________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪ રૂપિ - અહીંથી એ કહેવું છે કે યોગથી પરભવમાં તો મહોદય થાય છે, પરંતુ આ ભવમાં પણ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્લોક -
योगसिद्धैः श्रुतेष्वस्य बहुधा दर्शितं फलम् ।
दर्शाते लेशतश्चैतद्यदन्यैरपि दर्शितम् ।।४।। અન્વયાર્થઃ
યોસિદ્ધ યોગસિદ્ધ એવા પુરુષો વડે સૂતેષુ શ્રુતમાં મચ=આનું યોગનું, દુથાઘણા પ્રકારે =ફળ શિતzબતાવાયું છે, ચ=અને ભેંશતઃ =લેશથી તંઆયોગનું ફળ, વરત=બતાવાય છે, જે મરપિ બીજા વડે પણ=પતંજલિઋષિ વડે પણ, શતzબતાવાયું છે. મારા શ્લોકાર્ચ -
યોગસિદ્ધ એવા પુરુષો વડે શ્રુતમાં યોગનું ઘણા પ્રકારે ફળ બતાવાયું છે, અને લેશથી આવ્યોગનું ફળ, બતાવાય છે, જે બીજા વડે પણ=પતંજલિઋષિ વડે પણ, બતાવાયું છે. llll
ક કચેરપ - અહીં ‘પ'થી એ કહેવું છે કે જૈન દર્શનકાર વડે તો યોગનું માહાભ્ય બતાવાયું છે, પરંતુ અન્ય પતંજલિ ઋષિ વડે પણ બતાવાયું છે. ટીકા :
શાસ્ત્રતિ-વાદ્ય વસ્ત્રો અને ૨-૨--૪ ટીકાર્ય :
ફય...સુમા | આકપૂર્વમાં વર્ણન કર્યું એ, ગ્રંથના પ્રારંભના ચાર શ્લોકો સુગમ છે. I૧-૪ના ભાવાર્થશ્લોક-૧નો ભાવાર્થ :શ્લોક-૧માં યોગ' શબ્દ પુનઃ પુનઃ કહીને યોગનું અત્યંત મહત્ત્વ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org