Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः । તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા. અધ્યાય : ૩ અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપ૨ના સાગર Jai Education International For Private Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो. निम्मल दसणस्स. જ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગગુરૂભ્યો નમઃ ' તત્વાર્થાધિગમ સૂત્ર માહિતીની ટીકી અધ્યાયઃ ૩ -: પ્રેરક - પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા. :અભિનવટીકા-કર્તાઅભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫ ૯૪ સોમવાર ૨૦૫૦ માસ વૈશાખ સુદ-૫ અભિનવ શ્રત પ્રકાશન–૩૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ ( વિષય અનુક્રમ ) વિષય સત્ર છે • - ૧ થી ૩ ૪,૫ ૧ ૮ જ નરકનું વર્ણન નારકીનું દુઃખ નારકીનું આયુષ્ય મધ્યલોકના દ્વીપ-સમુદ્ર વર્ષક્ષેત્ર અને પર્વતો મનુષ્યો સ્થાન તથા જાતિ કર્મભૂમિ મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય ૭ થી ૯ ૧૦થી ૧૩ ૧૪, ૧૫ ૧૬ ૧૭, ૧૮ ... , ૧૫૪ ____ પરિશિષ્ટ સૂત્ર અનુક્રમ અ-કારાદિ સૂત્ર ક્રમ શવેતામ્બર દિગમ્બર પાઠભેદ આગમ સંદર્ભ સંદર્ભ સૂચિ છે ૧૫૫ આ ૧૫૭ ૧૫૮ : કમ્પોઝ:- રેકોમ્યુટર્સ, આકૃતિ', ૩દિગ્વીજયપ્લોટશેરીનં.૩, જામનગર, મુદ્રક- નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘી કાંટા રોડ, અમદાવાદ પ્રકાશક:- ક અભિનવ શ્રત પ્રકાશન % પ્ર.જે. મહેતા, જેસંગ નિવાસ, પ્રધાન ડાકઘર પાછળ, જામનગર. ૩૬૧૦૦૧, ઘરઃ ફોનઃ ૭૮૮૩૦. Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल सणस्स' (તાર્યાધિગમ સૂત્રો તત્ત્વઃ (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. . (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તૃત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાંતત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્રીજા અધ્યાયના આરંભે પ્રસ્તુત અધ્યાયમાં કુલ ૧૮ સૂત્ર છે. બહુ ઓછી સંખ્યાના સૂત્રોમાં વિપુલ માહિતી સંગૃહીત કરાયેલી છે. મુખ્યત્વે નરક અને તિછલોકબે જ વિષયો પરત્વે સૂત્રકારે સૂત્ર રચના પર કેન્દ્રીકરણ કરેલું છે. પ્રથમ અધ્યાયમાં સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન ને આવરી લીધા પછી બીજા અધ્યાયથી જીવતત્ત્વની યાત્રાનો આરંભ થયો છે. આ અધ્યાયનારક-મનુષ્ય-કંઈક અંશે તિર્યંચ એ ત્રણ જીવોને આશ્રીને ગુંથાયેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો દિવ વિષયક માહિતી સિવાય) અધોલોક અને તોછલોક એ પ્રસ્તુત અધ્યાયનું વિષય વસ્તુ છે. તીર્થાલોક સંબંધિ માહિતી માટે સૂત્રકાર મહર્ષિ રચિત જંબુદ્વિપ સમાસ પૂજ પ્રકરણ તથા પૂ. સાગરાનંદસૂરિજી રચિત તત્ત્વાર્થ પરિશીષ્ટ અનેક ઉપયોગી માહિતી સ્રોત પુરો પાડે છે. આ બધાં સાથે એક મહત્વની વાત તો સ્મરણસ્થ રાખવી જ પડશે કે અહીં નારક આદિ જે વર્ણન છે તે ચતુર્ગતિ ના ભાગ રૂપજ છે. શાસ્ત્રકારનું મુખ્ય ધ્યેય ફકત માહિતી પૂરી પાડવીતે નથી પણ આવો ચતુર્ગતિરૂપસંસાર જાણી જીવતેમાં મેંગ્ય નહીં પણ કેમ બહાર નીકળે તે છે. તે માટેજ મુખ્ય ધ્યેયરૂપ મોક્ષતત્ત્વની સાધના પ્રથમ અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં જણાવી છે. તે માર્ગે ચાલવા માટે આ તો બધી કેડીઓ છે. પ્રસ્તુત અધ્યાયના અધ્યયન થકી પણ છેલ્લે નારક-તિર્યચ-મનુષ્ય ત્રણેગતિ છોડવા યોગ્ય છે તે વાત જ વિચારણીય રહે છે. બાર ભાવનામાં લોક સ્વરૂપ ભાવના માટે કે સંસ્થાનવિચય ધ્યાન માટે ત્રણે લોકના સ્વરૂપની જાણકારીમાં પણ અવશ્ય ઉપયોગી થતો આ વિષય છે. જે ભાવના કે ધ્યાનનું પરિણામ પણ વૈરાગ્ય અને પરંપરાએ મોક્ષ જ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧ पू.श्री उमास्वाति वाचकेभ्यो नमः (અધ્યાય : ૩ સૂત્ર : ૧) ૨૨ : 0 [1] સૂત્ર હેતુઃ “નરકમાં ઉત્પન્ન થાય તે નારક” પણ આ નરક કયાં છે ? કેવી છે? વગેરે પ્રશ્નોના ઉતરને માટે આ સૂત્ર નરકની સાત પૃથ્વીના નામો સ્થાનસ્વરૂપને જણાવે છે. 0 [2] સૂત્ર: મૂળ ભાવાનુવાપંપૂનમોનમ:મામૂમયો धनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधऽपृथुतराः 0 [3] સૂત્રઃ પૃથકઃ રત્ન-શ- વાસુ-પંવધૂ-તમો- મહાતમ-પ્રમી भूमयः धन-अम्बु-वात-आकाश-प्रतिष्ठाः सप्त अध: अधः पृथुतरा: U [4] સૂત્રસારઃ (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) મહાતમઃ પ્રભા [એ સાત નરક] પૃથ્વીઓ છે. [આ પૃથ્વી] ધનાબુ અર્થાતુ ધનોદધિ, ઘનવાત, તિનુવાત] અને આકાશ ઉપર રહેલી છે. આ સાતે પૃથ્વી એક એકની નીચે આવેલી છે. (અ) નીચેનીચે ની પૃથ્વી [એક બીજાથી અધિક વિસ્તાર વાળી છે. U [5] શબ્દશાનઃ રત્ન – રત્નપ્રભા – પહેલી નરક શિવ-શર્કરપ્રભાબીજી નરક વાસુ-વાલુકાપ્રભા-ત્રીજીનરક – પંક-પ્રભા – ચોથી નરક ધૂમ- ધૂમપ્રભા – પાંચમી નરક તમ:- તમ:પ્રભા-છકી નરક મહાતમ:-મહાતમઃ પ્રભા-સાતમી નરક મૂ- નરકભૂમિ/પૃથ્વી નg- થીજેલા ઘી જેવું પાણી -પ્રતિષ્ઠા: સ્થિત રહેલી આમઆકાશ અવકમ નીચે-નીચેની સત:- સાત વાત વાયુ પૃથુતર: વિસ્તાર વાળા * દિગંબર આપ્નાયમાં રત્નશાવાતુwવમૂતમોમહાતમ:અનામૂમયો નાનુવતિન્નર પ્રતિષ્ઠા: સત્તા : એવું સૂત્ર છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [6] અનુવૃતિ આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિ નથી. 