________________
39
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૮
અનું રાશિમિમાં વા ક્ષેત્રે વાસ્વીતિ, તવુò - “વે તઽતિજ્ઞાન” [રૂ-૨૮] I नाभिचक्रे शरीरमध्यवर्तिनि समग्राङ्गसन्निवेशमूलभूते संयमाद्वर्ष्मणः = कायस्य व्यूहस्य रसमलनाडयादीनां स्थानस्य गतिर्भवतिस तदुक्तं "नाभिचक्रे જાયવ્યૂહજ્ઞાન" [૩-૨૧] ।।૮।।
ટીકાર્ય -
सूर्ये च ભવનોનું=સાત લોકોનું, જ્ઞાન થાય છે.
.....
तदुक्तम् તે=શ્લોકના પ્રથમ પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર૩/૨૬માં કહેવાયું છે.
“મુવનજ્ઞાન સંયમાત્” । સૂર્યમાં સંયમ કરવાથી ભુવનોનું જ્ઞાન થાય છે.”
.....
.....
મવૃત્તિ, અને પ્રકાશમય એવા સૂર્યમાં સંયમ કરવાથી
विधौ મતિ, વિધુમાં=ચંદ્રમાં, સંયમ કરવાથી તારાવ્યૂહવિષયક= જ્યોતિષના વિશિષ્ટ સંનિવેશવિષયક=જ્યોતિષના જે તારાઓ છે, તેઓની કઈ રીતે રચનાવિશેષ છે તે વિષયક, ગતિજ્ઞાન, થાય છે.
-
* મુદ્રિત પ્રતમાં ‘તારાબૂદે=ન્યોતિષાં વિશિષ્ટસંનિવેશે, સંયમાત્ વિદ્યો=ચન્દ્ર, તિર્રાનું મતિ' । આ પ્રમાણે પાઠ છે ત્યાં ‘વિશ્વન્દ્ર, સંયમાન્ તારાબૂદે જ્યોતિષાં વિશિષ્ટનિવિશે, ગતિનું મતિ’ આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર પ્રમાણે પાઠ સંગત જણાય છે, તેથી તે મુજબ પાઠ ગ્રહણ કરીને અમે અર્થ કરેલ છે.
ચંદ્રમાં સંયમ કરવાથી તારાવ્યૂહવિષયક જ્ઞાન થાય છે, એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે સૂર્યમાં સંયમ કરવાથી તારાવ્યૂહવિષયક જ્ઞાન કેમ થતું નથી ? તેથી કહે છે -
Jain Education International
પૂર્વાદત ..... અમિહિત:, તારાઓનું સૂર્યથી આહત=હણાયેલું, તેજપણું હોવાને કારણે સૂર્યમાં સંયમ કરવાથી, તેનું જ્ઞાન=તારાવ્યૂહનું જ્ઞાન, થઈ શકતું નથી. એથી પૃથક્ આ ઉપાય=તારાવ્યૂહના જ્ઞાનનો સૂર્યમાં સંયમ કરવા કરતા ચંદ્રમાં સંયમ કરવારૂપ પૃથક્ આ ઉપાય, કહેવાયો છે. તવુંવતમ્ - તે=શ્ર્લોકનાં દ્વિતીય પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર૩/૨૭માં કહેવાયું છે
weddi
For Private & Personal Use Only
www.jainelibrary.org