમાણુ જેવા પોતાના દેહને કરીને પોતે ફરી શકે છે, તે અણિમાશક્તિ છે. (૨) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે વજની જેમ ગુરુ કરી શકે છે, તે ગરિમા શક્તિ છે. (૩) ભૂતજયને કારણે યોગીના સંકલ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થયેલી હોવાને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે રૂના પિંડની જેમ લઘુ કરી શકે છે. તેથી જલમાં પણ ચાલી શકે અને આકાશમાં પણ ચાલી શકે તે લધિમાં શક્તિ છે. (૪) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને મોટું કરી શકે છે. તેથી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫/૧૬ અંગુલિના અગ્રભાગથી ચંદ્રાદિનો સ્પર્શ કરી શકે તેવી યોગ્યતા પ્રગટે છે, તે મહિમા શક્તિ છે. (૫) ભૂતજયને કારણે યોગીની ઇચ્છાનો અભિઘાત થતો નથી અર્થાત્ યોગીની ઇચ્છા પ્રમાણે સર્વ ભૂતો વર્તે છે, તે પ્રાકમ્પશક્તિ છે. (૬) ભૂતજયને કારણે પોતાના શરીર અને પોતાના અંતઃકરણ ઉપર યોગીનો પ્રભાવ વર્તે છે. તેથી યોગી ધારે તે પ્રમાણે પોતાના શરીરથી અને પોતાના અંત:કરણથી પ્રવૃત્તિ કરી શકે છે, તે ઈશિત્વ શક્તિ છે. (૭) ભૂતજયને કારણે યોગીમાં સર્વત્ર સમર્થપણું પ્રગટ થાય છે. તેથી સર્વે ભૂતો યોગીના વચનને અનુસરનારા બને છે, તે વશિત્વ શક્તિ છે. (૮) ભૂતજયને કારણે યોગીને જે કૃત્ય અભિલષિત હોય તે કૃત્ય સમાપ્તિ સુધી કરવા યોગી સમર્થ બને છે. તે યત્રકામાવસાયિત્વ શક્તિ છે. આ રીતે ભૂતજયને કારણે અણિમાદિ આઠ શક્તિઓ યોગીમાં પ્રાપ્ત થાય છે. (૨) ભૂતજયનું ફળ - કાયાની સંપત્તિ : પાંચ ભૂતોના જયને કારણે યોગીને ઉત્તમ રૂપાદિસ્વરૂપ કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી યોગીનું રૂપ, લાવણ્ય, બળ અતિશયવાળું થાય છે અને વજ જેવું સંઘયણ બળ થાય છે. આ સર્વ કાર્યો ભૂતજયનાં છે. (૩) ભૂતજયનું ફળ - કાયાના ધર્મોનો અનભિઘાત - પાંચ ભૂતોના જયને કારણે કાયાના ધર્મો રૂપાદિ છે, તેનો નાશ થતો નથી. તેથી યોગીનું શરીર અગ્નિથી બળીને ભસ્મ થતું નથી, પાણીથી ભીંજાતું નથી અને વાયુથી શોષણ પામતું નથી. આ સર્વ કાર્યો ભૂતજયનાં છે. ll૧પા અવતરણિકા : પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય બતાવે છે – શ્લોક : संयमाद् ग्रहणादीनामिन्द्रियाणां जयस्ततः । मनोजवो विकरणभावश्च प्रकृतेर्जयः ।।१६।। Page #104 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૬ અન્વયાર્થ: પ્રાણીના સંગમા—ગ્રહણાદિતો સંયમ કરવાથી ક્રિયાળાં ના =ઇન્દ્રિયોનો જય થાય છે. તતઃ=તેનાથી ઈન્દ્રિયોના જયથી મનોન =મનોજવ=મનની ગતિતુલ્ય શરીરની ગતિનો લાભ થાય છે અર્થાત્ જેમ એક ક્ષણમાં મતથી મેરુ જઈ શકાય છે, તેમ યોગી એક ક્ષણમાં શરીરથી મેરુ જઈ શકે છે. વિરજમાવ =કાયાથી નિરપેક્ષ ઇંદ્રિયોથી વિષયોનું ગ્રહણ =અને પ્રવૃત્તિર્ણય પ્રકૃતિનો જય થાય છે. [૧] શ્લોકાર્ચ - ગ્રહણાદિનો સંયમ કરવાથી ઈન્દ્રિયોનો જય થાય છે. ઈન્દ્રિયોના જયથી મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો જય થાય છે. આવા ટીકા - संयमादिति-ग्रहणादयो ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वानि, तत्र ग्रहणमिन्द्रियाणां विषयाभिमुखी वृत्तिः, स्वरूपं सामान्येन प्रकाशकत्वं, अस्मिता अहङ्कारानुगमः, अन्वयार्थवत्त्वे प्रागुक्तलक्षणे, तेषां यथाक्रम संयमादिन्द्रियाणां जयो भवति, तदुक्तं - "ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः” इति [૩-૪૭] તર ન્દ્રિયનાન્સનો:=શરીરસ્ય મનોવનુત્તમવિતામાં, विकरणभावश्च कायनरपेक्ष्येणेन्द्रियाणां वृत्तिलाभः, प्रकृतेः प्रधानस्य जयः सर्ववशित्वलक्षणो भवति, तदुक्तं - “ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च" [૨-૪૮] પારદા ટીકાર્ય : પ્રદળાય અર્થવસ્વનિ, (૧) ગ્રહણ, (૨) સ્વરૂપ, (૩) અસ્મિતા, (૪) અન્વય અને (૫) અર્થવત્વ ગ્રહણાદિ છે. તત્ર ... પ્રાણુવત્તનક્ષને, ત્યાંeગ્રહણાદિ પાંચમાં, (૧) ઈન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિ ગ્રહણ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭. (૨) સામાન્યથી પ્રકાશકપણું ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. (૩) અહંકારનો અનુગમ અસ્મિતા છેતે તે ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિથી મેં આ વિષયોનો ભોગ કર્યો, એ પ્રકારનો જે અહંકાર થાય છે, તે અસ્મિતા છે. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ (૪-૫) અન્વય અને અર્થવત્ત્વ પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા=શ્લોક૧૫માં કહેવાયેલા સ્વરૂપવાળા, છે. तेषां મતિ, તેઓમાં=ગ્રહણાદિ પાંચમાં, યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. ..... તલુવતમ્ - તે=ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૭માં કહેવાયું છે – “પ્રહા . ફન્દ્રિયનય:” કૃતિ । “ગ્રહણમાં, સ્વરૂપમાં, અસ્મિતામાં, અન્વયમાં અને અર્થવત્ત્વમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ઇન્દ્રિયજયનું ફળ બતાવે છે - ―― તતઃ ગતિનામ:, તેનાથી=ઇન્દ્રિયોના જયથી, મનોજવ થાય છે=મનની જેમ શરીરથી અનુત્તમગતિનો લાભ થાય છે. ઇન્દ્રિયજયનું બીજું ફળ બતાવે છે –– - विकरणभावश्च વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે. ઇન્દ્રિયજયનું ત્રીજું ફળ બતાવે છે –– પ્રવૃત્તેિ: ..... વૃતિ, પ્રકૃતિનો=પ્રધાનનો, સર્વવશિપણારૂપ જય થાય છે. તવુંવતમ્ - તે=ઇન્દ્રિયોના જયથી મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો - જય થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૮માં કહેવાયું છે વૃત્તિલામ:, કાયાથી નિરપેક્ષપણા વડે ઇન્દ્રિયોની “તતો પ્રધાનનયપ" ।। તેનાથી=ઇન્દ્રિયજયથી, મનોજવીપણું, વિકરણભાવ અને પ્રધાનનો જય થાય છે. ।।૧૬।। - Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ : પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – (૨૭) ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય : (૧) ગ્રહણ - ઇન્દ્રિયોની વિષયને અભિમુખ પ્રવૃત્તિ છે, તે ઇન્દ્રિયોનું ગ્રહણ છે. (૨) સ્વરૂપ - ઇન્દ્રિયો સામાન્યથી તે તે વિષયોનો બોધ કરાવે છે, તે બોધ કરાવવા સ્વરૂપ પ્રકાશકપણું તે ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. (૩) અસ્મિતા :- ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કર્યા પછી ભોગ કરનારને અહંકાર થાય છે અર્થાતુ મેં આ ભોગ કર્યો એવી બુદ્ધિ થાય છે, તે અસ્મિતા છે. (૪) અન્વય:- શ્લોક-૧૫ની ટીકામાં કહ્યું એ પ્રમાણે ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય છે, અને ઇન્દ્રિયોરૂપ દૃશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે. તેથી પ્રકાશ, ક્રિયા અને સ્થિતિ એ ઇન્દ્રિયોના અન્વયો=ગુણો, છે. (૫) અર્થવત્ત્વઃ- શ્લોક-૧પની ટીકામાં કહ્યું એ પ્રમાણે ભૂત અને ઇન્દ્રિયાત્મક દેશ્ય પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળું છે. તેથી ઇંદ્રિયો પણ પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળી છે, તે ઇંદ્રિયોનું અર્થવત્ત્વ=પ્રયોજનપણું, છે. ક્રમથી ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય : ઇન્દ્રિયોના ગ્રહણ આદિ સ્વરૂપને જાણીને યથાક્રમ તેમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. જેમ – (૧) યોગી પ્રથમ ઇન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓ શું છે ? એ રૂપ ગ્રહણનો બોધ કરીને ઇન્દ્રિયોના ગ્રહણ સ્વરૂપમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ થવાથી ઇન્દ્રિયો ઉપર પોતાનું પ્રભુત્વ આવે છે અર્થાત્ ઇન્દ્રિયોને પરાધીન ગ્રહણની પ્રવૃત્તિ યોગી ન કરે તેવું પ્રભુત્વ આવે છે. તે ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોનો જય છે. (૨) ત્યારપછી ઇંદ્રિયોનું પ્રકાશકત્વ સ્વરૂપ છે, તેમાં યોગી ધારણા, ધ્યાન Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગમાયાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૬ અને સમાધિવિષયક યત્ન કરે તો સ્વરૂપને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. (૩) ત્યારપછી ઇંદ્રિયોથી થતા અહંકારમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અહંકારને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. (૪) ત્યારપછી ઇન્દ્રિયોના અન્વયમાંeગુણોમાં, યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અવયને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. (૫) ત્યારપછી ઇન્દ્રિયોના અર્થવન્દ્રમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વને આશ્રયીને સંયમ કરવાથી તે ઇન્દ્રિયોનો જય થાય છે. આ રીતે ગ્રહણાદિ પાંચમાં યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો સર્વ પ્રકારે જય થાય છે, અને ઇન્દ્રિયોનો જય થવાથી યોગીને મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો જય થાય છે. (૧) ઇન્દ્રિયજયનું ફળ – મનોજવ: મનથી જેમ ક્ષણમાં મેરુ ઉપર જઈ શકાય છે, તેમ ઇન્દ્રિયજયવાળા યોગી શરીરથી પણ અનુત્તમ ગતિના લાભને કારણે મેરુ ઉપર જઈ શકે છે. (૨) ઇન્દ્રિયજયનું ફળ – વિકરણભાવ :કાયાથી નિરપેક્ષ ઇંદ્રિયોની વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે. ન્યાય પરિભાષામાં દંડને કરણ કહેવામાં આવે છે; કેમ કે દંડ ભૂમિ દ્વારાષચક્રભ્રમણ દ્વારા, ઘટને ઉત્પન્ન કરે છે, અને જે વસ્તુ વ્યાપાર દ્વારા કાર્ય કરે તેને કરણ કહેવાય છે. તેમ - કાયા ઇંદ્રિયો દ્વારા વિષયોનો લાભ કરે છે અર્થાત્ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ પદાર્થનો ઉપભોગ કરે છે, તેથી કાયા ઇન્દ્રિયોના વ્યાપારથી વિષયોને પ્રાપ્ત કરતી હોવાથી કાયાને કરણ કહેવામાં આવે છે. જે યોગીએ ઇંદ્રિયોમાં સંયમ કરીને ઇંદ્રિયોનો જય કર્યો છે, તે યોગીને કાયારૂપ કરણ વગર ઇંદ્રિયોની વૃત્તિનો લાભ થાય છે. તેથી અહીં બેઠા બેઠા દૂર રહેલા સ્પર્શના પદાર્થોનો સ્પર્શેન્દ્રિય દ્વારા ભોગ કરી શકે છે, તેમ અહીં Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્રાસિંચિકા/શ્લોક-૧૬/૧૭ બેઠા બેઠા દૂર રહેલા ચક્ષુના વિષયભૂત રૂપાદિને જોઈ શકે છે. એ પ્રકારના વિકરણભાવની=કાયારૂપ કરણ વગર ઇંદ્રિયોના વિષયરૂપ ભાવની, પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો અર્થવિકરણભાવ શબ્દથી જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. (૩) ઇન્દ્રિયજયનું ફળ – પ્રકૃતિનો જય : ઇન્દ્રિયનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. I૧૬ાા. અવતરણિકા - શ્લોક-૧૬માં ઇન્દ્રિયજયનો ઉપાય બતાવ્યો. ઇન્દ્રિયજય કર્યા પછી યોગી અંતઃકરણનો જય કરે છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે – શ્લોક : स्थितस्य सत्त्वपुरुषान्यताख्यातौ च केवलम् । सार्वज्यं सर्वभावानामधिष्ठातृत्वमेव च ।।१७।। અન્વયાર્થ – =અને વેવનzફક્ત સર્વપુરુષાચતા ધ્યાતિ=સત્ત્વ અને પુરુષની અત્યતા ખ્યાતિમાં સ્થિતિસ્થસ્થિત એવા યોગીને સાર્વયં=સર્વશપણું =અને સર્વમાવાનામ્ થિષ્ટાતૃત્વ સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું જ થાય છે II૧૭ શ્લોકાર્થ – અને ફક્ત સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં સ્થિત એવા યોગીને સર્વાપણું અને સર્વભાવોનું અધિષ્ઠાપણું થાય છે. II૧૭ના ટીકા : स्थितस्येति-केवलं सत्त्वपुरुषयोरन्यताख्यातौ गुणकर्तृत्वाभिमानशिथिलीभावलक्षणायां शुद्धसात्त्विकपरिणामरूपायां स्थितस्य सार्वज्यं सर्वेषां शान्तोदिता Page #109 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૧૭ व्यपदेश्यधर्मत्वेन स्थितानां यथावद्विवेकजं ज्ञानलक्षणं, सर्वेषां भावानां गुणपरिणामानामधिष्ठातृत्वमेव च स्वामिवदाक्रमणलक्षणं भवति, तदुक्तं - "सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञत्वं च" [३-४९] ।।१७।। ટીકાર્ય : વ .. મતિ, કેવલ ગુણના કર્તુત્વના અભિમાનના શિથિલીભાવસ્વરૂપ અને શુદ્ધ સાત્વિકપરિણામરૂપ, સત્વ અને પુરુષની અવ્યતા ખ્યાતિમાં સ્થિત એવા યોગીને શાંત, ઉદિત અને અવ્યપદેશ્યધર્મપણાથી રહેલા સર્વ પદાર્થોનું યથાવત્ વિવેકથી ઉત્પન્ન થતું જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞપણું થાય છે, અને ગુણપરિણામરૂપ સર્વ ભાવોનું સ્વામીની જેમ આક્રમણ સ્વરૂપ અધિષ્ઠાતૃપણું થાય છે. તલુવતમ્ - તે-કેવલ સત્વ અને પુરુષની અવ્યાખ્યાતિમાં સ્થિત એવા યોગીને સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે તે, પાતંજલ યોગસૂત્ર-૩/૪૯માં કહેવાયું છે – “સર્વ ..... સર્વજ્ઞત્વ ર” ! “સત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાત્રવાળા યોગીને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વશપણું થાય છે.” ૧૭ના ભાવાર્થ :(૨૮) અંતઃકરણજયનું ફળ - કેવલ સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિમાં રહેલા યોગીને સર્વજ્ઞાપણાની અને સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ - શ્લોકમાં વર્તમ્' શબ્દ છે, તેથી એ જણાય છે કે યોગી ગ્રહણ આદિમાં સંયમ કરીને ઇંદ્રિયોનો જય કરે ત્યારે તેનાં મનોજવ આદિ ત્રણ કાર્યો થાય છે, જે શ્લોક-૧૬માં બતાવેલ છે. ફક્ત તે ઇંદ્રિયજયના કારણે અંતઃકરણ ઉપર જય પ્રાપ્ત થાય ત્યારપછી સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે, અને ત્યારે યોગીને સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે. તેથી જ્યાં સુધી માત્ર ઇન્દ્રિયોનો જય થયો છે, ત્યાં સુધી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ સત્ત્વ અને પુરુષની Page #110 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૭/૧૮ અન્યતાખ્યાતિમાં જ્યારે યોગી સ્થિત થાય છે, ત્યારે સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે. તેથી ઇન્દ્રિયજય અંતઃકરણજય પ્રત્યે કારણ છે, તેનો અર્થ “કેવલ' શબ્દથી જણાય છે. અન્યતાખ્યાતિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે -- અન્યતાખ્યાતિનું સ્વરૂપઃસત્ત્વ અને પુરુષ એ બંને જુદા છે, એ પ્રકારનો જે બોધ તે અન્યતાખ્યાતિ છે અર્થાત્ સત્ત્વ=બુદ્ધિ અને પુરુષ એ બેની અન્યતાનો બોધ તે અન્યતાખ્યાતિ છે. યોગીને આ અન્યાખ્યાતિ થવાને કારણે ગુણમાં કર્તુત્વનું અભિમાન હતું તે શિથિલ થાય છે અર્થાત્ બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા જે ભાવો છે, તેમાં પુરુષને કર્તુત્વનું અભિમાન થાય છે; કેમ કે બુદ્ધિથી પોતે અભિન્ન છે તેવો પુરુષને બોધ હોય છે, તેથી બુદ્ધિ જે કરે છે તે હું કરું છું, તેવું પુરુષને અભિમાન થાય છે; અને જ્યારે બુદ્ધિથી પુરુષ એવો હું જુદો છું, તેવું જ્ઞાન થાય છે, ત્યારે અન્યતાખ્યાતિ પ્રગટે છે. તેથી ગુણોના કર્તુત્વનું અભિમાન શિથિલ થાય છે અને શુદ્ધ સાત્વિક પરિણામરૂપ અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે, જેથી યોગીને યથાવતુ વિવેકવાળું જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. સર્વજ્ઞપણું શું છે ? તે બતાવતાં કહે છે – સર્વજ્ઞપણાનું સ્વરૂપ: સર્વ પદાર્થોમાં ત્રણ ભાવો છે : (૧) શાંત, (૨) ઉદિત અને (૩) અવ્યપદેશ્ય. જે ભૂતકાળના ભાવો છે તે વર્તમાનમાં શાંત છે, વર્તમાનના ભાવો વર્તમાનમાં ઉદિત છે, અને ભવિષ્યમાં થનારા ભાવો વર્તમાનમાં અવ્યપદેશ્ય છે. તેથી ભૂતકાળના વર્તમાનમાં શાંત ભાવો, વર્તમાનના ઉદિત ભાવો, અને ભવિષ્યના વર્તમાનમાં અવ્યપદેશ્યભાવોથી સ્થિત એવા ભૂત-ભાવિ-વર્તમાનના સર્વ પદાર્થોનું યથાર્થજ્ઞાન થાય છે, તે સર્વજ્ઞપણું છે. વળી અન્યતાખ્યાતિને કારણે સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે, તે સ્પષ્ટ કરે છે – ગુણપરિણામવાળા એવા સર્વ ભાવોને તે યોગી સ્વામીની જેમ આક્રમણ કરી શકે તેવું અધિષ્ઠાતૃપણું થાય છે. II૧૭ના Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૮ શ્લોક : स्मृता सिद्धिर्विशोकेयं तद्वैराग्याच्च योगिनः । दोषबीजक्षये नूनं कैवल्यमुपदर्शितम् ।।१८।। અન્વયાર્થ – રૂયં આ શ્લોક-૧૭માં કહેલ સત્વ અને પુરુષની અન્યતાખ્યાતિથી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે એ, વિશો સિદ્ધિ =વિશોકાસિદ્ધિ મૃત કહેવાય છે, તરાપાડ્યું અને તે વિશોકામાં વૈરાગ્ય થવાથી યોનિના=યોગીના દોષવીનક્ષત્રદોષોની બીજભૂત અવિદ્યાદિનો ક્ષય થયે છતે નૂનં=નિશ્ચિત રેવન્ય—પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષના પોતાના સ્વરૂપમાં રહેવાપણાસ્વરૂપ કૈવલ્ય, પશિતzબતાવાયું છે. ૧૮ શ્લોકાર્ચ - - આ=શ્લોક-૧૭માં કહેલ સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિથી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે એ, વિશોકાસિદ્ધિ કહેવાય છે, અને તે વિશોકામાં વૈરાગ્ય થવાથી યોગીના દોષોની બીજભૂત અવિવાદિનો ક્ષય થયે છતે, નિશ્ચિત પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષના પોતાના સ્વરૂપમાં રહેવાપણાસ્વરૂપ કેવલ્ય બતાવાયું છે. ll૧૮ll ટીકા - स्मृतेति-इयं विशोका सिद्धिः स्मृता, तस्यां विशोकायां सिद्धौ वैराग्याच्च योगिनो योगभाजः, दोषाणां रागादीनां, बीजस्याविद्यादेः क्षये निर्मूलने, नूनं निश्चितं, कैवल्यं पुरुषस्य गुणानामधिकारपरिसमाप्तेः स्वरूपप्रतिष्ठत्वम्, ૩૫શિત, યતઃ - “તરીયાપિ તોષવીન વચમ્” [૩-૧૦] રૂતિ ૨૮ાા ટીકાર્ય - ઘં .... ૩૫શત, આ સત્વ અને પુરુષની અવ્યાખ્યાતિને કારણે યોગી સર્વ ભાવોને જાણે છે અને સર્વ ભાવોનો અધિષ્ઠાતા બને છે એ, વિશોકાસિદ્ધિ કહેવાય છે, અને આ વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાને કારણે Page #112 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૮ ૮૫ યોગીના રાગાદિરૂપ દોષોના અવિદ્યાદિરૂપ બીજનો ક્ષય થયે છd=નિર્મૂળ થયે છતે, નક્કી કેવલપણું થાય છે–પુરુષનો પ્રકૃતિની સાથે આત્યંતિક વિયોગ થાય છે; કેમ કે ગુણોના અધિકારની પરિસમાપ્તિ થયેલ હોવાથી પુરુષનું સ્વરૂપ પ્રતિષ્ઠિતપણું બતાવાયું છે=પ્રકૃતિનો ભોગ અને અપવર્ગ સંપાદનરૂપ જે ગુણ, તેના અધિકારની પરિસમાપ્તિ થયેલ હોવાથી, પ્રકૃતિથી અત્યંત ભિન્ન થયેલો પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત બને છે. જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩/૫૦માં કહેવાયું છે – “રાધ્યાત્.... વૈવલ્યમૂ” તિ || “તેમાં વૈરાગ્યથી=વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્યથી, દોષબીજનો ક્ષય થયે છતે કેવલપણું છે=પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષનું સ્વરૂપ પ્રતિષ્ઠિતપણું છે". In૧૮ ભાવાર્થ :(૨૯) વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપપ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ : સંસારી જીવોને જે જ્ઞાનસ્વરૂપ અનુભવ દેખાય છે તે બુદ્ધિ છે, અને પુરુષ એ આત્મા છે. તે બંને ભિન્ન હોવા છતાં સંસારી જીવોને સત્ત્વરૂપ બુદ્ધિ જ હું પુરુષ છું તેવો બોધ હોય છે, અને યોગીને વિવેક પ્રગટેલ હોવાથી સજ્વરૂપ બુદ્ધિ અને પુરુષમાં અન્યતા છે તેવો સ્પષ્ટ બોધ થાય છે. તેવા પ્રકર્ષવાળા બોધથી યોગી સર્વજ્ઞ અને સર્વભાવોના અધિષ્ઠાતા બને છે. આવા પ્રકારની યોગીને સિદ્ધિ થાય છે, તે વિશોકાસિદ્ધિ કહેવાય છે. આ વિશોકસિદ્ધિવાળા યોગીઓને બાહ્ય વિષયોમાં વૈરાગ્ય હોય છે, અને જ્યારે તેઓને વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રગટે છે, ત્યારે તેઓને પાતંજલ મત પ્રમાણે ગુણોમાં પણ વૈરાગ્ય થાય છે. તેથી બે પ્રકારના વૈરાગ્યની પ્રાપ્તિ તેઓને થાય છે – (૧) વિષયોમાં વૈરાગ્ય અને (૨) વિશોકાસિદ્ધિરૂપ ગુણોમાં વૈરાગ્ય. આ બંને પ્રકારના વૈરાગ્યના પ્રકર્ષને કારણે રાગાદિ દોષોના બીજ એવી અવિદ્યા આદિનો નિર્મળ નાશ થાય છે, અને તેના કારણે પુરુષને કેવલપણું Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮/૧૯ પ્રાપ્ત થાય છે=પુરુષ પ્રકૃતિથી ભિન્ન બને છે અર્થાત્ પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાન પામે છે; કેમ કે પુરુષાર્થશૂન્ય એવા ગુણો પ્રતિલોમ પરિણામથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે. તેથી હવે તે ગુણોનો પુરુષને ભોગ સંપાદન કરવાનો કે અપવર્ગ સંપાદન ક૨વાનો જે અધિકાર હતો, તે સમાપ્ત થાય છે. ॥૧૮॥ અવતરણિકા : શ્લોક-૧૮માં વિશોકાસિદ્ધિ બતાવી અને કહ્યું કે વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થાય અને તે વૈરાગ્યના પ્રકર્ષને કારણે દોષબીજનો ક્ષય થાય તો પુરુષને મુક્તપણાની પ્રાપ્તિરૂપ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. હવે કોઈ યોગી વિશોકાસિદ્ધિ પ્રાપ્ત કરે તે વખતે પ્રાપ્ત થયેલી સમાધિમાં સ્થિતિનું કારણ શું છે ? તે બતાવતાં કહે છે શ્લોક ઃ असङ्गश्चास्मयश्चैव स्थितावुपनिमन्त्रणे । बीजं पुनरनिष्टस्य प्रसङ्गः स्यात् किलान्यथा । । १९ ।। અન્વયાર્થ: રૂપનિમત્રને=ઉપનિમંત્રણ કરાયે છતેદેવતાઓ દ્વારા ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરાયે છતે, સ્થિતÎ=સ્થિતિમાં=વિશોકાસિદ્ધિકાળમાં વર્તતી સમાધિની અવસ્થિતિમાં અસદ્શ્વામ્ભવશ્વવ=અસંગ અને અસ્મય જ બીજ છે, અન્યથા=જો યોગી અસંગ અને અસ્મય ન કરે અને પ્રાપ્ત થયેલી સમાધિમાં સંગ અને સ્મય કરે તો પુનઃ તિ=વળી ખરેખર અનિષ્ટ= અનિષ્ટનો પ્રસા: સ્વા=પ્રસંગ થાય. ॥૧૯॥ શ્લોકાર્થ ઃ દેવતાઓ દ્વારા ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરાયે છતે, સ્થિતિમાં અસંગ અને અસ્મય જ બીજ છે. જો યોગી અસંગ અને અસ્મય ન કરે અને પ્રાપ્ત થયેલી સમાધિમાં સંગ અને સ્મય કરે તો વળી ખરેખર અનિષ્ટનો પ્રસંગ થાય. II૧૯॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/મ્લોક-૧૯ ટીકા - असङ्गश्चेति - उपनिमन्त्रणे - उक्तसमाधिस्थस्य देवैर्दिव्यस्त्रीरसायनाद्युपढौकनेन भोगनिमन्त्रणे, असङ्गश्चास्मयश्चैव स्थितौ बीजं, सङ्गकरणे पुनर्विषयप्रवृत्तिप्रसङ्गात् स्मयकरणे च कृतकृत्यमात्मानं मन्यमानस्य समाधावुत्साहभङ्गात्, एतदेवाह - अन्यथाऽसङ्गास्मयाकरणे पुनः किलेति सत्येऽनिष्टस्य प्रसङ्ग इति, तदिदमुक्तं - "स्थित्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं પુનરનિષ્ટપ્રસંત્” [રૂ-બ] કૃતિ ।।શ્।। ટીકાર્ય :૩પનિમન્ત્રણે ............ ઉત્સાહમાાત્, ઉપનિમંત્રણ કરાયે છતે=ઉક્ત સમાધિસ્થ એવા યોગીને અર્થાત્ વિશોકાસિદ્ધિકાળમાં વર્તતી સમાધિમાં રહેલા યોગીને, દેવો વડે દિવ્ય સ્ત્રી, રસાયનાદિના ઉપઢૌકન વડે ભોગનું નિમંત્રણ કરાયે છતે, અસંગ અને અસ્મય જ સ્થિતિમાં બીજ છે=યોગીની સમાધિની અવસ્થિતિમાં બીજ છે; કેમ કે વળી સંગ કરાયે છતે=દેવતાઓ વડે કરાયેલા ભોગના નિયંત્રણમાં સંગ કરાયે છતે, વિષયની પ્રવૃત્તિનો પ્રસંગ છે, અને સ્મય કરાયે છતે=પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિમાં હું સિદ્ધિવાળો છું, એ પ્રમાણે સ્મય કરાયે છતે, કૃતકૃત્ય પોતાને માનતા એવા યોગીને સમાધિમાં ઉત્સાહનો ભંગ છે. ૮૭ તવેવાઇ – આને જ=સંગમાં વિષયની પ્રવૃત્તિ છે અને સ્મયકરણમાં સમાધિના ઉત્સાહનો ભંગ છે એને જ, શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – अन्यथा પ્રસTM કૃતિ, અન્યથા=અસંગ અને અસ્મયના અકરણમાં વળી ખરેખર અનિષ્ટનો પ્રસંગ છે અર્થાત્ સંગ અને સ્મયના કરણમાં અનિષ્ટનો પ્રસંગ છે. ***** રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. તવિમુવતમ્ – તે આ-દેવતાઓ દ્વારા ઉપનિમંત્રણ કરાયે છતે સ્થિતિમાં અસંગ અને અસ્મય જ બીજ છે. જો યોગી અસંગ અને અસ્મય ન કરે અને પ્રાપ્ત થયેલી સમાધિમાં સંગ અને સ્મય કરે તો વળી અનિષ્ટનો પ્રસંગ થાય તે આ, પાતંજલયોગસૂત્ર-૩/૫૧માં કહેવાયું છે – Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮. યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પામ્યુનિમત્રો ..... પ્રસ ” રૂતિ એ “સ્વામીને =અધિકૃત સમાધિમાં રહેલા સ્વામીને, ઉપનિમંત્રણ કરાય છH=દેવતાઓ દ્વારા ઉપનિમંત્રણ કરાયે છતે, સંગ અને સ્મયનું અકરણ છે. વળી સંગ અને સ્મય કરે તો અનિષ્ટનો પ્રસંગ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરાણની સમાપ્તિસૂચક છે. ll૧૯I ભાવાર્થવિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ સંગ અને સ્મયનું અકરણ : શ્લોક-૧૬માં બતાવ્યું તેમ યોગી ઇન્દ્રિયોનો જય કરે, ત્યારપછી શ્લોક૧૭માં બતાવ્યું એમ અંતઃકરણનો જય કરે, ત્યારે યોગીને સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિ પ્રાપ્ત થાય છે અને યોગી સર્વજ્ઞ અને સર્વભાવોનો અધિષ્ઠાતા બને છે. સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિવાળા યોગીને આ પ્રાપ્ત થયેલી યોગની સિદ્ધિને પાતંજલદર્શનકાર વિશોકાસિદ્ધિ કહે છે. | વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થયા પછી જો તે યોગી વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રાપ્ત કરે તો દોષનું બીજ ક્ષય થાય, અને દોષબીજનો ક્ષય થાય તો યોગી સર્વકર્મથી મુક્ત બને છે. હવે કોઈ યોગીને વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થઈ, અને તે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેમને દેવતાઓ ભોગાદિ માટે નિમંત્રણ કરે તો પણ તે યોગી ભોગાદિમાં સંગ ન કરે, અને કદાચ કોઈ યોગીને દેવતાઓ ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરે કે ન કરે તોપણ સંગ ન કરે; આમ છતાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિનો સ્મય કરે, તોપણ તે યોગી સમાધિમાં અવસ્થિત રહી શકતા નથી. તેથી જે યોગી વિશોકાસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ભોગાદિમાં સંગ કરતા નથી, અને પ્રાપ્ત થયેલી સિદ્ધિમાં વૈરાગ્યને ધારણ કરે છે, તેઓ ક્રમસર દોષબીજનો ક્ષય કરીને કેવલ્યને પ્રાપ્ત કરી શકે છે. સંગ અને સ્મયકરણમાં અનિષ્ટનો પ્રસંગ - જે યોગી વિશોકાસિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી, દેવતાઓ તેમને ભોગાદિ માટે નિમંત્રણ કરે અને તે વિષયોમાં સંગ કરે તો તેઓ વિષયોમાં પ્રવૃત્ત થવાથી સમાધિરહિત બને છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૯ યોગમાહાભ્યદ્વાäિશિકા/શ્લોક-૧૯/૨૦ વળી કોઈ યોગી પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિને કારણે સ્મય કરે તો, પોતે કૃતકૃત્ય થઈ ગયા છે, એ પ્રકારે પોતાને માનતા સમાધિ માટે અધિક પ્રયત્ન કરવાના ઉત્સાહના ભંગવાળા થાય છે. તેથી જે યોગી અસંગ અને અસ્મય કરે છે તે યોગી તે સમાધિ દ્વારા ઉત્તરોત્તર અતિશયવાળા થઈને કેવલ્યને પામે છે અર્થાત્ મુક્ત થાય છે, એ પ્રકારે શ્લોક-૧૮ સાથે સંબંધ છે. ll૧૯ll અવતરણિકા - પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય બતાવે છે – શ્લોક : स्यात् क्षणक्रमसम्बन्धसंयमाद्यद्विवेकजम् । ज्ञानं जात्यादिभिस्तच्च तुल्ययोः प्रतिपत्तिकृत् ।।२०।। અન્વયાર્થક્ષમતધ્વન્યસંયમી-ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી દવેન જ્ઞાન-વિવેકથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન થાય છે તડ્યું અને તે તે જ્ઞાન નામિ =જાત્યાદિથી તુચવો =તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપત્તિવૃ-ભેદને કરનારું છે. ર૦૧ શ્લોકાર્ચ - ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપતિને કરનારું છે. ૨૦ll ટીકા : स्यादिति-क्षणः सर्वान्त्यः कालावयवस्तस्य क्रमः पौर्वापर्यं तत्संयमात् सूक्ष्मान्तरसाक्षात्करणसमर्थात् यद्विवेकजं ज्ञानं स्यात्, यदाह - “क्षणक्र(तत्क्र)मयोः संयमाद्विवेकजं ज्ञानम्" [३-५२] इति, तच्च जात्यादिभिस्तुल्ययोः पदार्थयोः प्रतिपत्तिकृत् विवेचकं, तदुक्तं - "जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः” Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૦ [રૂબરૂ તિ પાથનાં મેતવો દિનાન્નિક્ષકેશ ભવન્તિ નત્તિ पदार्थभेत्री यथा गौरयं महिषोऽयमिति जात्या तुल्ययोर्लक्षणं भेदकं, यथा इयं कर्बुरा इयं चारुणेति उभाभ्यामभिन्नयोर्देशो भेदहेतुः, यथा तुल्यप्रमाणयोरामलकयोभित्रदेशस्थितयोः यत्र च त्रयमपि न भेदकं, यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परमाण्वोः, तत्र संयमजनिताद्विवेकजज्ञानादेव भवति મેથરિતિ પાર પા. ટીકાર્ચ - ક્ષT: ... સ્થા, સર્વ અંત્ય કાલાવયવ ક્ષણ છે, તેનો પૂર્વાપર ક્રમ, તેમાં સંયમ કરવાથી=ક્ષણ કરતાં અન્ય સૂક્ષ્મ પદાર્થોને સાક્ષાત્ કરવામાં સમર્થ એવો સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન થાય છે. એવાદ - જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩/પરમાં કહેવાયું છે – “ક્ષત્ર (ત) મો. ..... જ્ઞાન” તિ, “ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે. તન્ચ .. વિવેચવ, અને તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે તે, જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપતિને કરનારું છે=વિવેચક છે. તલુવતમ્ - તે=વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે, તે જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપત્તિ કરનારું છે કે, પાતંજલ યોગસૂત્ર-૩/૫૩માં કહેવાયું છે – “નાતિતક્ષણ ..... પ્રતિપત્તિઃ” રૂતિ છે “જાતિ, લક્ષણ અને દેશ વડે અભ્યતાના અનવચ્છેદથી તુલ્ય એવા બે પદાર્થોમાં તેનાથી–વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી, પ્રતિપત્તિ થાય છે=ભેદનો નિર્ણય થાય છે.” શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – પાનાં ..... મેથીરિતિ | જાતિ, લક્ષણ અને દેશ, પદાર્થના ભેદના હેતુઓ છે. (૧) જાતિ પદાર્થનો ભેદ કરનારી છે. જે પ્રમાણે - આ ગાય છે અને આ મહિષ છે એ બે ગોત્વ અને મહિષત્વ જાતિથી જુદા પડે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ ૯૧ (૨) જાતિ દ્વારા તુલ્ય એવા બે પદાર્થોમાં લક્ષણ ભેદક છે : જે પ્રમાણે - આ કર્બુર છે અને આ અરુણ છે અર્થાત્ ગોત્વ જાતિવાળી બે ગાયોમાં આ કાબરચિતરી ગાય છે અને આ લાલ ગાય છે, એ પ્રકારનું ગાયના વર્ણરૂપ લક્ષણ બે ગાયનો ભેદક છે. (૩) ઉભયથી અભિન્ન એવી બે વસ્તુમાં દેશ ભેદનો હેતુ છે : જે પ્રમાણે - તુલ્ય પ્રમાણવાળા ભિન્ન દેશમાં રહેલા આમળામાં દેશ ભેદનો હેતુ છે; અને (૪) જ્યાં ત્રણે પણ=જાતિ, લક્ષણ અને દેશ એ ત્રણે પણ, ભેદક નથી : જે પ્રમાણે – એક દેશમાં રહેલા શુક્લ એવા બે પાર્થિવ પરમાણુઓમાં ત્રણે પણ ભેદક નથી. ત્યાં સંયમથી પેદા થયેલા વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી જ ભેદબુદ્ધિ થાય છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ।।૨૦।। ભાવાર્થ: (૩૦) ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક : કાળની ક્ષણો ઘણી સૂક્ષ્મ છે. એમાં સૌથી નાની કાળની અંત્ય ક્ષણરૂપ જે સૂક્ષ્મ ક્ષણ છે, તે ક્ષણ, અને તે ક્ષણનો જે પૂર્વાપર ક્રમ, તે બંનેમાં સંયમ ક૨વાથી યોગીને પદાર્થોનું પરસ્પર ભેદથી ઉત્પન્ન થનારું જ્ઞાન થાય છે. તે જ્ઞાન સૂક્ષ્મ એવા અન્ય પદાર્થોનો સાક્ષાત્કાર કરવામાં સમર્થ બને છે. આશય એ છે કે કાળની એક ક્ષણ જે અતિ સૂક્ષ્મ છે, તે ક્ષણ, અને તે ક્ષણ સાથે પૂર્વની ક્ષણ અને ઉત્તરની ક્ષણ તે બેમાં સંયમ કરવાથી પૂર્વ-અપર ક્ષણ કરતાં કાળની વર્તમાનની ક્ષણ જે જુદી છે તેનું જ્ઞાન થાય છે. આ રીતે પૂર્વઅપર ક્ષણ કરતાં વચલી ક્ષણ ઉપર ભિન્નરૂપે બોધ ક૨વા અર્થે કરેલા સંયમથી સૂક્ષ્મ ક્ષણને ગ્રહણ કરનારું વિવેકવાળું જ્ઞાન થાય છે, અને તે વિવેકવાળું જ્ઞાન અન્ય સૂક્ષ્મ પદાર્થોને સાક્ષાત્ ક૨વામાં સમર્થ બને છે. સારાંશ - પૂર્વક્ષણ અને ઉત્તરક્ષણ તે બે ક્ષણોનો પૃથભાવ ઉપસ્થિત થાય તે પ્રકારે સંયમ કરીને ઊહ કરવાથી પૂર્વ-અપર ક્ષણનો પૃથરૂપે જે બોધ થાય છે, તે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૦ વિવેકથી પેદા થયેલું જ્ઞાન છે. તેનાથી અન્ય સૂક્ષ્મ પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. આ વિવેકવાળું જ્ઞાન કેવા પ્રકારના વિશેષ બોધનું કારણ બને છે, તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે – પદાર્થોને પરસ્પર જુદા જાણવાનું કારણ જાતિ, લક્ષણ અને દેશ છે. જેમ - ગોત્વજાતિવાળી ગાય છે અને મહિષત્વજાતિવાળી ભેંસ છે. તે બંને પરસ્પર ભિન્ન છે તેનો બોધ ગોત્વજાતિથી અને મહિષત્વજાતિથી થાય છે. વળી ગોત્વજાતિવાળી બે ગાયો હોય ત્યારે જાતિથી તે ગાયના ભેદનું જ્ઞાન થતું નથી, પરંતુ લક્ષણથી તેના ભેદનું જ્ઞાન થાય છે. જેમ - એક ગાય કાબરચિતરાવર્ણવાળી છે અને બીજી ગાય લાલવર્ણવાળી છે. તેથી તે બંને ગાયોમાં ગોત્વજાતિ સમાન હોવાથી જાતિથી ભેદ નહિ થતો હોવા છતાં વર્ણરૂપ લક્ષણથી ભેદ થઈ શકે છે. વળી કોઈ વસ્તુ સમાન જાતિવાળી હોય, સમાન વર્ણવાળી હોય તો તે બેનો ભેદ જાતિથી અને વર્ણથી થતો નથી, પરંતુ તે બે વસ્તુ ભિન્ન દેશમાં રહેલી છે, તેથી આ બે વસ્તુ જુદી છે તેવો બોધ થાય છે. જેમ સમાન વર્ણવાળાં અને સમાન પ્રમાણવાળાં બે આમળાંઓ ભિન્ન દેશમાં રહેલાં હોય ત્યારે તે ભિન્ન દેશમાં રહેલાં હોવાને કારણે તે બે આમળાંઓ જુદાં છે, તેવો બોધ થાય છે. વળી જ્યાં જાતિ, લક્ષણ અને દેશ ભેદક નથી, તેવી ભિન્ન એવી બે વસ્તુનો ભેદ અન્ય કોઈ પુરુષ કરી શકે નહિ. જેમ એક દેશમાં રહેલા શુક્લવર્ણવાળા બે પાર્થિવ પરમાણુઓમાં “આ પરમાણુ કરતાં આ પરમાણુ ભિન્ન છે” એવો બોધ અન્ય કોઈ કરી શકે નહિ તેવા સ્થાનમાં પણ ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી, જેમને સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ્યું છે, એવા યોગીને એક ક્ષેત્રમાં રહેલા સમાન વર્ણવાળા બે પાર્થિવ પરમાણમાં ભેદનું જ્ઞાન થાય છે અર્થાત્ જેમ સૂક્ષ્મ એવી પૂર્વ ક્ષણ અને અપર ક્ષણ જુદી છે, તેવું ભેદનું જ્ઞાન થાય છે, તેમ એક ક્ષેત્રમાં રહેલા બે પાર્થિવ પરમાણુઓમાં આ પાર્થિવ પરમાણુ કરતા આ પાર્થિવ પરમાણુ જુદો છે, તેવું સૂક્ષ્મ જ્ઞાન તે યોગીને થાય છે. ૨ના Page #120 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યતાવિંશિકા/બ્લોક-૨૧ અવતરણિકા : શ્લોક-૨૦માં કહ્યું કે ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી વિવેકવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિવેકવાળા જ્ઞાનને કઈ સંજ્ઞા છે ? તેનો વિષય શું છે? અને તેનો સ્વભાવ શું છે ? તે બતાવવા અર્થે અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : तारकं सर्वविषयं सर्वथाविषयाक्रमम् । शुद्धिसाम्येन कैवल्यं ततः पुरुषसत्त्वयोः ।।२१।। અન્વયાર્થ: તાર-શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયં=સર્વવિષયવાળું સર્વથાવિષયામ=સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે. તતeતેનાથીeતે તારક જ્ઞાનથી, પુરુષસર્વયો:=પુરુષ અને સત્ત્વની શુદ્ધિસાયેન શુદ્ધિના સાગથી વેચ=કેવલ્ય થાય છે=સર્વથા પ્રકૃતિથી મુક્ત થવારૂપ પુરુષનું એકપણું થાય છે. ગરવા શ્લોકાર્ચ - શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયવાળું, સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે. તે તારકજ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સાગથી કેવલ્ય થાય છે. ર૧II. ટીકા :__ तारकमिति-तच्च विवेकजं ज्ञानं तारयत्यगाधात्संसारपयोधेर्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमुच्यते, तथा सर्वविषयं सर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्य तत्तथा, तथा सर्वथा सर्वैः प्रकारैः सूक्ष्मादिभेदैविषयो यस्य तच्च तदक्रमं च निःशेषनानावस्थापरिणतत्र्यर्थिकभावग्रहणे क्रमरहितं चेति कर्मधारयः, इत्थं चास्य सज्ञाविषयस्वभावा व्याख्याताः, तदुक्तं . “तारकं सर्वविषयं સર્વથાવિષયમનું વેતિ” [૩-૧૪], તતeતા, જ્ઞાનાત્ પુરુષસંન્દ્રયોઃ Page #121 -------------------------------------------------------------------------- ________________ Gજ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧ शुद्धिसाम्येन कैवल्यं भवति, तत्र पुरुषस्य शुद्धिरुपचरिता भोगाभावः(शुद्धिरुपचरितभोगाभावः) सत्त्वस्य तु सर्वथा कर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेऽनुप्रवेश રૂતિ, તવિમુt - “સત્ત્વપુરુષયો: શુદ્ધિસાચ્ચે વચમ્” [ ૩૧] રૂતિ સારા ટીકાર્ચ - તક્ય .. વર્મઘા, અને તે=શ્લોક-૨૦માં જે જ્ઞાન કહ્યું તે, વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, અગાધ સંસારસમુદ્રથી યોગીને તારે છે, એ પ્રકારની આવર્થિકી સંજ્ઞાથી-એ પ્રકારના વ્યુત્પત્તિ અર્થથી, તારક કહેવાય છે; અને સર્વવિષયવાળું છે-તે તારકજ્ઞાન સર્વવિષયવાળું છે અર્થાત્ સર્વ મહદાદિ તત્વો વિષય છે જેને તે તેવું છે=સર્વવિષયવાળું છે, અને સર્વથા=સર્વ પ્રકારે, સૂક્ષ્માદિ ભેદોથી વિષય છે જેનો તે, અને તેનો અક્રમ=વિશેષ તાતા અવસ્થાપરિણત વ્યર્થિક ભાવના ગ્રહણમાં ક્રમરહિત એવું સર્વથાવિષયઅક્રમવાળું તારકજ્ઞાન છે. એ પ્રમાણે કર્મધારય સમાસ છે. રૂલ્ય ૨. વ્યાધ્યાતિ, અને આ રીતે=પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તારક, સર્વવિષયવાળું અને સર્વથાવિષયઅક્રમવાનું કહ્યું એ રીતે, આના=વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનના, સંજ્ઞા, વિષય અને સ્વભાવ વ્યાખ્યાન કરાયાં તારક એ સંજ્ઞા વ્યાખ્યાન કરાઈ, સર્વવિષય એ વિષય વ્યાખ્યાન કરાયો અને સર્વથાવિષયઅક્રમ એ સ્વભાવ વ્યાખ્યાન કરાયો. તલુવતમ્ - તે શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયવાળું અને સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે તે, પાતંજલ યોગસૂત્ર૩/૫૪માં કહેવાયું છે – “તાર ....” તિ, “તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તારક, સર્વવિષય અને સર્વથાવિષયઅક્રમ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તતઃ ... મતિ, તેનાથીeતે વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી, પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્ય વડે કૈવલ્ય થાય છે=પ્રકૃતિથી પુરુષ પૃથફ થાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૫ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૧ તત્ર રૂતિ, ત્યાં=પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્યમાં, ઉપચરિત ભોગના અભાવરૂપ પુરુષની શુદ્ધિ છે. વળી સત્વની શુદ્ધિ સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી સ્વકારણમાં અનુપ્રવેશ છે=સત્ત્વના સ્વકારણ એવી પ્રકૃતિમાં અનુપ્રવેશરૂપ છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. વિમુક્તમ્ - તે=આ શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે આ, પાતંજલ યોગસૂત્ર૩/પપમાં કહેવાયું છે – “સત્ત્વપુરુષોઃ ..... વૈવલ્યમ્” રૂતિ છે “સત્વ અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કેવલ્ય છે–પુરુષનો પ્રકૃતિથી પૃથમ્ભાવ છે.” ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ઘરના તત્ર પુરુષ0 શુદ્ધપરિતા મોટTમાવ: પાઠ મુદ્રિત પ્રતમાં છે તે અશુદ્ધ જણાય છે. ત્યાં પાતંજલયોગસૂત્રની રાજમાર્તડ ટીકા પ્રમાણે તત્ર પુરુષસ્થ શુદ્ધિપરિતમો માવ: પાઠ સંગત છે, તે પાઠ મુજબ અમે અર્થ કરેલ છે. ભાવાર્થ :શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની સંજ્ઞા, વિષય અને સ્વભાવ :(૧) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની સંજ્ઞા : શ્લોક-૨૦માં કહ્યું કે ક્ષણ અને પૂર્વ-અપર રૂપ ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી યોગીને ક્ષણોના પરસ્પર ભેદને કરનારું એવું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. કેમ તેને તારકજ્ઞાન કહેવાય છે ? તેથી કહે છે – અગાધ એવા સંસારરૂપી સમુદ્રથી આ જ્ઞાન યોગીને તારે છે, એવી વ્યુત્પત્તિ અર્થવાળી સંજ્ઞાથી તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. (૨) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિષય : વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વવિષયવાળું છે અર્થાત્ મહદાદિ સર્વવિષયવાળું છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ GS યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧ આશય એ છે કે પાતંજલમત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્ત્વો છે, અને પ્રકૃતિમાંથી મહતું તત્ત્વ ઉત્પન્ન થાય છે, તેને બુદ્ધિતત્ત્વ કહેવાય છે. તે મહતું તત્ત્વમાંથી અન્ય અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે, તે સર્વ મહદાદિ તત્ત્વોનો યથાર્થ બોધ તારકજ્ઞાનમાં થાય છે. (૩) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો સ્વભાવ :વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વ પ્રકારે સૂક્ષ્માદિ ભેદવિષયવાળું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે મહદાદિ તત્ત્વોને આ તારકજ્ઞાન જાણે છે, તે મહદાદિ તત્ત્વોના માત્ર સ્થૂલભેદને જાણતું નથી, પરંતુ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને જાણે છે. વળી તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોને ક્રમરહિત જાણે છે અર્થાત્ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોની ભૂતઅવસ્થા, વર્તમાન અવસ્થા અને ભાવિ અવસ્થારૂપ વ્યર્થિક જે ભાવો છે, તે ભાવોને ક્રમસર ગ્રહણ કરતું નથી, પરંતુ કમરહિત એક સાથે ગ્રહણ કરે છે. આનાથી એ ફલિત થાય છે કે તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન – (૧) યોગીને સંસારસાગરથી તારનાર છે, (ર) સંસારમાં વર્તતા મહદાદિ સર્વવિષયોવાળું છે અને (૩) તે મહદાદિ સર્વ વિષયોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળને આશ્રયીને એક સાથે ગ્રહણ કરનાર છે. વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનથી ફળપ્રાપ્તિ : વિવેકથી ઉત્પન્ન થયેલા તે જ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્યથી કેવલ્ય=કેવલપણું થાય છે. આશય એ છે કે જ્યારે યોગીને તે તારક જ્ઞાન પ્રગટે છે, તે પ્રગટ્યા પછી ઉપચરિત ભોગના અભાવરૂપ પુરુષની શુદ્ધિ થાય છે, અને સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી સત્ત્વના સ્વકારણરૂપ જે પ્રકૃતિ છે, તેમાં સત્ત્વનો અનુપ્રવેશ થવાથી સત્ત્વની શુદ્ધિ થાય છે. તેથી પુરુષ પ્રકૃતિથી મુકાય છે, માટે પ્રકૃતિ રહિત એવો કેવલ પુરુષ બને છે અર્થાત્ પુરુષ મુક્ત બને છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ લ0 યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૧/૧૨ વિશેષાર્થ : સંસારવર્તી જીવો દેહ સાથે પોતાનો અભેદ માને છે, તેથી દેહથી પોતે ભોગ કરે છે, તેવી ઉપચરિત બુદ્ધિ વર્તે છે; અને તે બુદ્ધિને પોતે આ કૃત્યો કરે છે અને પોતે આ ભોગ કરે છે, એ પ્રકારનું કર્તુત્વનું અભિમાન થાય છે; અને પુરુષના અને પ્રકૃતિના ભેદથી થયેલું જે વિવેકવાળું જ્ઞાન છે, તે જ્ઞાન જ્યારે પ્રકર્ષવાળું થાય છે, ત્યારે દેહાદિથી થતા ભાવો સાથે પુરુષ સંશ્લેષ વગરનો બને છે. તેથી ઉપચરિત ભોગનો અભાવ પ્રાપ્ત થાય છે ત્યારે, દેહથી થતાં કૃત્યોમાં બુદ્ધિને કર્તુત્વનું અભિમાન દૂર થાય છે. તેથી ચરિતાર્થ થયેલી બુદ્ધિ પ્રકૃતિમાં વિશ્રાંત પામે છે, અને પ્રકૃતિ સાથે પુરુષના સંબંધનો વિયોગ થાય છે, તેથી પુરુષ મુક્ત બને છે. ૨૧/l અવતરણિકા - इत्थमन्यैरुपदर्शिते योगमाहात्म्ये उपपत्त्यनुपपत्त्योदिशां प्रदर्शयन्नाह - અવતરણિકાર્ય - આ રીતે શ્લોક-પથી માંડીને શ્લોક-૨૧ સુધી બતાવ્યું એ રીતે, અન્ય વડે=પતંજલિ ઋષિ વડે, બતાવાયેલા યોગમાહાભ્યમાં ઉપપત્તિની અને અનુપપત્તિની દિશાને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ ગ્રંથકારશ્રીએ યોગનું માહાસ્ય કહેવાનો પ્રારંભ કર્યો અને પતંજલિ ઋષિએ જે યોગનું માહાભ્ય પાતંજલયોગસૂત્રમાં બતાવ્યું છે, તે કાંઈક અંશથી પોતાને અભિમત છે, તેમ જણાવવાથી આવા ઉત્તમ માહાસ્યવાળો યોગ છે, તે બતાવવા અર્થે શ્લોક-પથી ૨૧ સુધી પાતંજલ મતાનુસાર યોગનું માહાભ્ય બતાવ્યું. હવે તે યોગનું માહાભ્ય સ્વદર્શનનુસાર કઈ રીતે ઉપપન્ન=સંગત, થાય છે, અને કઈ રીતે અનુપપન્ન=અસંગત, થાય છે, તેની દિશાને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : इह सिद्धिषु वैचित्र्ये बीजं कर्मक्षयादिकम् । संयमश्चात्र सदसत्प्रवृत्तिविनिवृत्तितः ।।२२।। Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૮ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ અન્વયાર્થ રૂદ અહીં=પાંતજલ યોગસૂત્ર અનુસાર પૂર્વમાં બતાવાયેલા યોગમાહાભ્યતા વિષયમાં, સિદ્ધિપુત્રસિદ્ધિઓ વિષયક વૈવિસે વિચિત્રપણામાં, વર્મક્ષયવિષ્ણ કર્મક્ષયાદિક વીન—બીજ છે, =અને ત્ર=અહીં ઉક્ત સિદ્ધિઓમાં, સંયમ = સંયમ સત્મવૃત્તિવિનિવૃત્તિત =સત્ અને અસત્ પ્રવૃત્તિથી અને નિવૃત્તિથી છે=સમાં પ્રવૃત્તિથી અને અસમાં નિવૃત્તિથી છે. ૨૨ાા શ્લોકાર્ચ - પાતંજલયોગસૂત્ર અનુસાર પૂર્વમાં બતાવાયેલા યોગમાહાભ્યના વિષયમાં સિદ્ધિઓ વિષયક વિચિત્રપણામાં કર્મક્ષયાદિક બીજ છે, અને ઉક્ત સિદ્ધિઓમાં સંયમ સમાં પ્રવૃત્તિથી અને અસમાં નિવૃત્તિથી છે. ll૨૨ા. ટીકા - इहेति-इह प्रागुक्तग्रन्थे सिद्धिषु वैचित्र्ये कर्मक्षयादिकं बीजं, तथाज्ञाने तथाज्ञानावरणक्षयोपशमादेर्वीर्यविशेषे च वीर्यान्तरायक्षयोपशमादेर्हेतुत्वात्, संयमश्चात्रोक्तसिद्धिषु सत्प्रवृत्त्यसन्निवृत्तिभ्यां तथाविधक्षयोपशमाद्याधानद्वारैव बीजं न तु तत्तद्विषयज्ञानप्रणिधानादिरूपः, अनन्तविषयकज्ञानस्य प्रतिविषयं संयमासाध्यत्वाद्विहितानुष्ठानप्रणिधानमात्रसंयमेनैव मोहक्षयात्तदुपपत्तेः, चित्तप्रणिधानार्थं त्वालम्बनमात्रं क्वापि न वारयामः, केवलमात्मप्रणिधानपर्यवसान एव सर्वः संयमः फलवानित्यात्मनो ज्ञेयत्वं विना सर्वं विलूनशीर्णं भवेदित्यधिक स्वयमूहनीयम् ।।२२।। ટીકાર્ચ - રૂ ... વીનમ્, અહીં પૂર્વમાં કહેવાયેલ ગ્રંથમાં શ્લોક-પથી ૨૧ સુધી પાતંજલ મતાનુસાર યોગમાહાભ્ય બતાવ્યું એ શ્લોકોમાં, સિદ્ધિઓ વિષયક વિચિત્રપણામાં કર્મક્ષયાદિક બીજ છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રમાણે તો તે તે વિષયમાં સંયમ તે , Page #126 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨ CC તે સિદ્ધિઓ પ્રત્યે કારણ છે, તેને બદલે તે વૈચિત્ર્યમાં કર્મક્ષયાદિક કારણ છે, તેમ કેમ ગ્રંથકાર કહે છે ? તેથી તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે - ――― तथाज्ञाने હેતુત્વાત્, તે પ્રકારના જ્ઞાનમાં=જે જે સિદ્ધિમાં જે જે પ્રકારનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે તે પ્રકારના જ્ઞાનમાં, તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિનું=તે તે સૂક્ષ્મ બોધને અનુકૂળ એવા જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિનું, અને વીર્યવિશેષમાં=તે તે સિદ્ધિઓમાં પ્રગટ થયેલ અણિમાદિ શક્તિવિશેષરૂપ વીર્યવિશેષમાં, વીર્યંતરાયના ક્ષયોપશમાદિનું હેતુપણું છે. ..... संयमश्चात्र અસાઘ્યત્વાત્, અને અહીં=કહેવાયેલ સિદ્ધિઓમાં=પાતંજલ મતાનુસાર પૂર્વમાં વર્ણન કરાયેલ સિદ્ધિઓમાં, સમાં પ્રવૃત્તિથી અને અસમાં નિવૃત્તિથી તેવા પ્રકારના ક્ષયોપમના આધાત દ્વારા જ સંયમ બીજ=કારણ છે, પરંતુ તે તે વિષયના જ્ઞાનપ્રણિધાનાદિરૂપ સંયમ કારણ નથી; કેમ કે અનંતવિષયક જ્ઞાનનું પ્રતિવિષય સંયમથી અસાઘ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે જો જ્ઞાનનો વિષય અનંત પદાર્થ હોય તો તે અનંત શેયનું જ્ઞાન સંયમથી કઈ રીતે થઈ શકે ? તેથી તેમાં હેતુ કહે છે – વિહિતાનુષ્ઠાન ..... તદ્રુપપન્નેઃ, વિહિતઅનુષ્ઠાનના પ્રણિધાનમાત્રના સંયમથી જ મોહક્ષયને કારણે તેની ઉ૫પત્તિ છે=અનંતવિષયક જ્ઞાનની ઉપપત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે પાતંજલ દર્શનકારે તે તે પ્રકારના સંયમથી તે તે પ્રકારના જ્ઞાનની સિદ્ધિઓ કે અન્ય સિદ્ધિઓ થાય છે, તેમ કહ્યું. તે સર્વ સિદ્ધિ માટે તે તે પદાર્થનું આલંબન લઈને સંયમ કરવું શું ઉચિત નથી ? તેથી ગ્રંથકારશ્રી કહે છે ચિત્તળિયાનાર્થ ..... સ્વયંભૂનીયમ્ ।। વળી ચિત્તના પ્રણિધાન માટે–ચિત્તની એકાગ્રતા માટે, આલંબનમાત્ર ક્યાંય અમે વારતા નથી અર્થાત્ પતંજલિઋષિએ સંયમના ઉપાયો માટે જે જે પ્રકારનાં આલંબનો બતાવ્યાં, તે સર્વ આલંબનો ચિત્તની એકાગ્રતા માટે અમે સ્વીકારીએ છીએ. ફક્ત આત્માના પ્રણિધાનમાં પર્યવસાનવાળો જ સર્વે સંયમ ફળવાળો છે=શુદ્ધ આત્માના સ્વરૂપને જાણવાના યત્નમાં પર્યવસાનવાળો જ સર્વ સંયમ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ ફળવાળો છે, એથી આત્માના શેયપણા વગર સર્વ વિદ્ગુનશીર્ણ થાય=આત્માને શેય સ્વીકારવામાં ન આવે પરંતુ આત્માને જ્ઞાતામાત્ર સ્વીકારવામાં આવે તો પતંજલિઋષિએ બતાવેલો સંપૂર્ણ યોગમાર્ગ છિન્નભિન્ન થાય, એ પ્રમાણે અધિક સ્વયં વિચારવું. રજા જ તથાજ્ઞાનાવરક્ષયપામ અને વીર્યાન્તરીયલયોપશમા બંને સ્થાને ‘ગથી જ્ઞાનાવરણનો ક્ષય અને વીર્યંતરાયના ક્ષયનું ગ્રહણ કરવું. તક્રિયજ્ઞાનપ્રણિધાનાદ્રિ - અહીં પ્રણિધાન શબ્દથી તે તે વિષયના જ્ઞાનમાં ચિત્તનો વ્યાપાર ગ્રહણ કરવો અને પ્રથાનાદ્રિ માં ‘દ્રિ'થી ચિત્તની એકાગ્રતા ગ્રહણ કરવી. ભાવાર્થપતંજલિનષિ વડે બતાવાયેલા યોગમાહાભ્યમાં સ્વદર્શનાનુસાર ઉપપત્તિની અને અનુપપત્તિની દિશા : શ્લોક-પથી ૨૧ સુધી ગ્રંથકારશ્રીએ પાતંજલ મતાનુસાર તે તે વિષય ઉપર સંયમ કરવાથી તે તે શક્તિઓ પ્રગટ થાય છે, તેમ બતાવીને મોક્ષસાધક એવા યોગનું માહાભ્ય બતાવ્યું. હવે પતંજલિ ઋષિના તે કથનમાં સ્વદર્શનાનુસાર જે કાંઈ સંગત થાય છે કે અસંગત થાય છે તે રૂપ વિશેષતાઓ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – પતંજલિ ઋષિએ યોગના સેવનથી થતી જે સિદ્ધિઓનું વર્ણન કર્યું, તેમાં જે જ્ઞાનાત્મક સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ પ્રત્યે તે પ્રકારના જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમાદિ હેતુ છે, અને જે સિદ્ધિઓ વિર્યની શક્તિથી થનારી છે, તે સિદ્ધિઓ પ્રત્યે તે પ્રકારના વીર્યવ્યાપારને અનુકૂળ વિર્યાતરાયનો ક્ષયોપશમાદિ હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શરીરને અણુ જેવું કરવું કે મહાન બનાવવું ઇત્યાદિ સિદ્ધિઓ પ્રત્યે તે તે પ્રકારનો વીર્યાતરાયનો ક્ષયોપશમ હેતુ છે. વળી પતંજલિ ઋષિએ તે તે વિષયો પ્રત્યે જે ચિત્તનો સંયમ બતાવ્યો, તે સંયમ ફક્ત તે વિષય ઉપર ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ચિત્તસ્થાપન સ્વરૂપ નથી, પરંતુ મોહના ઉન્મેલનને અનુકૂળ સતુપ્રવૃત્તિથી, અને મોહથી થતી Page #128 -------------------------------------------------------------------------- ________________ યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ ૧૦૧ અસતુપ્રવૃત્તિની નિવૃત્તિથી તેવા પ્રકારના ક્ષયોપશમાદિના આધાન દ્વારા જ= ચારિત્રના પરિણામને અનુકૂળ એવા ક્ષયોપશમાદિના આધાન દ્વારા જ, ચિત્તની એકાગ્રતારૂપ સંયમ બીજ છે, પરંતુ તે તે વિષયના જ્ઞાનમાં ચિત્તને સ્થાપનને અનુકૂળ પ્રણિધાનાદિરૂપ સંયમબીજ નથી. આનાથી એ ફલિત થાય છે કે કોઈ યોગી બાહ્ય પદાર્થમાં ચિત્તને સ્થાપન કરીને જે હઠયોગને સેવે છે, તે રૂપ સંયમ યોગની સિદ્ધિઓનું કારણ નથી, પરંતુ મોહના ઉન્મેલનનું કારણ બને તેવી ઉચિત પરિણતિને સ્પર્શનારું તે તે વિષયમાં સ્થિર થયેલું ચિત્ત સંયમ છે, તેનાથી યોગીને સિદ્ધિઓ થાય છે. અહીં પ્રશ્ન થાય કે પતંજલિ ઋષિએ તે તે વિષયમાં સંયમ કરવાથી તે તે સિદ્ધિઓ થાય છે તેમ કહ્યું છે, અને ગ્રંથકારશ્રીએ તે તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિથી અને તે તે પ્રકારના વર્યાતરાયના ક્ષયોપશમાદિથી તે તે સિદ્ધિઓ થાય છે તેમ કહ્યું. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે તે તે વિષયમાં સંયમ કરવાથી તે તે પ્રકારનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે, અને તે તે પ્રકારના વિષયમાં સંયમ કરવાથી તે તે પ્રકારનો વીર્યંતરાયનો ક્ષયોપશમ થાય છે, તેમ અભિમત છે કે નહિ ? તેના સ્પષ્ટીકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – અનંતવિષયક જ્ઞાનનું પ્રતિવિષય સંયમથી અસાધ્યપણું હોવાથી તે તે પ્રકારના સંયમથી તે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિ થાય છે, તેવી નિયત વ્યાપ્તિ બાંધી શકાય નહિ. તો પ્રશ્ન થાય કે કઈ રીતે તે તે પ્રકારના જ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષયોપશમાદિ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે -- વિહિત અનુષ્ઠાનના પ્રણિધાનમાત્રના સંયમથી જ મોહક્ષય થવાથી તે તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિની અને તે તે પ્રકારના વીર્યંતરાયના ક્ષયોપશમાદિની ઉપપત્તિ છે. આશય એ છે કે શાસ્ત્રમાં દરેક અનુષ્ઠાન સ્વભૂમિકા અનુસાર મોહનું ઉમૂલન કરીને અસંગભાવ તરફ જવા માટે વિહિત છે, અને તે રીતે વિહિત અનુષ્ઠાનોમાં લક્ષ્યભૂત અસંગભાવ પ્રગટે તે રીતે સંયમ કરવાથી એકાગ્ર થયેલા ચિત્ત દ્વારા મોહક્ષય થાય છે, અને મોહક્ષય થવાને કારણે તે તે પ્રકારના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિ અને તે તે પ્રકારના વીર્યંતરાયના ક્ષયોપશમાદિ થાય છે, તેથી તે તે પ્રકારની સિદ્ધિઓ થાય છે=પતંજલિઋષિએ જે જે પ્રકારની યોગના માહાભ્યની સિદ્ધિઓ બતાવી, તે તે પ્રકારની સિદ્ધિઓ થાય છે. અહીં પ્રશ્ન થાય કે મોહના ઉમૂલનને અનુકૂળ અસંગભાવમાં યત્નપૂર્વક કોઈપણ સંયમથી જ તે સિદ્ધિઓ થતી હોય તો પતંજલિ ઋષિએ તે તે વિષયમાં સંયમ કરવાથી તે તે સિદ્ધિઓ થાય છે, તેમ કહ્યું છે, તે શું અસંગત છે ? તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે -- પતંજલિઋષિએ તે તે વિષયમાં સંયમ કરવાનું કહ્યું છે, તે ચિત્તની એકાગ્રતા માટે આલંબનમાત્રરૂપે ક્યાંય અમે વારતા નથી અર્થાત્ ચંચળ ચિત્તને સ્થિર કરવા માટે પતંજલિઋષિએ જે જે આલંબનો કહ્યાં છે, તેમાંથી પોતાની ભૂમિકા અનુસાર ઉચિત આલંબનને ગ્રહણ કરીને તેમાં ચિત્તને સ્થાપન કરવામાં આવે, અને તેના દ્વારા મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપાર થાય તે રીતે તે તે વિષયમાં સંયમ કરવામાં આવે, તો તે આલંબન પણ મોહક્ષયનું કારણ બને છે અને તેનાથી યોગીને સિદ્ધિઓ થઈ શકે છે. ફક્ત આત્માના પ્રણિધાનમાં પર્યવસાન પામે એવો સંયમ ફળવાળો છે અર્થાત્ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવાના ચિત્તના પ્રણિધાનમાં પર્યવસાન પામે એવો સર્વ સંયમ ફળવાળો છે, અને તે માટે આત્માનું પારમાર્થિક સ્વરૂપ આત્મા માટે શેય છે; જ્યારે પતંજલિ ઋષિ આત્માને જ્ઞાતા સ્વીકારે છે, પરંતુ આત્માને શેય સ્વીકારતા નથી. તેથી આત્માને શેય સ્વીકાર્યા વગર યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિ વિલુનશીર્ણ થાય છે અર્થાત્ નિષ્ફળ જાય છે. માટે આત્માને જેમ જ્ઞાતા સ્વીકારવો ઉચિત છે તેમ જ્ઞાનનો વિષય સ્વીકારવો પણ ઉચિત છે. શુદ્ધ આત્મા જ્ઞાનનો વિષય છે, અને તેને જાણવા માટે જ સર્વ યોગમાર્ગ પ્રવર્તે છે, અને તેને જાણવા માટે કરાતા ઉદ્યમથી મોહનો નાશ થાય છે. તેથી યોગના માહાભ્યરૂપ સર્વ સિદ્ધિઓ પ્રગટે છે. આ વિષયમાં અધિક સ્વયં વિચારકોએ ઊહ કરી લેવો એમ ગ્રંથકારશ્રી સૂચન કરે છે. શા Page #130 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩ અવતરણિકા : શ્લોક-૧થી ૪ સુધી યોગના સ્વરૂપને સ્પર્શનાર યોગનું માહાત્મ્ય બતાવ્યું. ત્યારપછી યોગના સેવનથી થતી સિદ્ધિઓ યોગનું માહાત્મ્ય છે, તે પાતંજલ મતાનુસાર શ્લોક-પથી ૨૧ સુધી બતાવ્યું. ત્યારબાદ શ્લોક-૨૨માં તે યોગમાહાત્મ્ય સ્વદર્શનાનુસાર કઈ રીતે સંગત-અસંગત થાય છે તે બતાવ્યું. હવે યોગ શું છે, તેનું સ્વરૂપ સ્પષ્ટ થાય તેવું યોગનું માહાત્મ્ય સ્વદર્શનાનુસાર ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક ઃ प्रायश्चित्तं पुनर्योगः प्राग्जन्मकृतकर्मणाम् । अब्धीनां निश्चयादन्तः कोटाकोटिस्थितेः किल । |२३|| અન્વયાર્થ : પુન:=વળી પ્રાનન્મત્ત ર્મામ્=પૂર્વજન્મોમાં કરાયેલાં કર્મોનું અર્થાત્ પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું, પ્રાયશ્ચિત્ત=પ્રાયશ્ચિત્ત અર્થાત્ શુદ્ધિને અનુકૂળ ઉદ્યમ યોગઃ=યોગ છે. ૧૦૩ અહીં પ્રશ્ન થાય કે કોઈએ પૂર્વજન્મોમાં પાપો ન કર્યાં હોય તેમને પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ થશે નહિ, તેથી કહે છે અચ્છીનામ્ અન્તઃજોટાોટિસ્થિતે:=સાગરોપમની અંતઃકોટાકોટિસ્થિતિનો વિજ્ઞ=ખરેખર નિશ્વયા નિશ્ચય હોવાથી અર્થાત્ મહાભાષ્યના વચન દ્વારા નિર્ણય હોવાથી, જિનવચનાનુસાર સંયમ ગ્રહણ કરનારા જીવોને પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ છે, એમ સંબંધ છે. ||૨૩|| શ્લોકાર્થ : વળી પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ છે. ન અહીં પ્રશ્ન થાય કે કોઈએ પૂર્વજન્મોમાં પાપો ન કર્યાં હોય તેમને પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ થશે નહિ, તેથી કહે છે સાગરોપમની અંતઃકોટાકોટિસ્થિતિનો ખરેખર નિશ્ર્ચય હોવાથી પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ છે, એમ સંબંધ છે. II૨૩II Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યોગમાહાસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ ટીકા : प्रायश्चित्तमिति-प्राग्जन्मकृतपाप्मनां पुनः प्रायश्चित्तं योगः, तन्नाशकत्वात् तस्य, तथा किलेति सत्ये, अब्धीनां सागरोपमाणामन्तःकोटाकोटीस्थितेनिश्चयाद्=अपूर्वकरणारम्भेऽपि तावत्स्थितिककर्मसद्भावावश्यकत्वस्य महाभाष्यादिप्रसिद्धत्वात्, तस्य च धर्मसंन्यासैकनाश्यत्वादिति ।।२३।। ટીકાર્ચ - પ્રનિવૃત્ત ........ તી, વળી પૂર્વજન્મોમાં કરાયેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત યોગ છે; કેમ કે તેનું પ્રાયશ્ચિત્તનું, તદ્દનાશકપણું છે=પૂર્વજન્મોમાં કરાયેલાં પાપોનું નાશકપણું છે. અહીં પ્રશ્ન થાય કે જે જીવોએ પૂર્વભવોમાં હિંસાદિ કૃત્યો કર્યા હોય તેમને તે પાપોની શુદ્ધિ અર્થે કરાતી ક્રિયા યોગરૂપ છે, પરંતુ જેમણે પૂર્વભવોમાં તેવું કોઈ હિંસાદિ કૃત્ય કરેલું નથી, અને એકેન્દ્રિયાદિમાંથી આવેલા છે, તેમનું ધર્માનુષ્ઠાન યોગરૂપ હોવા છતાં પૂર્વજન્મોનાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે, તેમ કહી શકાશે નહિ. તે પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – તથા વિતિ સ - શ્લોકમાં વિત્ન અવ્યય છે, તે ખરેખર અર્થમાં છે. ગથીનાં ....... નાથત્વતિ | સાગરોપમની અંતઃકોટાકોટિની સ્થિતિનો ખરેખર નિશ્ચય હોવાથી અર્થાત્ અપૂર્વકરણના આરંભમાં પણ તેટલી સ્થિતિક કર્મસદ્ભાવના આવશ્યકપણાનું મહાભાષ્યાદિમાં પ્રસિદ્ધપણું હોવાથી, સર્વ જીવોને મિથ્યાત્વ, અવિરતિ આદિ કૃત પૂર્વજન્મોનાં પાપોની પ્રાપ્તિ છે, અને તેનું પૂર્વજન્મોમાં તે પાપોનું, ધર્મસંન્યાસએકનાશ્યપણું હોવાથી સર્વ યોગમાર્ગની પ્રવૃત્તિ પૂર્વજન્મમાં કરાયેલાં પાપકર્મોના પ્રાયશ્ચિતરૂપ યોગસ્વરૂપ છે, એ પ્રકારનો સંબંધ છે. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ll૨૩મા ભાવાર્થ – પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ - મોહનું ઉમૂલન કરીને આત્માના શુદ્ધ ભાવના પ્રગટીકરણને અનુકૂળ જે Page #132 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩ ૧૦૫ ઉદ્યમ છે, તે યોગ છે, અને તે યોગ પૂર્વજન્મમાં કરાયેલાં કર્મોની શુદ્ધિને અનુકૂળ વ્યાપારરૂપ છે, તેથી પ્રાયશ્ચિત્તરૂપ છે. આનાથી એ ફલિત થાય છે કે સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ પૂર્વજન્મમાં કરાયેલાં પાપોના શોધનને અનુકૂળ પ્રાયશ્ચિત્તરૂપ છે, અને તે યોગ છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે જે જીવોએ પૂર્વભવોમાં હિંસાદિ પાપો કર્યાં હોય, આરંભ-સમારંભ કર્યા હોય, તેઓનો તે પાપોની શુદ્ધિને અનુકૂળ પ્રાયશ્ચિત્તરૂપ વ્યાપાર યોગ બને; પરંતુ જેમણે પૂર્વભવમાં તેવાં કોઈ પાપો કર્યાં નથી, કદાચ એકેન્દ્રિયાદિમાંથી આવેલા હોય તેવા જીવોએ સાક્ષાત્ હિંસા આદિનાં પાપકૃત્યો કર્યાં ન હોય, અથવા તો કેટલાક જીવો પૂર્વભવોમાં ધર્માદિનાં અનુષ્ઠાનો સેવીને આવેલા હોય, તો તેવા જીવોને પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે, તેમ કહી શકાય નહિ. તેથી આવી શંકાના નિવારણ માટે શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિનો સદ્ભાવ શાસ્ત્રવચનથી સામાન્યથી સર્વ જીવોમાં વિદ્યમાન છે. તેથી સર્વ જીવો યોગમાર્ગની સંયમાદિ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તે અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં પૂર્વમાં બંધાયેલાં પાપકર્મોના શોધન માટેની છે. તેથી સંયમની સર્વ ક્રિયા પૂર્વમાં કરાયેલાં પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને તે પાપકર્મો ક્ષપકશ્રેણીમાં પ્રગટ થતા એકમાત્ર ધર્મસંન્યાસથી જ નાશ્ય છે. તેની પૂર્વે સ્વભૂમિકા અનુસાર તે પાપોની શુદ્ધિ અર્થે સંયમના સર્વ ઉચિત આચારો છે, અને તે ઉચિત આચારો પૂર્વભવમાં કરાયેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે, માટે યોગ છે. વિશેષાર્થ : અનાદિકાળથી જીવમાં સંગનો પરિણામ વર્તે છે, અને તે સંગનો પરિણામ જીવ માટે સારભૂત છે તેવી વિપરીત બુદ્ધિ પણ વર્તે છે. તેથી મિથ્યાત્વ, અવિરતિ આદિ ભાવોથી યુક્ત જીવ સાક્ષાત્ કોઈ પાપો ન કરતો હોય તેવી એકેન્દ્રિયાદિ અવસ્થામાં હોય, તોપણ પાપના બીજભૂત ભાવો તેનામાં સ્થિર હોય છે, માટે સતત પાપપ્રકૃતિ બાંધે છે. એકેન્દ્રિયાદિ ભવોમાંથી નીકળી પંચેન્દ્રિયાદિ ભાવોને પામીને પણ તે સંગના પરિણામને કારણે અને તે સંગમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૩ વર્તતા વિપર્યાસને કારણે આરંભ-સમારંભાદિ કરીને દરેક ભવોમાં જીવ પાપ બાંધે છે, અને સંગના પરિણામને દૃઢ કરે છે. જીવમાં જ્યારે વિવેક પ્રગટે છે, તે સર્વ અસંગભાવને અનુકૂળ શક્તિસંચયના વ્યાપારરૂપ છે, જેથી સંગનો પરિણામ શિથિલ થાય છે. દેશવિરતિની કે સર્વવિરતિની સર્વ ક્રિયાઓ કરીને સંગના ભાવથી પર થવા માટે જે કાંઈ ઉચિત ઉદ્યમ જીવ કરે છે, તે પૂર્વજન્મોનાં કરાયેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે. આથી જ શાસ્ત્રમાં સંયમને સર્વ પાપોના પ્રાયશ્ચિત્તરૂપ કહેલ છે. માટે પૂર્વજન્મોમાં કરાયેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે, તેમ અહીં કહેલ છે. આ સર્વ પાપોનો સંપૂર્ણ નાશ ધર્મસંન્યાસથી થાય છે, તેની પૂર્વે થતો નથી; તોપણ ધર્મસંન્યાસને અનુકૂળ શક્તિનો સંચય કરવામાં પ્રતિબંધક એવા પાપોનો નાશ પૂર્વના સંયમથી કે દેશવિરતિના પાલનથી સ્વભૂમિકા અનુસાર થાય છે. જ્યારે અમુક પાર્ગોના નાશથી જીવમાં શુદ્ધિ પ્રગટે છે, ત્યારે અપૂર્વકરણનો આરંભ થાય છે. ત્યારપછી શ્રેણીમાં રહેલા યોગી સર્વ પાપોના નાશ માટે ધર્મસંન્યાસમાં ઉદ્યમ કરે છે. તેથી ધર્મસંન્યાસની ક્રિયા પણ પૂર્વભવોનાં કરાયેલાં પાપોના નાશના પ્રાયશ્ચિત્તરૂપ છે, જેનાથી સર્વ પાપોનો નાશ થાય છે. સારાંશ :સંક્ષેપથી એ ફલિત થાય છે કે – સંગભાવથી પાપ બંધાય છે, અને * સંગના પ્રકર્ષથી પ્રકૃષ્ટ પાપ બંધાય છે, અને * સંગની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થવાથી પાપોનો નાશ થાય છે. તેથી સંગની પરિણતિના નાશને અનુકૂળ ઉચિત ક્રિયાઓ પ્રાયશ્ચિત્તરૂપ છે, અને તે યોગ છે. ક્ષપકશ્રેણીમાં રહેલ યોગી અસંગભાવને પ્રગટ કરવા માટે મહાઉદ્યમ કરે છે, અને સતત અસંગભાવની વૃદ્ધિ કરતાં કરતાં વીતરાગભાવમાં વિશ્રાંત થાય છે. તેથી અવીતરાગભાવથી બંધાયેલાં પાપો વીતરાગભાવથી સંપૂર્ણ નાશ પામે છે. ll૨all Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ અવતરણિકા - શ્લોક-૨૩માં યોગનું માહાભ્ય બતાવતાં કહ્યું કે પૂર્વજન્મોનાં પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે, તેથી યોગ પાપોના નાશનું પ્રબળ કારણ છે, તેમ ફલિત થાય. હવે શાસ્ત્રમાં નિકાચિત કર્મોનો તપથી નાશ થાય છે, એમ કહેલ છે, તે પણ ઉત્તમ એવા યોગનું માહાળ્યું છે, તે બતાવવા અર્થે કહે છે – બ્લોક : निकाचितानामपि यः कर्मणां तपसा क्षयः । सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ।।२४।। અન્વયાર્થ : નિફરતાનામપિ વર્મા =નિકાચિત પણ કર્મોનો તપસ=તપથી =જે ક્ષય =ક્ષય =તે પૂર્વરોદય—અપૂર્વકરણના ઉદયવાળા સત્તમં યો=ઉત્તમ યોગને ગમપ્રચ=અભિપ્રેત કરીને અર્થાત્ આશ્રયીને છે. ૨૪ શ્લોકાર્ચ - નિકાચિત પણ કર્મોનો તપથી જે ક્ષય, તે અપૂર્વકરણના ઉદયવાળા ઉત્તમ યોગને અભિપ્રેત કરીને છે. ll૧૪ll * નિરિતાનામપિ : કાં તપસ ક્ષય: - અહીં ‘પ'થી એ કહેવું છે કે અનિકાચિત કર્મોનો તો તપથી ક્ષય થાય છે, પરંતુ નિકાચિત કર્મોનો પણ જે તપથી ક્ષય કહેવાયો છે, તે ઉત્તમ યોગને આશ્રયીને છે. ટીકા : निकाचितानामिति-निकाचितानामपि उपशमनादिकरणान्तसंयोग्य(ज्यत्वेन (उपशमनादिकरणायोग्यत्वेन) व्यवस्थापितानामपि कर्मणां यस्तपसा क्षयो भणित इति शेषः । “तवसा उ निकाइआणं पि” इति वचनात्, सोऽपूर्वकरणोदयं उत्तमं योगं धर्मसंन्यासलक्षणमभिप्रेत्य न तु यत्किञ्चित्तप इति द्रष्टव्यं, तत्त्वमत्रत्यमध्यात्मपरीक्षादौ विपञ्चितम् ।।२४।। Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ ટીકાર્ચ - નિવરિતાનામપિ ... આવ્ય, નિકાચિત પણsઉપશમાદિકરણના અયોગ્યપણાથી વ્યવસ્થાપિત એવાં નિકાચિત પણ, કર્મોનો જે તપથી ક્ષય કહેવાયો છે=શાસ્ત્રમાં કહેવાયો છે – કેમ કે “તપ વડે નિકાચિતનો પણ ક્ષય થાય છે.” એ પ્રમાણે વચન છે - તે અપૂર્વકરણના ઉદયવાળા ધર્મસંન્યાસરૂપ ઉત્તમ યોગને આશ્રયીને છે, પરંતુ યત્કિંચિત્ તપને આશ્રયીને નહિ. એ પ્રમાણે જાણવું. શ્લોકમાં મતિઃ અધ્યાહાર છે એ બતાવવા માટે ટીકામાં માત: તિ શેષઃ કહેલ છે. તત્ત્વમ્.. વિપન્વિતમ્ ા આ વિષયક=તપથી નિકાચિત કર્મોનો ક્ષય થાય છે એ વિષયક, તત્વ અધ્યાત્મપરીક્ષાદિમાં ગ્રંથકારશ્રીએ વિવેચન કરેલ છે. ૨૪ મુદ્રિત પ્રતમાં ૩૫શમનવિરગાન્તસંયોગ્ય()વૅન પાઠ છે તે અશુદ્ધ જણાય છે. તેના સ્થાને ૩૫શનનારિયોગ્યત્વેન પાઠની સંભાવના છે, તેથી તે પાઠ લઈને તે મુજબ અર્થ કરેલ છે. ભાવાર્થઅપૂર્ણકરણના ઉદયવાળા ઉત્તમ યોગને આશ્રયીને નિકાચિત પણ કર્મોનો તપથી ક્ષય : શાસ્ત્રમાં તપથી નિકાચિત પણ કર્મોનો ક્ષય થાય છે એમ કહ્યું છે; અને તે નિકાચિત કર્મો ઉપશમનાદિ ચાર કરણોને અયોગ્ય હોવાથી તેવા કર્મો કોઈ યોગી ક્ષય કરી શકતા નથી; આમ છતાં અપૂર્વકરણના ઉદયવાળો એવો જે ઉત્તમ યોગ છે, તે નિકાચિત કર્મોનો પણ ક્ષય કરી શકે છે. આમ કહીને યોગનું આ એક અદ્ભુત માહાભ્ય બતાવે છે, કે જે નિકાચિત કર્મો ભોગએકનાશ્ય છે, તેને પણ ધર્મસંન્યાસરૂપ ઉત્તમ યોગને પામીને યોગી ભોગવ્યા વગર નાશ કરી શકે છે, પરંતુ અન્ય કોઈ તપ તે કર્મોનો નાશ કરી શકતું નથી. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષાદિ ગ્રંથોમાં વિવેચન કરેલ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૪/૨પ વિશેષાર્થ - યોગમાર્ગની સાધના અસંગભાવને અનુકૂળ શક્તિના સંચયરૂપ છે, અને તે યોગનું જ આ સર્વ માહાભ્ય છે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે અનેક પ્રકારની સિદ્ધિઓ યોગીને આપે છે; અને યોગમાર્ગમાં યત્ન કરતા યોગી અસંગભાવના પ્રકર્ષવાળા બને છે ત્યારે, શુદ્ધ આત્મામાં મહાધ્યાનના બળથી નિવેશ કરવા માટે ઉદ્યમવાળા હોય છે, અને તે વખતે ક્ષયોપશમભાવના ધર્મોના સંન્યાસરૂપ અપૂર્વકરણનો ઉદય થાય છે, જે શ્રેષ્ઠ કોટીનો યોગ છે. તે યોગથી પૂર્વે વર્ણન કરાયેલી સર્વ શક્તિઓ તો પ્રગટ થાય છે, પરંતુ નિકાચિત એવા કર્મોનો પણ ક્ષય થાય છે. તેથી ક્ષય પામેલા પાપવાળા એવા તે યોગીઓને પૂર્વમાં વર્ણન કરાયેલી સર્વ લબ્ધિઓનો પ્રકર્ષભાવ વર્તે છે, અને ક્યાંય સંગ નહિ હોવાથી લબ્ધિઓમાં પણ નિઃસ્પૃહી એવા તે યોગી નિકાચિત અને અનિકાચિત સર્વ કમોનો ક્ષય કરીને યોગના પ્રભાવથી સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. પારકા અવતરણિકા :યોગનું અદ્ભુત માહાભ્ય છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अपि क्रूराणि कर्माणि क्षणाद्योगः क्षिणोति हि । ज्वलनो ज्वालयत्येव कुटिलानपि पादपान् ।।२५।। અન્વયાર્થ પિવળી યોગ:=યોગ ક્ષક્ષણમાં શૂબિ વા=જૂર કર્મોનો ક્ષતિ દિકનાશ કરે છે. કુટિલાનપિપપ–કુટિલ એવાં પણ વૃક્ષોને વ્રતના=અગ્નિ ગ્રાતિ બાળે જ છે. 1રપા શ્લોકાર્ચ - વળી યોગ ક્ષણમાં ક્રૂર કર્મોનો નાશ કરે છે. કુટિલ એવાં પણ વૃક્ષોને અગ્નિ બાળે જ છે. રિપી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨પ/૨૬ ભાવાર્થ : યોગથી દૂર કર્મોનો ક્ષણમાં નાશ : આત્મા માટે કર્મો અત્યંત વિદ્ગકારક છે, અને તેમાં પણ જે ક્રૂર કર્યો છે, તે ક્રૂર પાપો કરાવીને નરકપાતમાં હેતુ છે. યોગ તેવાં ક્રૂર કર્મોનો ક્ષણમાં નાશ કરે છે; જેમ, અત્યંત દૃઢ મૂળવાળાં એવાં પણ વૃક્ષોને અગ્નિ બાળીને ભસ્મ કરે છે. તેથી કર્મનાશના અર્થીએ યોગનું માહાભ્ય સાંભળીને સર્વ યત્નથી યોગ માટે ઉદ્યમ કરવો જોઈએ. ગરપાા અવતરણિકા : યોગનું અન્ય માહાભ્ય બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : दृढप्रहारिशरणं चिलातीपुत्ररक्षकः । अपि पापकृतां योगः पक्षपातान शङ्कते ।।२६।। અન્વયાર્થ: દૃઢપ્રદરિસર (:)=દઢપ્રહારીનું શરણ (યોગ છે.) જિતાતીપુત્રરક્ષક: (યો: =ચિલાતીપુત્રનો રક્ષક (યોગ છે.) પકવળી પાપતાં પાપ કરનારાઓની યોઃ=થોળ પક્ષપાતા–પક્ષપાતથી જ શત્તે શંકા કરતો નથી. ૨૬. શ્લોકાર્ચ - દઢપ્રહારીનું શરણ યોગ છે. ચિલાતીપુત્રનો રક્ષક યોગ છે. વળી પાપ કરનારાઓની યોગ પક્ષપાતથી શંકા કરતો નથી. રજા ભાવાર્થ :સ્વદર્શનાનુસાર યોગનું માહાભ્ય - દઢપ્રહારીનું શરણ યોગ - દૃઢપ્રહારી દૂર કર્મો કરનારા હતા, તેથી તે કર્મોને કારણે તેમને નરકાદિની Page #138 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૬/૨૭ ૧૧૧ પ્રાપ્તિ થાય તેમ હતુંપરંતુ તેઓને યોગનું શરણ પ્રાપ્ત થયું, તેથી તેઓ ક્રૂર કર્મોના ફળથી રક્ષણને પામ્યા. માટે દઢપ્રહારી માટે યોગ શરણ છે. ચિલાતીપુત્રનો રક્ષક યોગ - વળી ચિલાતીપુત્ર પાપો કરનાર હતા. તેવા ચિલાતીપુત્રનો રક્ષક પણ યોગ છે. યોગના માહાભ્યથી ચિલાતીપુત્ર નરકમાં જવાને બદલે સ્વર્ગને પામે છે. યોગનું અવલંબન લેનાર સર્વ જીવોને શરણ ચોગ - વળી આ જીવો પાપને કરનારા છે, માટે તેઓને આશ્રય અપાય નહિ, એવા પક્ષપાતથી યોગ પાપીઓની શંકા કરતો નથી, પરંતુ ગમે તેવો પાપી હોય કે ધર્મી હોય, તે યોગનું અવલંબન લે તો યોગ સર્વ જીવોને શરણ બને છે.રકા અવતરણિકા - યોગનું વિશિષ્ટ માહાભ્ય બતાવવા અર્થે, યોગના વાચક બે અક્ષરવાળા ‘યોગ' શબ્દના ધ્યાનથી પણ યોગની પ્રાપ્તિ સુલભ બને છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अहर्निशमपि ध्यातं योग इत्यक्षरद्वयम् । अप्रवेशाय पापानां ध्रुवं वज्रार्गलायते ।।२७।। અન્વયાર્થ : અશિપિકઅહર્નિશ જ થાતં ધ્યાન કરાયેલા અર્થાત્ ચિંતન કરાયેલા, યો રૂાક્ષરદય—યોગ એ પ્રકારના બે અક્ષરો પાપાન=પાપોના પ્રવેશાયઅપ્રવેશ માટે ધ્રુવં નક્કી વગ્રાના =વજ જેવી અર્ગલાનું કામ કરે છે. ll૧૭ના શ્લોકાર્ચ - અહર્નિશ જ ધ્યાન કરાયેલા ‘યોગ’ એ પ્રકારના બે અક્ષરો પાપોના પ્રવેશ માટે નક્કી વજ જેવી અર્ગલાનું કામ કરે છે. રિલા * અર્નિશપ - શ્લોકમાં અપ શબ્દ છે તે અવારર્થક છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૨૭ ભાવાર્થ :યોગનું વિશિષ્ટ માહાભ્ય - યોગનું માહાસ્ય સાંભળ્યા પછી આવા અદ્ભુત માહાસ્યવાળો યોગ છે તેવી બુદ્ધિ થવાથી, જેમના ચિત્તમાં યોગ પ્રત્યે બદ્ધરાગ થયો છે તેવા પુરુષ, અહર્નિશ “યોગ' શબ્દનું ચિંતવનમાત્ર કરે તો પણ તેમના ચિત્તમાં સર્વ સંગના ભાવોથી પર થવાના પરિણામરૂપ યોગ પ્રત્યે અસ્મલિત એવો રાગ પ્રવર્તે છે. તેથી સંગના પરિણામથી જે રાગના ભાવો આત્મામાં પ્રવેશ પામે છે, તે રાગના ભાવોને પ્રવેશ કરતા અટકાવવા માટે “યોગ' એ પ્રકારના બે અક્ષરોનું ચિંતવન વજ જેવી અર્ગલા બને છે અર્થાતુ બીજી અર્ગલા હોય તો કોઈ શત્રુ અતિબળપૂર્વક તે અર્ગલાને તોડીને ગૃહમાં પ્રવેશ કરી શકે, પરંતુ વજન અર્ગલા હોય તો કોઈ યત્નથી પણ તેને તોડી શકાય નહિ; તેમ વજની અર્ગલા જેવો યોગ પ્રત્યેનો રાગ જેમના ચિત્તમાં વર્તે છે, તેવા યોગીના ચિત્તમાં બાહ્ય કોઈ નિમિત્તો પ્રવેશ પામીને પાપોને પ્રવેશ કરાવી શકતાં નથી. તેથી પાપોથી રક્ષણ પામવાનો એક ઉપાય યોગ' એ પ્રકારના બે અક્ષરનું સુપ્રણિધાનપૂર્વકનું ધ્યાન છે. Il૨ના અવતરણિકા - અત્યાર સુધી અનેક પ્રકારે યોગનું માહાભ્ય બતાવ્યું. હવે જેઓ બાહ્ય સિદ્ધિઓ મેળવીને લોકમાં પ્રતિષ્ઠા આદિથી જીવવા માટે કે પોતાના જીવનનિર્વાહની સામગ્રીની પ્રાપ્તિ કરવા માટે હઠયોગમાં યત્ન કરે છે, તે હઠયોગની પ્રવૃત્તિ બાહ્યથી યોગસદશ દેખાય છે, પરમાર્થથી યોગ નથી, પરંતુ યોગની વિડંબણા છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आजीविकादिनाऽर्थेन योगस्य च विडम्बना । पवनाभिमुखस्थस्य ज्वलनज्वालनोपमा ।।२८।। Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૮/૨૯ અન્વયાર્થ: ર=અને માનવિજાતિનાપુર્વેન=આજીવિકાદિના પ્રયોજનથી લોન યોગની વિશ્વના=વિડંબણા પવનમપુરથસ્થસ્થ પવનને અભિમુખ રહેલા પુરુષને વૃત્તનજ્વાતિનોપમ =અગ્નિની જ્વાલાની ઉપમા જેવી છે. ll૨૮ શ્લોકાર્ચ - અને આજીવિકાદિના પ્રયોજનથી યોગની વિડંબણા પવનને અભિમુખ રહેલા પુરુષને અગ્નિની જ્વાલાની ઉપમા જેવી છે. ! ભાવાર્થ - બાહ્યથી યોગસદશ હઠયોગની પ્રવૃત્તિથી યોગની વિડંબણા : જેમ કોઈ પુરુષ ઠંડીથી વ્યાકુળ હોય અને અગ્નિની વાલા પાસે બેઠેલો હોય તો તેની ઠંડી દૂર થાય છે, પરંતુ તે જ પુરુષ પવનને અભિમુખ રહેલો હોય અને અગ્નિની વાલા સામે હોય તો પવનના બળથી તે વાલા તે પુરુષને બાળવાનું કામ કરે છે; તેમ યોગરૂપી અગ્નિ કર્મોને બાળીને જીવના હિતને કરનાર છે, પરંતુ જ્યારે જીવના ચિત્તમાં આજીવિકાદિ કે માનખ્યાતિઆદિની આશંસા થાય છે, ત્યારે તેમના ચિત્તમાં વર્તતો આજીવિકા આદિનો પવન યોગની બાહ્ય પ્રવૃત્તિરૂપ હઠયોગ દ્વારા કદાચ કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે, તોપણ તે સિદ્ધિઓ જીવમાં મોહધારાની વૃદ્ધિ કરીને જીવનો વિનાશ કરે છે. તેથી યોગની ઉચિત પ્રવૃત્તિઓ યોગ્ય જીવોને ગુણની વૃદ્ધિનું કારણ બને છે, જ્યારે આજીવિકાદિ પ્રયોજનોથી ચિત્તને પદાર્થો પ્રત્યે સ્થિર કરીને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ યોગની વિડંબણારૂપ છે. માટે માત્ર ચિત્તની બાહ્ય સ્થિરતાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ યોગનું માહાભ્ય નથી, પરંતુ યોગની વિડંબણા છે. ll૨૮ અવતરણિકા - અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ અનેક પ્રકારનું યોગનું માહાભ્ય બતાવ્યું, અને આવો યોગ પ્રાપ્ત કરવો અતિદુષ્કર છે, છતાં તે યોગની પ્રાપ્તિ માટે પરમ ઉપાયરૂપ “યોગ' એ પ્રકારના બે અક્ષરનું અહર્નિશ ધ્યાન છે, તેમ શ્લોક-૨૭માં બતાવ્યું. હવે યોગનું માહાભ્ય સાંભળીને કોઈને યોગની Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૯ સ્પૃહા થાય તે પણ જીવ માટે મહાઉપકારક છે, તેમ બતાવીને યોગની વિશેષતા બતાવે છે – શ્લોક : योगस्पृहापि संसारतापव्ययतपात्ययः । महोदयसरस्तीरसमीरलहरीलवः ।।२९।। અન્વયાર્થ થોસ્કૃદાપિ યોગની સ્પૃહા પણ સંસાતી પતિપત્યિક =સંસારના તાપના વ્યય માટે વર્ષાઋતુ છે, મદદ સરસ્તીરસવીરત્વદરનવ =મહાન ઉદયવાળા સરોવરના તીર ઉપર વાતી પવનની લહરીના અંશ જેવી છે. ૨૯ શ્લોકાર્ચ - , યોગની સ્પૃહા પણ સંસારના તાપના વ્યય માટે વર્ષાઋતુ છે, મહાન ઉદયવાળા સરોવરના તીર ઉપર વાતી પવનની લહરીના અંશ જેવી છે. ર૯II. યોસ્કૃષિ સંસીરતાપવ્યયતાત્ય: - અહીં થી એ કહેવું છે કે યોગ તો સંસારના તાપનો નાશ કરવા માટે વર્ષાઋતુ તુલ્ય છે, પરંતુ યોગની સ્પૃહા પણ સંસારના તાપનો નાશ કરવા માટે વર્ષાઋતુ તુલ્ય છે. ભાવાર્થ :યોગની સ્પૃહા પણ જીવ માટે મહાઉપકારક :(૧) સંસારતાપના વ્યય માટે વર્ષાઋતુના આગમન જેવી યોગની સ્પૃહા : યોગ' શબ્દ આત્માના મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ભાવોનો વાચક છે, અને તે યોગ જે યોગીઓમાં પ્રગટ થાય છે, તે યોગીઓને અનેક સિદ્ધિઓ આપે છે, પૂર્વભવોનાં પાપોનો નાશ કરે છે અને સુખે સુખે આ સંસારસાગરથી પાર ઉતારે છે. આ પ્રકારનું યોગનું સ્વરૂપ સાંભળીને જે યોગ્ય જીવોને યોગની સ્પૃહા થાય છે, તે સ્પૃહા પણ તે જીવોના સંસારના તાપનો વ્યય કરવા માટે વર્ષાઋતુના આગમન તુલ્ય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૯/૩૦ ૧૧૫ જેમ – ગ્રીષ્મઋતુથી જીવો સંતપ્ત થયેલા હોય, અને વર્ષાઋતુ આવે છે ત્યારે જીવોનો ગ્રીષ્મઋતુનો તાપ દૂર થાય છે; તેમ અનાદિકાળથી જીવો મોહથી અત્યંત સંતપ્ત છે, અને મોહથી આકુળ થઈને આરંભ-સમારંભાદિ કરીને દુર્ગતિઓની પરંપરાને પામે છે અને નરકાદિની કારમી યાતનાઓ સહન કરે છે; તે રૂપ સંસારતાપ હવે આ જીવોમાંથી યોગની સ્પૃહામાત્રથી દૂર થવાનો પ્રારંભ થયો છે. આવા પ્રકારની વર્ષાઋતુના આગમન જેવી યોગની સ્પૃહા પણ જીવ માટે મહાઉપકારક છે. (૨) મહોદયરૂપી સરોવરના તીરે વાતી પવનની લહરીના લવ જેવી યોગની સ્પૃહા : જીવનો હવે મહાન ઉદય થવાનો છે, તેવા મહાન ઉદયરૂપ સરોવરના તીર ઉપર જે શાંત પવનની લહરીઓ વર્તે છે, તેના લવતુલ્ય યોગની સ્પૃહા છે અર્થાતુ જ્યારે જીવમાં યોગ પ્રગટશે ત્યારે તો કલ્યાણની પરંપરારૂપ મહોદયસ્વરૂપ સરોવર આત્મામાં પ્રગટ થશે, અને તે વખતે તે આત્મામાં ઉત્તમ યોગરૂપી પવનની લહરીઓ આવિર્ભાવ પામશે; જોકે તેવી લહરીઓ હજી પ્રગટ થઈ નથી, તોપણ તે લહરીઓનો લવ=અંશ, પ્રગટ થવા તુલ્ય યોગની સ્પૃહા છે. માટે જેમનું મહાકલ્યાણ થવાનું છે, તેની પૂર્વભૂમિકારૂપ આંશિક કલ્યાણની પ્રાપ્તિરૂપ યોગની સ્પૃહા છે. આશય એ છે કે યોગની પ્રગટ થયેલી સ્પૃહા શક્તિનો સંચય કરીને યોગમાર્ગની પ્રાપ્તિ કરાવશે. તેથી યોગની પ્રાપ્તિ પૂર્વે પણ યોગની સ્પૃહારૂપ યોગનો અભિમુખભાવ ઘણા પ્રકારના ક્લેશોને દૂર કરીને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે છે. તેથી યોગનું માહાભ્ય તો દૂર રહો, પરંતુ યોગની સ્પૃહા પણ અદ્દભુત માહાત્મવાળી છે.રા. અવતરણિકા - અત્યાર સુધી અનેક પ્રકારે યોગનું માહાભ્ય ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે જગતના જીવોને યોગની પ્રાપ્તિ કરાવવામાં પ્રબળ કારણ એવા પરમેશ્વર પણ યોગથી અનુગ્રાહ્ય છે–પરમેશ્વર ઉપર પણ યોગનો અનુગ્રહ વર્તે છે, તેમ બતાવીને તીર્થકરો ઉપર પણ યોગનો અદ્દભુત અનુગ્રહ છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ યોગમાયાભ્યદ્વાબિંશિકા/બ્લોક-૩૦ શ્લોક : योगानुग्राहको योऽन्यैः परमेश्वर इष्यते । अचिन्त्यपुण्यप्राग्भारयोगानुग्राह्य एव सः ।।३०।। અન્વયાર્થ : : પરમેશ્વર =જે પરમેશ્વર અને અન્ય દર્શનકારો વડે યોનુપ્રાદો યોગના અનુગ્રાહક કહેવાય છે. =તે પરમેશ્વર વિજ્યપુજાભારયોનુપ્રસ્ટિ પર્વ અચિંત્ય પુણ્યપ્રાભારવાળા એવા યોગથી અનુગ્રાહ્ય જ છે. ૧૩૦| શ્લોકાર્ચ - જે પરમેશ્વર અન્ય દર્શનકારો વડે યોગના અનુગ્રાહક કહેવાય છે, તે=પરમેશ્વર અચિંત્ય પુણ્યપ્રાભારવાળા એવા યોગથી અનુગાહ્ય જ છે. Ilol ભાવાર્થ : અચિંત્ય સામર્થ્યવાળો યોગ - પરમેશ્વર ઉપર પણ યોગનો અનુગ્રહ : યોગનું અદ્ભુત માહાભ્ય પતંજલિ આદિ દર્શનકારો બતાવે છે અને તેઓ માને છે કે ઈશ્વરના અનુગ્રહથી આ યોગ પ્રાપ્ત થાય છે, તેથી પરમેશ્વરને યોગના અનુગ્રાહક અનુગ્રહ કરનાર, તેઓ કહે છે. વસ્તુતઃ અચિંત્ય પુણ્યપ્રાભારવાળા એવા યોગથી અનુગ્રાહ્યઃઅનુગ્રહ પામેલા, જ તે પરમેશ્વર છે. આશય એ છે કે મોક્ષની સાથે આત્માનું યોજન કરે તેવી મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિ તે યોગ છે. અધ્યાત્મથી યોગનો પ્રારંભ થાય છે અને યાવતું યોગનિરોધ સુધીનો માર્ગ યોગમાર્ગ છે. તીર્થકરો અચિંત્ય પુણ્યના પ્રાશ્મારવાળા એવા ઉત્તમ યોગને પામેલા છે, અને તે યોગથી તેઓ અપાયાપગમાતિશય આદિ ચાર અતિશયવાળા Page #144 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૦/૩૧ ૧૧૭ છે, તેથી આવા ઉત્તમ યોગથી તીર્થકરો અનુગ્રાહ્ય અનુગ્રહ પામેલા=અપકૃત થયેલા, છે, તે યોગથી તેઓ જગતુપૂજ્ય બનેલા છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે અન્ય જીવોને તો યોગ અનુગ્રહ કરે છે, પરંતુ પરમેશ્વરને પણ યોગ જ અનુગ્રહ કરનાર છે, માટે અચિંત્ય સામર્થ્યવાળો આ યોગ છે. I૩ના અવતરણિકા - જે યોગીઓ યોગને સેવી રહ્યા છે, તેવા યોગીઓને તો અનેક સિદ્ધિઓ યોગથી થાય છે, તેમ પૂર્વે બતાવ્યું. હવે જેઓ ભોગવિલાસમાં પરાયણ છે, તેવા ભરત મહારાજાને પણ યોગ તત્કાળ કેવલજ્ઞાનને આપે છે, તે બતાવીને યોગની મહત્તા ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - भरतो भरतक्षोणी भुजानोऽपि महामतिः । तत्कालं योगमाहात्म्याद् बुभुजेः केवलश्रियम् ।।३१।। અન્વયાર્થ: મરતક્ષો મુન્નાનો પિ=ભરતક્ષેત્રના સામ્રાજ્યને ભોગવતા પણ મહામતિ મરતઃ=મહામતિ એવા ભરત મહારાજા યોગમાહિત્યિયોગના માહાભ્યથી તાતં તત્કાળ વનવિષ્ણકેવલલક્ષ્મીને વુમુને=ભોગવનારા થયા અર્થાત્ કેવલલક્ષ્મીને પામ્યા. li૩૧II શ્લોકાર્ચ - ભરતક્ષેત્રના સામ્રાજ્યને ભોગવતા પણ મહામતિ એવા ભરત મહારાજા યોગના માહાભ્યથી તત્કાળ કેવલલક્ષ્મીને પામ્યા. ll૧૧ll * મરતો પુષ્યાનોવિ- અહીં ‘પ'થી એ કહેવું છે કે પખંડના સામ્રાજ્યનો ત્યાગ કરનારા તો અન્ય ચક્રવર્તીઓ યોગના માહાભ્યથી કેવલલક્ષ્મીને ભોગવનારા થયા, પરંતુ પખંડના સામ્રાજ્યને ભોગવતા પણ ભરત મહારાજા યોગના માહાભ્યથી કેવલલક્ષ્મીને ભોગવનારા થયા. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૧/૩૨ ભાવાર્થ - યોગનું માહાલ્ય :ષખંડ ચક્રવર્તી ભરત મહારાજાને પણ યોગથી કેવલલક્ષ્મીની પાપ્તિ - યોગની પ્રાપ્તિ અતિદુષ્કર છે. તેથી ઘણા જીવો યોગની સ્પૃહા કરીને અને યોગ' એ પ્રકારના બે અક્ષરોનું પુનઃ પુનઃ ચિંતવન કરીને પણ યોગની શક્તિનો સંચય કરે છે; અને ભૂમિકાને પામે છે ત્યારે અધ્યાત્માદિ યોગોને ક્રમસર પ્રાપ્ત કરે છે, અને યોગના પ્રકર્ષને પામે છે ત્યારે કેવલજ્ઞાન પામે છે, અને અંતે યોગના અત્યંત પ્રકર્ષરૂપ યોગનિરોધને પામે છે; જ્યારે ભરત મહારાજા તો પખંડના સામ્રાજ્યને ભોગવનારા હતા અને પ્રથમ તીર્થપતિના વચનથી ભાવિત મતિવાળા હતા, તેથી મહામતિવાળા હતા. તેવા મહામતિવાળા ભરત મહારાજા યોગને ક્રમથી સેવીને યોગના પ્રકર્ષને પામ્યા નથી, તોપણ યોગના માહાભ્યથી તત્કાળ યોગના પ્રકર્ષરૂપ કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પામ્યા. તેથી યોગ એવો અદ્ભુત માહાભ્યવાળો છે કે કોઈ સાધક યોગી યોગનું દૃઢ અવલંબન લે તો ક્ષણમાં અસંગભાવને પામીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. Iઢવા અવતરણિકા : શ્લોક-૩૧માં ભરત મહારાજાએ પખંડના સામ્રાજયના ઉપભોગપૂર્વક ક્ષણમાં યોગના માહાભ્યથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું, તેમ બતાવીને યોગનો મહિમા બતાવ્યો. હવે યોગનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ બતાવવા કહે છે કે ભરત મહારાજાએ તો પૂર્વભવોમાં ઘણા ભવો સુધી યોગનો અભ્યાસ કરીને શક્તિસંચય કરેલો, તેથી ક્ષણમાં યોગના પ્રકર્ષને પામી શક્યા. પરંતુ જેમણે પૂર્વભવમાં યોગનો અભ્યાસ પણ કર્યો નથી, તેવાં મરુદેવા માતા ક્ષણમાં યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં છે. આમ બતાવીને યોગ સર્વ દિશાથી માહાભ્યપૂર્ણ છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : पूर्वमप्राप्तधर्मापि परमानन्दनन्दिता । योगप्रभावतः प्राप मरुदेवा परं पदम् ।।३२।। Page #146 -------------------------------------------------------------------------- ________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ અન્વયાર્થ : પૂર્વમપ્રાપ્તધર્માઽપિપૂર્વમાં અપ્રાપ્તધર્મવાળાં પણ=ચરમભવના પૂર્વના ભવોમાં અપ્રાપ્તયોગમાર્ગવાળાં પણ, પરમાનન્દનન્વિતા=પરમાનંદથી આનંદિત થયેલાં એવાં મરુદેવા=મરુદેવા માતા થો પ્રમાવતઃ=યોગના પ્રભાવથી પરં પવ=પરમપદને પ્રાપ=પામ્યાં. ।।૩૨।। શ્લોકાર્થ ઃ પૂર્વમાં અપ્રાપ્તધર્મવાળાં પણ=ચરમભવના પૂર્વના ભવોમાં અપ્રાપ્તયોગમાર્ગવાળાં પણ પરમાનંદથી આનંદિત થયેલાં એવાં મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં. ।।૩૨।। ૧૧૯ * પૂર્વમપ્રાપ્તધર્માવિ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે જેમણે પૂર્વભવોમાં ધર્મને પ્રાપ્ત કર્યો છે, એવા ઋષભાદિ તીર્થંકરો તો યોગના માહાત્મ્યથી પરમપદને પામ્યા, પરંતુ જેમણે પૂર્વના કોઈ ભવોમાં ધર્મને પ્રાપ્ત કર્યો નથી, એવાં પણ મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં. ટીકા ઃ ગપીત્યાઘાર મ્યાષ્ટજોળી મુળમાં ।।૨૫-૨૬-૨૭-૨૮-૨૧-૩૦-૩૨-૨૪૫ ટીકાર્ય ઃ ઞીત્યાવિ .. સુગમાં ।। શ્લોક-૨૫થી માંડીને આઠ શ્લોકો=૨૫થી ૩૨ શ્લોકો સુગમ હોવાથી આ શ્લોકોની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. II૨૫ ૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૩૨।। ભાવાર્થ: સર્વ દિશાથી માહાત્મ્યપૂર્ણ યોગ : પૂર્વભવોમાં અપ્રાપ્તધર્મવાળાં પણ પરમાનંદથી આનંદિત થયેલાં મરુદેવા માતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ અનાદિકાળથી જીવમાં યોગમાર્ગથી વિપરીત માર્ગ દૃઢ થયેલો છે, તેથી યોગમાર્ગનો પ્રવેશ આત્મામાં અતિદુષ્કર છે; આમ છતાં યોગમાર્ગની સ્પૃહાવાળા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૨ જીવો ઉચિત આલંબનો લઈને પોતાનામાં યોગમાર્ગને ક્રમસર પ્રગટ કરી શકે છે, અને ઘણા ભવો સુધી ક્રમસર સેવાયેલો યોગમાર્ગ યોગના પ્રકર્ષને પ્રાપ્ત કરાવે છે; પરંતુ મરુદેવા માતાએ તો પૂર્વના કોઈ ભવોમાં યોગમાર્ગને પ્રાપ્ત કર્યો નથી, યોગમાર્ગની સ્પૃહા પણ કરી નથી, છતાં વિર્યનો પ્રકર્ષ થવાથી તેમનામાં પ્રગટેલ યોગના પ્રભાવથી પરમપદને ક્ષણમાં પ્રાપ્ત કરે છે. મરુદેવા માતા કેવાં છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – પરમઆનંદથી આનંદિત થયેલાં એવાં મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં અર્થાત્ આત્માના શ્રેષ્ઠ એવા અસંગભાવના પરિણામથી આનંદિત થયેલાં એવાં મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં. [૩ાા | રૂતિ યોગામાહીતિવ્યન્નિશિવ પારદા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ‘સંસારવૃદ્ધિથનિનાં, पुत्रदारादिना यथा। शास्त्रेणापि तथा योगं; વિના હૃત્ત વિપતામ્ II'' જે પ્રમાણે ધનવાન પુરુષોને પુત્ર, શ્રી આદિથી સંસારની વૃદ્ધિ છે, તે પ્રમાણે બુદ્ધિમાનોને યોગ વગર શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ છે.” : પ્રકાશક : કાતાથ મિ. 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. DESIGN BY ટેલિ./ફેક્સ: (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in WWW.jain98246048630