________________
૭.
(૨) સામાન્યથી પ્રકાશકપણું ઇન્દ્રિયોનું સ્વરૂપ છે.
(૩) અહંકારનો અનુગમ અસ્મિતા છેતે તે ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિથી મેં આ વિષયોનો ભોગ કર્યો, એ પ્રકારનો જે અહંકાર થાય છે, તે અસ્મિતા છે.
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
(૪-૫) અન્વય અને અર્થવત્ત્વ પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા=શ્લોક૧૫માં કહેવાયેલા સ્વરૂપવાળા, છે.
तेषां મતિ, તેઓમાં=ગ્રહણાદિ પાંચમાં, યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
.....
તલુવતમ્ - તે=ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૭માં કહેવાયું છે –
“પ્રહા . ફન્દ્રિયનય:” કૃતિ । “ગ્રહણમાં, સ્વરૂપમાં, અસ્મિતામાં, અન્વયમાં અને અર્થવત્ત્વમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
ઇન્દ્રિયજયનું ફળ બતાવે છે -
――
તતઃ ગતિનામ:, તેનાથી=ઇન્દ્રિયોના જયથી, મનોજવ થાય છે=મનની જેમ શરીરથી અનુત્તમગતિનો લાભ થાય છે.
ઇન્દ્રિયજયનું બીજું ફળ બતાવે છે ––
-
विकरणभावश्च
વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે.
ઇન્દ્રિયજયનું ત્રીજું ફળ બતાવે છે –– પ્રવૃત્તેિ: ..... વૃતિ, પ્રકૃતિનો=પ્રધાનનો, સર્વવશિપણારૂપ જય થાય છે.
તવુંવતમ્ - તે=ઇન્દ્રિયોના જયથી મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો
-
જય થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૮માં કહેવાયું છે
Jain Education International
વૃત્તિલામ:, કાયાથી નિરપેક્ષપણા વડે ઇન્દ્રિયોની
“તતો પ્રધાનનયપ" ।। તેનાથી=ઇન્દ્રિયજયથી, મનોજવીપણું, વિકરણભાવ અને પ્રધાનનો જય થાય છે. ।।૧૬।।
-
For Private & Personal Use Only
www.jainelibrary.org