________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-પ सर्वार्थग्रहणसामर्थ्यप्रतिबन्धकविक्षेपपरिहारात् अतीतानागतज्ञानमतिक्रान्तानुत्पन्नार्थपरिच्छेदनं योगिनो भवति, तदुक्तं - “परिणामत्रयसंयमादतीतानागतज्ञानम्" [રૂદ્દી રૂતિ | ટીકાર્ચ -
સંયનો ..વિશ્વયં એકવિષયક ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ સંયમ છે.
યાદ - જેત=સંયમને, પાતંજલ યોગસૂત્ર-૩/૪માં કહે છે.
ત્રયમ્ ..... સંયમ:"તિ, એકત્ર=એક વિષયમાં, ત્રણ=ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણ, સંયમ છે. રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૪ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
તદ્ .... વિનિયો, અને આના અભ્યાસથી=સંયમના અભ્યાસથી, ખરેખર હેય-શૈયાદિ વિષયક પ્રજ્ઞાનો પ્રસાર થાય છે હેય-યાદિવિષયક પ્રજ્ઞા વિસ્તૃત થાય છે, એથી પૂર્વભૂમિમાં જાણી=સંયમની સ્કૂલ આલંબનરૂપ પૂર્વભૂમિમાં પોતાને સંયમ પ્રાપ્ત થયો છે તેમ જાણીને, ઉત્તરભૂમિમાં=સૂક્ષ્મ આલંબનરૂપ ઉત્તર ભૂમિમાં, આવો=સંયમો, વિનિયોગ કરવો જોઈએ અર્થાત્ સંયમનો વ્યાપાર કરવો જોઈએ.
તવાદ - તેને=સંયમના અભ્યાસથી હેય-જોયાદિવિષયક પ્રજ્ઞાનો પ્રસાર થાય છે માટે પ્રથમ પૂર્વભૂમિમાં સંયમ કરવો જોઈએ અને ત્યારપછી ઉત્તરભૂમિમાં સંયમ કરવો જોઈએ એમ પૂર્વમાં કહ્યું તેને, પાતંજલ યોગસૂત્ર૩/૫ અને ૩/૬માં કહે છે – “તત્ ..... પ્રજ્ઞાહ્નો:”, તેના જયથી સંયમના જયથી, પ્રજ્ઞાલોક છે.
“તી ... વિનિયોગ તિ, ભૂમિમાં=સ્કૂલ, સૂક્ષ્મ અને આલંબનના ભેદથી રહેલ ચિત્તવૃત્તિઓરૂપ ભૂમિમાં, તેનો-સંયમનો, વિનિયોગ કરવો જોઈએ.
રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૫ અને ૩/૬ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org