________________
૧૧૦
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨પ/૨૬
ભાવાર્થ :
યોગથી દૂર કર્મોનો ક્ષણમાં નાશ :
આત્મા માટે કર્મો અત્યંત વિદ્ગકારક છે, અને તેમાં પણ જે ક્રૂર કર્યો છે, તે ક્રૂર પાપો કરાવીને નરકપાતમાં હેતુ છે. યોગ તેવાં ક્રૂર કર્મોનો ક્ષણમાં નાશ કરે છે; જેમ, અત્યંત દૃઢ મૂળવાળાં એવાં પણ વૃક્ષોને અગ્નિ બાળીને ભસ્મ કરે છે. તેથી કર્મનાશના અર્થીએ યોગનું માહાભ્ય સાંભળીને સર્વ યત્નથી યોગ માટે ઉદ્યમ કરવો જોઈએ. ગરપાા અવતરણિકા :
યોગનું અન્ય માહાભ્ય બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
दृढप्रहारिशरणं चिलातीपुत्ररक्षकः ।
अपि पापकृतां योगः पक्षपातान शङ्कते ।।२६।। અન્વયાર્થ:
દૃઢપ્રદરિસર (:)=દઢપ્રહારીનું શરણ (યોગ છે.) જિતાતીપુત્રરક્ષક: (યો: =ચિલાતીપુત્રનો રક્ષક (યોગ છે.) પકવળી પાપતાં પાપ કરનારાઓની યોઃ=થોળ પક્ષપાતા–પક્ષપાતથી જ શત્તે શંકા કરતો નથી. ૨૬. શ્લોકાર્ચ -
દઢપ્રહારીનું શરણ યોગ છે. ચિલાતીપુત્રનો રક્ષક યોગ છે. વળી પાપ કરનારાઓની યોગ પક્ષપાતથી શંકા કરતો નથી. રજા ભાવાર્થ :સ્વદર્શનાનુસાર યોગનું માહાભ્ય - દઢપ્રહારીનું શરણ યોગ -
દૃઢપ્રહારી દૂર કર્મો કરનારા હતા, તેથી તે કર્મોને કારણે તેમને નરકાદિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org