SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાભ્યદ્રાસિંચિકા/શ્લોક-૧૬/૧૭ બેઠા બેઠા દૂર રહેલા ચક્ષુના વિષયભૂત રૂપાદિને જોઈ શકે છે. એ પ્રકારના વિકરણભાવની=કાયારૂપ કરણ વગર ઇંદ્રિયોના વિષયરૂપ ભાવની, પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો અર્થવિકરણભાવ શબ્દથી જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. (૩) ઇન્દ્રિયજયનું ફળ – પ્રકૃતિનો જય : ઇન્દ્રિયનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. I૧૬ાા. અવતરણિકા - શ્લોક-૧૬માં ઇન્દ્રિયજયનો ઉપાય બતાવ્યો. ઇન્દ્રિયજય કર્યા પછી યોગી અંતઃકરણનો જય કરે છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે – શ્લોક : स्थितस्य सत्त्वपुरुषान्यताख्यातौ च केवलम् । सार्वज्यं सर्वभावानामधिष्ठातृत्वमेव च ।।१७।। અન્વયાર્થ – =અને વેવનzફક્ત સર્વપુરુષાચતા ધ્યાતિ=સત્ત્વ અને પુરુષની અત્યતા ખ્યાતિમાં સ્થિતિસ્થસ્થિત એવા યોગીને સાર્વયં=સર્વશપણું =અને સર્વમાવાનામ્ થિષ્ટાતૃત્વ સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું જ થાય છે II૧૭ શ્લોકાર્થ – અને ફક્ત સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં સ્થિત એવા યોગીને સર્વાપણું અને સર્વભાવોનું અધિષ્ઠાપણું થાય છે. II૧૭ના ટીકા : स्थितस्येति-केवलं सत्त्वपुरुषयोरन्यताख्यातौ गुणकर्तृत्वाभिमानशिथिलीभावलक्षणायां शुद्धसात्त्विकपरिणामरूपायां स्थितस्य सार्वज्यं सर्वेषां शान्तोदिता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy