SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. ૧-૪. ૫-૨૧ ૫. ૬. ૭. * અનુક્રમણિકા વિષય યોગનું માહાત્મ્ય : (i) યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્રાધ્યયન નિરર્થક. (ii) યોગરૂપ કલ્પવૃક્ષના ફળ. પાતંજલમત પ્રમાણે યોગનાં માહાત્મ્યો : (૧) પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગતવિષયક જ્ઞાનનું પરિચ્છેદન. (i) ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પ્રકારના પરિણામોનું સ્વરૂપ. (૨) શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનો બોધ. (i) શબ્દ, અર્થ અને બુદ્ધિનું સ્વરૂપ. (૩) સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ. (૪) પ્રત્યયમાં સંયમ કરવાથી ધી-પચિત્તગત. સર્વભાવોનું જ્ઞાન. (૫) કાયરૂપ શક્તિના સ્તંભનમાં સંયમ કરવાથી તિરોધાન. (૬) કર્મભેદવિષયક સંયમથી અપરાંત બુદ્ધિ અથવા અરિષ્ટોથી અપરાંત બુદ્ધિ. (i) આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક અરિષ્ટોનું સ્વરૂપ. (૭) મૈત્ર્યાદિમાં સંયમ કરવાથી મૈત્ર્યાદિનાં બળોની પ્રાપ્તિ. (૮) હસ્તિ આદિના બળોમાં સંયમ ક૨વાથી હસ્તિ આદિનાં બળોની પ્રાપ્તિ. Jain Education International For Private & Personal Use Only ૧૫ પાના નં. ૧-૭ 6-2-2 ૭-૧૮ ૧૮-૨૫ www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy