SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ યોગમાહાભ્યદ્વાબિંશિકા/શ્લોક-૮ “વન્દ્ર ... જ્ઞાનમ્” | ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન થાય છે. - આ પાતંજલ યોગસૂત્ર-૩/૨૭માં ૩૨૬માંથી સંયમપત્ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. ધ્રુવે ... યાસ્થત તિ, અને ધ્રુવમાં જ્યોતિષના પ્રધાન એવા નિશ્ચલમાં અર્થાત્ ધ્રુવતારામાં, સંયમ કરવાથી તેની ગતિeતારાઓની નિયત દેશકાલગમતરૂપ ક્રિયાની ગતિ જ્ઞાન, થાય છે અર્થાત્ આ તારો આટલા કાળથી આ રાશિને અને આ ક્ષેત્રને પામશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. રૂતિ શબ્દ રૂä થી યાતિ સુધીના કથનની સમાપ્તિસૂચક છે. તદુઉત્તમ્ - તે શ્લોકના તૃતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૮માં કહેવાયું છે. “ધ્રુવે ... જ્ઞાનમ્” | ધ્રુવ તારામાં સંયમ કરવાથી તેઓની ગતિનું જ્ઞાન= તારાઓની ગતિનું જ્ઞાન, થાય છે. જ આ પાતંજલયોગસૂત્ર-૩/૨૮માં ૩૨૬માંથી “સંયમપત્ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. નામિર .. મતિ, નાભિચક્રમાં શરીરના મધ્યવર્તી સમગ્ર અંગના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં, સંયમ કરવાથી, શરીરના-કાયાના, બૃહની=રસ, મલ, નાડી આદિના સ્થાનકી, ગતિ-જ્ઞાન, થાય છે. તકુત્તમ્ - તે શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૯માં કહેવાયું છે – “નામ ..... નમ્” || નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યુહનું જ્ઞાન થાય છે. ૧૮. આ પાતંજલયોગસૂત્ર-૩/૨૯માં ૩/રકમાંથી ‘સંચમા ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો - પતંજલિઋષિએ કહેલાં શ્લોક-૭ અને શ્લોક-૭ની ટીકા સુધીમાં યોગનાં નવ માહાભ્ય બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ચાર પ્રકારનાં યોગનાં માહાભ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy