SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૭ શ્લોક : संयमात् कर्मभेदानामरिष्टेभ्योऽपरान्तधीः । मैत्र्यादिषु बलान्येषां हस्त्यादीनां बलेषु च ।।७।। અન્વયાર્થ : મેલાનાં-કર્મભેદોના સંયમસંયમથી અપરાધીઃ=અપરાંત ધી થાય છેઃનિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. (અથવા) ગરિમ્યો=અરિષ્ટોથીeત્રણ પ્રકારના અરિષ્ટોથી, પરત્તથી =અપરાંત ધી થાય છે–નિયતદેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. વિષમૈત્યાદિમાં સંયમ=સંયમ કરવાથી વાનિ બળો થાય છે મૈત્રાદિ પ્રકર્ષવાળા થાય છે અને હત્યાનાં હસ્તી આદિના વત્તેપુ=બળોમાં સંવમા=સંયમ કરવાથી w=એમના હસ્તી આદિતા, પ્રેતાનિ બળો થાય છે. શા શ્લોકાર્ચ - કર્મભેદોના સંયમથી અર્થાત્ કર્મભેદવિષયક સંયમ કરવાથી અપરાંત ઘી થાય છે–નિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. (અથવા) અરિષ્ટોથીeત્રણ પ્રકારના અરિષ્ટોથી, અપરાંત ઘી થાય છે નિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે એ પ્રકારનો નિર્ણય થાય છે. મૈચાદિમાં સંયમ કરવાથી બળો થાય છે-મેથ્યાદિ પ્રકર્ષવાળા થાય છે, અને હસ્તી આદિના બળોમાં સંયમ કરવાથી હસ્તી આદિના બળો થાય છે. Il૭ll અપરાન્તથી. અર્થાત્ અપર કરણ શરીર, તેનો અંત=વિયોગ, તેની બુદ્ધિ=નિશ્ચય, થાય છે તે અપરાંત બુદ્ધિ છે. ટીકા : संयमादिति-कर्मभेदाः सोपक्रमनिरुपक्रमादयः, तत्र यत्फलजननाय सहोपक्रमेण कार्यकारणाभिमुख्येन वर्तते, यथोष्णप्रदेशे प्रसारितमार्द्र वस्त्रं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy