________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંકલના તેથી આ ભવમાં યોગને સેવી શકીએ તેમ નથી, તેવો વિકલ્પ કરીને યોગની દુષ્કરતાનું ચિંતવન કરવું જોઈએ નહિ, પરંતુ દુષ્કર પણ યોગમાર્ગ આદરપૂર્વક સમ્યક સેવવાથી શીઘ્ર કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાવે છે, તેવી શ્રદ્ધાપૂર્વક યોગને સેવવામાં સર્વ ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનું પ્રસ્તુત યોગમાયાભ્ય બત્રીશીના ઉપદેશનું સર્વસ્વ છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૪, મહા સુદ-૫, તા. ૧૧-૨-૨૦૦૮, સોમવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org