0 [7] અભિનવટીકાઃ આ અધ્યાયમાં સર્વ પ્રથમ નરકને આશ્રીને સૂત્ર બનાવેલ છે. પણ તેના સ્થાન નિર્ધારણ માટે લોકના સ્વરૂપનો ખ્યાલ મેળવવો આવશ્યક છે. જ લોકનું સામાન્ય સ્વરૂપ આ લોકના સ્વરૂપને ઉપમાથકી જણાવે છે કેચિરકાળથી ઊંચા ધ્વાસે રહેલો હોવાથી તથા વૃદ્ધાવસ્થાને લીધે થાકી ગયેલો કોઈ પુરુષ કેડપર બે હાથ મૂકીને ઉભો હોય તેવો આ લોક છે. આ લોક શાશ્વત છે. કોઈએ તેને ધારણ કરેલનથી. કોઈએ બનાવ્યોનથી એ સ્વયંસિદ્ધ છે. તેમજ આશ્રય અને આધાર વિના આકાશમાં રહેલો છે. આવા આ લોકના ચૌદ વિભાગ કલ્પેલા છે. તેના પ્રત્યેક વિભાગને રજજુ અથવા રાજ કહે છે – સાતમી નારકીના તળે થી તેનો આરંભ થાય છે. અને સિદ્ધશીલા પાસે સમગ્ર લોકનો અંત થતા ચૌદ રાજલોક પૂર્ણ થાય છે. આ લોકના ત્રણ ભાગ કહેવાય છે. અધઃ, મધ્ય, ઉર્ધ્વ. ઉર્ધ્વભાગમાં રહેલો છે, ક્ષેત્રપ્રભાવથી શુભ પરિણામીદ્રવ્યોનો સંભવ છે માટે તેને ઉર્વલોક કહે છે. મધ્યમાં આવેલો હોવાથી તેમજ મધ્યમ પરિણામવાળા દ્રવ્યોનો સંભવ હોવાથી તેને મધ્યલોક કહે છે. અને અધઃ નીચેના ભાગરૂપે હોવાથી તેમજ બહુલતાએ દ્રવ્યોના અશુભ પરિણામોનો સંભવ છે માટે અધોલોક કહે છે. રત્નપ્રભાનારકીનીઉપરના બેસુલ્લકપ્રતરમાં મેરૂનીઅંદરના કંદના ઉદ્ઘભાગમાં આઠ પ્રદેશો વાળો રૂચક આવેલો છે. જે બે પ્રતર છે તેમાં ઉપલા પ્રતરમાં ગાયના આંચળની જેમ ચાર આકાશ પ્રદેશ રહેલા છે. તે જ રીતે નીચેના પ્રતરમાં પણ ચાર પ્રદેશ રહેલા છે. આ રીતે નીચે-ઉપર રહેલા એ આઠ પ્રદેશોને જ્ઞાની પુરુષો “ચોરસરૂચક” એવા નામથી ઓળખે છે. આ આઠ રૂચક પ્રદેશોથી ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે એટલો મધ્યલોક છે. – રૂચકથી ૯૦૦ યોજન પછીનો ભાગ તે ઉર્ધ્વલોક છે. - રૂચકથી ૯૦૦યોજન પછીથી લોકના નીચેના છેડા સુધીનોભાગ તે અધોલોક છે. આ અધોલોકમાં નારકોના નિવાસસ્થાનો આવેલા છે. નારકોના નિવાસસ્થાનની ભૂમિને નરકભૂમિકહે છે. આવી ભૂમિની સંખ્યા સાત છે. જે પ્રસ્તુત સૂત્રનો પ્રતિપાદ્ય વિષય છે. જ રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ – સૂત્રમાં રત્ન વગેરે શબ્દોને અંતે સૂત્રકારે મૂકેલ Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧ પ્રભા શબ્દ રદ્દ સાતે સાથે જોડવો. કેમકે તે સાતે શબ્દોનો દ્વન્દ સમાસ થયો છે. અને દ્રાને શુયમા પર્વ પ્રત્યેવમસનુષ્યતે ન્યાયાનુસાર પ્રમા શબ્દ જોડાતા જ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, અને મહાતમઃ પ્રભા એ પ્રમાણે સાત પૃથ્વીઓ નિરકભૂમિઓ] શબ્દ થશે. જીવવિચાર તથા બહત અંગ્રહણીમાં આ નરક પૃથ્વીના નામ બે પ્રકારે જણાવે છે (૧) નિરન્વય – જેનો અર્થ ન થઈ શકે તેવું. (૨) સાન્વય જેનો અર્થ થઈ શકે તેવું. (૧) નિરન્વય: જેને નરક પૃથ્વીના નામ તરીકે ઓળખાવાય છે. धम्मा वंसा सेला,अंजण रिठ्ठा मघा य माधवइ पुढवीणं नामाई, [रयणाई हुंति गोत्ताई] . બુ.સં. ૨૩૯ આ પાઠમુજબ નરક પૃથ્વીના નામ (૧) ધર્મા (૨) વંશા (૩) શૈલા (૪) અંજના (૫) રિષ્ય () મઘા (9) માધવતી થાય છે. (૨) સાવયઃ ઉપરોકત શ્લોકના ચોથા ચરણમાં જણાવ્યા મુજબ રત્નપ્રભાદિ સાત ગોત્ર છે. આર્થાત નરકમૃથ્વીના ધર્માદિ જે સાત નામ ગણાવ્યા તે જ સાત નરક ના બીજી રીતે રત્નમદિ સાતનામો પણ છે. જે ગોત્ર તરીકે ઓળખાય છે. જ આ નામોને સાન્વય કેમ કહયાં? રત્નપ્રભાદિ સાતે નામો સાર્થક હોવાથી તેને સાન્વય કહયા છે. પ્રમા શબ્દ અહીં સર્વસ્થાને “રૂપવાચી સમજવો. રૂપવાચીએટલે “તેવા પ્રકારનો સ્વભાવ છે જેનો” એમ અર્થ કરવો. # રામા:- જેમાં રત્નોની પ્રભા જોવા મળે છે તેને રત્ન પ્રભા કહે છે. - પ્રથમ પૃથ્વી રત્ન પ્રધાના છે. ત્યાં રત્ન, વજ, વૈડુ, લોહિત, મસારગલ્લ વગેરે સોળ પ્રકારના રત્નોની પ્રભા જોવા મળે છે, માટે તેને રત્ન પ્રભા(પૃથ્વી) કહી છે. – અહીં “રત્ન છે રૂપ અથવા સ્વ-ભાવ જેનો તે રન પ્રભા એવો અર્થ પણ થાય છે. તેથી તેનો ર૬પ, માવા, ભવદુલા એવો અર્થ પણ થાય. શરાબ: બીજી પૃથ્વીમાં શર્કરા એટલે કે કાંકરાની બહુલતાછે તેથી તેનું શર્કરા પ્રભા' નામ છે. તેનો શરા,શીમવા, શર્કરા વહુના એવો અર્થ થાય. # વિgિel:- ત્રીજી પૃથ્વીમાંવાલુકા એટલે કે રેતીની મુખ્યતા છે. તેથી તેનુ “વાલુકાપ્રભા” નામ કહયું છે. તેનો વાસુકુપા, વાજુમાવા, વાલુબ્રાવદુલા એવો અર્થ થાય. # પલ્લુ પ્રમા:ચોથી પૃથ્વીમા પંકએટલેકેકાદવનીઅધિક્તાછે. માટેતેનું નામ “પંક પ્રભા" કહયું છે. તેનો– વરુપ, દુખાવા, પહૂદુલા એવોઅર્થ પણ થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # ઘૂમ માપાંચમી પૃથ્વીમાંતમ ધૂમ એટલેકે ધુમાડાની અધિકતા હોવાથી તેનું નામ ધૂમપ્રભા કહયું છે. તેનો ધૂમરુપ, ધૂમાવી ધૂમ દુલા એવો અર્થ પણ થાય. # તમ:મા–છઠ્ઠી પૃથ્વીમાં તમારું એટલેકે અંધકારની વિશેષતા હોવાથી તેનું નામતમપ્રભા કહયું છે.તેનો તમરૂપ,તમસમાવા,તમદુલા એવો અર્થ પણ થાય. ૪ મહારમ:મા–સાતમી પૃથ્વીમાં મહાતમ એટલે પ્રચુર અંધકાર હોવાથી તેનું નામ મહાતમપ્રભા કહયું છે. તેનો મહતમJNI,મહાતમ્ માવા,મહાતમ-વહુની એવો અર્થ પણ થાય. થનાવુવાતાવ પ્રતિષ્ઠા – આ સાતે પૃથ્વીઓ થનાંબુ, વાત અને આકાશને આધારે રહેલી છે. ૪ થનાવુ-એટલે ઘન પાણી, અથવા ઘાટું પાણી – થીજયા થી જેવું પાણી. # વનવતઃ– એટલે ધનવાયુ, ઘાટો વાયુ અથવા થીજયાળી જેવો વાયુ. # તનુવા:– એટલે પાતળોવાયુ, તાવેલા ઘી જેવો વાયુ મહિe:- આકાશ અરૂપી દ્રવ્ય છે. પદાર્થને અિવગાહના આધાર આપવાનો કે ધારણ કરવાનો આકાશનો ગુણ છે. પોતે પોતામાં રહે છે. જગત્ ના તમામ પદાર્થનો અંતિમ સર્વ સામાન્ય આધાર તે આકાશ છે. – આકાશ અનંત છે વળી તે આત્મ પ્રતિષ્ઠ છે. એટલે કે તે પોતાના આધાર પર રહેલું છે. અન્ય કોઈ દ્રવ્યના આધાર પર રહેલું નથી. તેનો આધાર આપવાનો ગુણ હોવાથી તેના ઉપર પાતળોવાયુ સ્થિર થાય છે. પાતળા વાયુ ઉપર જાડોવાયુધનવાત] સ્થિર થાય છે. ધનવાત ઉપર ધનોદધિ ઘાટું પાણી સ્થિર થાય છે. તેના ઉપર પિંક કાંડ) કાદવ વાળો ભાગ–તેના ઉપર [બરકાંડ પહેલી પૃથ્વીનો ખર ભાગ રહેલો હોય છે. આ જ વસ્તુને જૂદી રીતે કહીએ તો – સર્વપ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. તેની નીચે ધનોદધિ (થીજેલાથી જેવું પાણી) છે. ઘનોદધિની નીચે ધનવાત જાડો વાયુ છે. ધનવાતની નીચે [તનુવાત ]પાતળો વાયુ છે. અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની નીચે બીજી નરક ભૂમિ છે. બીજી નરક ભૂમિનીએ ફરીએક્રમમાં વનોદધિ-ધનવાત–તનુવાત-આકાશ છે. તેની નીચે ત્રીજી નરકભૂમિ છે અને એજ ક્રમમાં સાતમી નરકભૂમિ છે. સાતમીની નીચે પણ ઘનોદધિ-ધનવાત તનુવાત-આકાશ છે. શ્રી ભગવતીજી સ્ત્રમાં શતવા૨કશો -૬ સૂત્રપ૮સૂત્રપ૮માં લોકસ્થિતિના વર્ણનમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે –“ત્રણ-સ્થાવરાદિ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧ પૃથ્વીનો આધાર ઉદધિ છે. ઉદધિનો આધાર વાયુ છે. અને વાયુનો આધાર આકાશ છે. - શંકા ઃ વાયુને આધારે પાણી અને પાણીને આધારે પૃથ્વી રહી જ કેવી રીતે શકે ? ભગવતીજીમાં જણાવે છે કે ચામડાની મસક લેવામાં આવે. કોઇ પુરુષ તેને ફૂલાવે પછી વાધ૨ીની મજબૂત ગાંઠ થી મસકનું મોઢુબાંધી દે. એજ રીતે મસકના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે. એમ થવાથી મસકના બે ભાગ થઇ જશે. મસકનો આકાર ડાકલા જેવો બની જશે. હવે મસકનું મોઢું ઉઘાડી ઉપલા ભાગનો પવન કાઢીલે તે જગ્યાએ પાણી ભરી દે પછી મસકનું મોઢું બંધ કરી દે. પછી વચ્ચેનું બંધન છોડી દે. તો જણાશેકે મસકમાં નીચે ના ભાગે વાયુ છે અને ઉપરના ભાગે પાણી છે. ત્યાં પાણીનો આધાર વાયુ થયો કે નહીં? તે રીતે નરકમાં પણ નીચે વાયુને આધારે પાણી હોય છે. પાણીને આધારે પૃથ્વી પણ રહે છે. * સપ્ત:——સૂત્રકારેસૂત્રમાં સપ્ત-શબ્દ પ્રયોજેલ છે. સામાન્ય અર્થમાં પૃથ્વીના વિશેષણ તરીકે તેનો સાત એવો અર્થ કર્યો છે. પણ સાત શબ્દ ન હોય તો પણ રત્નશા એ રીતે સાત પૃથ્વીના ના નામ જણાવેલા જ છે. તો અહીં સપ્ત:-શબ્દનું પ્રયોજન શું ? કેટલાંક દર્શનકારો અસંખ્ય પૃથ્વીઓ માને છે. પણ પૃથ્વી [અધોલોકની દૃષ્ટિએ] ફકત સાતજછે. તે સૂચવવા માટે સપ્ત શબ્દ પ્રયોજેલ છે [આઠમી પૃથ્વી સિદ્ધશીલા ગણી છે પણ તે ઉર્ધ્વલોકની ટોચે છે] * સપ્ત—ગ્રહણનિયને માટેછે. જેથી રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી અનિયતસંખ્યા વાળી ન જણાય, સાત જ પૃથ્વી છે. તેવું અવધારણ થઇ શકે, તેમજ અસંખ્ય પૃથ્વીની માન્યતાનો પ્રતિષેધ થાય એ હેતુ થી સૂત્રકારે સપ્ત:—શબ્દ મુકેલ છે. - અયોયઃ— ઞધોધ નીચે નીચે – રત્નપ્રભાદિ સાતે પૃથ્વીઓના સ્થાનને જણાવવા આ પદ મુકેલ છે. આ સાતે ભૂમિ એક એક ની નીચે રહેલી છે. અર્થાત્ રત્નપ્રભાની નીચે શર્કરા, શર્કરા નીચે વાલુકા એરીતે. [જો કે નીચે નીચે એટલે અડી અડીને નથી. બે પૃથ્વી વચ્ચે ધનોદધિ-ધનવાત—તનુવાત-આકાશ હોવાથી વચ્ચે ખૂબ મોટું અંતર રહેલું છે ] પરિણામે રત્નપ્રભા ની નીચે ધનોદધિ-ધનવાત—તનુવાત-આકાશ તેની નીચે શર્કરા એ રીતે અયોધ: સમજવું જે વાત ઉપર જણાવી ગયા છીએ. બે દ્યુતરા:—વિસ્તારવાળી. આ શબ્દ પૃથ્વીનું વિશેષણ છે. પૂર્વે અયોય: શબ્દ લખ્યોછે તેથી નીચે નીચેની પૃથ્વી અધિક વિસ્તારવાળી છે તેમ સમજવું. સાતે પૃથ્વીનો આયામ અને વિખુંભ એટલેકે લંબાઇ અને પહોડાઇ પરસ્પર સમાન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નથી પણ નીચેની ભૂમિની લંબાઈ પહોડાઈ અધિક છે. છત્રાતિછત્ર સંસ્થાન ઘસવતી આપૃથ્વીનું પ્રમાણ રત્નપ્રભા ૧રજજુ,શર્કરપ્રભારારજજુ,વાલુકાપ્રભા૪ રજજુ, પંક પ્રભા પરજ,ઘુમ પ્રભા- ૬૨જજુ, તમ પ્રભા વારજજુ અને મહાતમપ્રભા ૭રજજુપ્રમાણવિસ્તારવાળી છે. માટે સૂત્રકારે થોથ: પૃથુતર:– શબ્દો વાપરેલ છે. • રત્નપ્રભાદિ પૃથ્વિીની જાડાઈઃ- સૂત્ર સાથે સંકડાયેલી એવી આ મહત્વની બાબત છે કેમકે પૃથુતર:-શબ્દ થી એવો ભ્રમ થવાનો સંભવ છે કે આ પૃથિવીની જાડાઈ પણ અધિકાધિકહશે તેથી સૂત્રકારે સ્વોપજ્ઞભાષ્યમાં જાડાઈનું સ્પષ્ટીકરણ કર્યું છે કે રત્નપ્રભા પૃથ્વિીની જાડાઈ-૧,૮૦,૦૦૦યોજન, શર્કરપ્રભાની ૧,૩૨,૦૦૦ યોજન, વાલુકાપ્રભાની ૧, ૨૮,000 યોજન, પંકપ્રભાની ૧,૨૦,000 યોજન, ધૂમપ્રભાની ૧,૧૮,૦૦૦યોજન, તમ પ્રભાની ૧,૧૬,૦૦૦યોજન અને મહાતમઃ પ્રભા પૃથિવીની જાડાઈ-૧,૧૮,૦૦૦ યોજનની છે. બૃહત સંગ્રહણીમાં કહ્યું છે पढमा असीइ सहस्सा, बतीसा, अळूवीस वीसा य! अद्दारसोलसठ्ठ य. सहस्स लवखोवरिं कुज्जा!! २८१ જ વિશેષ: ૪ રત્નપ્રભા ભૂમિના ત્રણકાંડઃ- રત્નપ્રભા પૃથ્વી ઉપર મનુષ્યો તિર્થંચો, ભવનપતિ તથા વ્યંતર દેવો અને નારકો એમ ચારે ગતિના જીવ રહે છે. ૧,૮૦,૦૦૦ યોજના જાડાઇ ધરાવતી આ પૃથ્વીના ત્રણ કાંડછે. ખરકાંડ, પંકબહુલકાંડ, જલબહુલકાંડ ૧૦૦૦યોજન જાડો એવો ખરકાંડ [ખરભાગ) રત્નપ્રચુર છે જે સૌથી ઉપર છે તેની નીચે ૮૪૦૦૦ની જાડાઈ વાળો પંકબહુલકાંડ કાદવથી ભરેલો છે તેની નીચેનો જલ બહલકાંડ પાણીથી ભરેલો છે જે ૮૦,૦૦૦યોજનનો છે. ખરભાગના સૌથી ઉપરના ભાગમાં મનુષ્યો તથા તિર્યંચો રહે છે ખરભાગ અને પંકબહલ ભાગમાં વ્યંતર તથા ભવનપતિના નિવાસો અને જલ બહુલ ભાગમાં નરકાવાસો છે. ૪ સૂત્રમાં ઘન શબ્દ શામાટે મુકયો?qવાતાવશ પ્રતિષ્ઠા: એમ કહેવાથી પણ કાર્ય સિધ્ધ થઈ શકત. ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે યથા પ્રતિયતે ધન વ અધ: પૃથિવ્ય: માત્ર શબ્દ થી પાણી એવો અર્થ થાય છે પણ ઘન પૃથ્વી ની નીચે એટલે કે થીજેલા ઘી જેવું પાણી પ્રત્યેક પૃથ્વી ની નીચે રહેલું છે તે જણાવવા ધન શબ્દનું ગ્રહણ કરેલ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧ ૧૧ $ સૂત્રમાં વાત શબ્દ મુકયો છે. તે પણ ધન અને તનું અર્થાત જાડો અને પાતળો બંને વાયુ ગ્રહણ કરવાને માટેજ મુકેલો છે. ૪ આવશR : સાતે પૃથિવીનોઆકાર એટલે કે સંસ્થાન માટે ભાષકાર મહર્ષિશબ્દ વાપરે છે છતછત્રસંસ્થિતા એટલે કે આ સાતે પૃથ્વી છત્રાતિછત્ર આકારે રહેલી છે. એક છત્રની નીચે બીજુ છત્ર- બીજા નીચે ત્રીજુ છત્ર એ રીતે એક એકની નીચે પહોળા-પહોળા એવા કુલ સાત છત્રો હોય તેવા આકારે પૃથ્વી રહેલી છે. બૃહત્ સંગ્રહણી માથા ૨૪૦ માં પણ છતાછત સંતાન એમ ચોથા ચરણમાં જણાવેલ છે. $ વલય –ધનોદધિ–ધનવાતાનુવાત બંગડી આકારે વીંટાયેલા હોવાથી તેને માટે વલય શબ્દ વપરાયો છે. તેથીજ ભાષ્યમાં પણ નોધિ વતાં,ધનવાન વયે એમ લખાયું છે. $ ઘનોદધ્યાદિ ની જાડાઈ – પ્રત્યેક પૃથ્વીમાં ધનોદધિની જાડાઈ ૨૦,૦૦૦ યોજન છે. ધનવાત તથા તનુવાતની જાડાઈ દરેક પૃથ્વીમાં અસંખ્યાત યોજન છે. પણ નીચેનીચેની પૃથ્વીમાં ધનવાત – તનુવાતની જાડાઈ અધિકાધિક છે. # ધનોદધિ આદિ ત્રણેના વલયનો વિખંભ-પહોડાઈ – સિધ્ધસેનીય તથા હારિભદ્રિય ટીકામાં અને બૃહત્ સંગ્રહણીમાં જણાવ્યા મુજબ ક્રમ પૃથ્વી નું નામ ધનોદધિ | ધનવાત | તનુવાત | એકંદર ૧. રત્ન પ્રભા દયોજન | ઠા યોજના ૧ ૬ ૧૨ યોજન hયો. રિ. શર્કરા પ્રભા ૧/૩ યોજના | કા યોજન૧ ૭/૧૨ ૧૨ ૨/૩યો. ૩. વાલુકા પ્રભા |દ ૨/૩ યોજન ૫યોજન |૧ ૮/૧૨ યોજના ૧૩ ૧/૩યો. ૪. પિંક પ્રભા ૭િયોજન પાયોજન ૧૯૧૨ યોજના ૧૪ યો.. ૫. ધૂમપ્રભા J૭ ૧/૩યોજન પા યોજન૧ ૧૦/૧૨ યોજના ૧૪ ર૩યો. દિ. તમઃ પ્રભા ૭િ ૨/૩ યોજન પાયોજન ૧ ૧૧/૧૨ યોજન|૧૫ ૧/૩યો. ૭. મહાતમપ્રભા | યોજના દયોજન ર યોજના ૧૬યો. U [8] સંદર્ભ# આગમ સંદર્ભ – (१) कहिणं मंते नेरइया परिवसंति ? गोयमा! सठ्ठाणेणं सत्तसुपढवीसु तं जहा रयणप्पभाए,सक्करपभाए,वालुयप्पभाए,पंकप्पभाए,धूमप्पभाए,तमप्पभाए,तमतमप्पभाए * पज्ञा.प.२ सू.४२ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (२) रयण सक्कर वालुयपंकाधूमातमायतमतमायसतण्हंपुढवीणं! + जीवा.प्र.२ उ.१-सू ६७/२ -अस्थिणं भते इमीसे रयणप्पाभाए पुढवीए अहे थणोदधीति वा घणवातेति वा तणुवातेति वा ओवासंतरेति वा हंता अस्थि एवं जाव अहे सत्तमाए જ નવા.૫.૨ ૩૭ ૭૨ (૩) મા. શ૩.૬ [.૧૮ –[જે પાઠ અભિનવટીકામાં શબ્દમાં આપ્યો છે.] ૪ તત્વાર્થસંદર્ભઃ- આકાશમાટે ગ.પ ફૂ૨૮ # અન્યગ્રન્થ સંદર્ભ – (૧) ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૧૨. ગ્લો.૧૧ થી ૧૯૦ (૨) બૃહસંગ્રહણી પાથી – ૨૩૯ થી ૨૪૫ [9] પદ્ય(૧) રત્ન પ્રભા છે નરક પહેલી શર્કરા બીજી ભણું વાલુકાને ત્રીજી ગણતાં ચોથી પંક પ્રભા સુણું ધૂમ પ્રભા છે પાંચમી વળી ત:પ્રભા છઠ્ઠીખરી, સાતમી તમસ્તમાં એને નામ સૂણી કંઠેકરી નરક પૃથ્વી નામ સાતે પ્રથમ સૂત્રે ઉચ્ચારી ધનોદધિ ધનવાત સાથે દ્રવ્ય આકાશે ધરી પ્રથમ થી વળી સાત નરકો અધ:અધઃ તે જાણવી, એકથી વળી સાત નરકો પહોળી પહોળી માનવી (૨) પ્રભાયુક્ત તલે ભૂમિ છે એમ રત્ન શર્કરા વાલુ અંક અને ધૂમ, તમ તથા મહાતમ કહેવાય નરકો સાત, નીચે નીચે સૂવિસ્તૃત ધનાબુ વાયુ આકાશ ઉપરા ઉપર સ્થિત U [10] નિષ્કર્ષ – મોક્ષની પ્રરૂપણા કરતા એવા આ શાસ્ત્રમાં નવમાં અધ્યાયમાં શુભ ધ્યાન ની વાત પણ કરી છે તેમાં સંસ્થાન વિચય ધ્યાન કરવાને માટે લોકસ્થિતિ ની જાણકારી આવશ્યક છે એજ રીતે લોકસ્વરૂપ નામક દશમી ભાવના ભાવવા પણ ચૌદ રાજલોક સ્વરૂપ નું જાણકારી આવશ્યક છે. પ્રસ્તુત સૂત્ર થકી નરકભૂમિયુકત સાત રાજલોકનીચિંતવના થકી વૈરાગ્ય ભાવના મજબુત કરી ધર્મધ્યાન મય બની પરંપરાએ શુકલ ધ્યાન અને મોક્ષ મેળવવો તેજ આ સૂત્રનો સાર છે. OOO0000 Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૨ અધ્યાયઃ ૩-સૂત્રઃ૨ 7 [1] સૂત્રહેતુ:- નરકના નામ વગેરે જણાવવા પૂર્વક સાથે અધોલોકનું પણ સામાન્ય વર્ણન કર્યું હવે જેમાં નારક જીવોને નિવાસ જોવા મળે છે. તે નરકાવાસોને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. U [2] સૂત્રઃ મૂળઃ– * તાસુ નરા: [3] સૂત્રઃપૃથક્ઃ- સ્પષ્ટ છે. [4] સૂત્રસારઃ— તે [સાતે પૃથ્વીને] વિષે નરક છે. અર્થાત્ રત્ન પ્રભા આદિ દરેક] પૃથ્વીમાં નરકો-નરકાવાસો [આવેલા છે. ] [5] શબ્દજ્ઞાનઃ તાપુ- તેમાં કે તે વિશે [એટલે તે રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં] ના:—નક-નરકાવાસ- જયાં નારક જીવો રહે છે [] [6] અનુવૃતિઃ– રત્નારાવાનુાપ મતમોમહાતમ:પ્રમા,સૂ.૩:૨ [7] અભિનવટીકાઃ– પૂર્વસૂત્ર માં સાત નરકભૂમિ જણાવી પ્રસ્તુત સૂત્ર તે નરકભૂમિઓમાં રહેલ પ્રતર તથા પ્રતરમાં રહેલા નરકાવાસો ને જણાવે છે. ૧૩ = (૧) નરકાવાસ-સ્થાનનિર્દેશઃ- રત્નપ્રભા- આદિ જે સાત નરકભૂમિ પૃથ્વી અને તેની જાડાઇ પૂર્વસૂત્રમાં જણાવી છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઇ ૧,૮૦,૦૦૦યોજના છે તો તેમાં ઉપર નીચેના એક-એક હજાર યોજન છોડીનેમધ્યના ૧,૭૮,૦૦૦યોજનમાંનરકો–નરકાવાસોછે. એ રીતે સાતે ભૂમિમાં સમજવું અર્થાત્ બીજી શર્કરાપ્રભામાં મધ્યના ૧,૩૦,૦૦૦ યોજન ત્રીજી વાલુકા પ્રભામાં મધ્યના ૧,૨૬,૦૦૦ ચોથી પંક પ્રભામાં મધ્યના ૧,૧૮,૦૦૦ પાંચમી ઘૂમપ્રભામાં મધ્યના ૧,૧૬,૦૦૦ છઠ્ઠીતમઃ પ્રભામાં મધ્યનાં ૧,૧૪,૦૦૦ અને સાતમી તમસ્તમ પ્રભામાં મધ્યના ૩૦૦૦ યોજનમાં નરકાવાસો આવેલા છે. અહીં તમસ્તમ પ્રભામાં મધ્યના ૩૦૦૦ યોજનમાં નરકાવાસો છે. તેમ કહેવાનું કારણ એ છેકે પ્રથમ છ નરકમાં ઉપરનીચેના એક એક હજાર યોજન બાદ થાય છે. પણ * तासु त्रिंशत्पग्चविंशति पग्चदशदशत्रिपञ्चानैकनरकशतसहस्राणिपञ्च चैव यथाक्रमम्भेवुं सूत्र દિગંબર આમ્નાયમાં છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સાતમી નરકમાં ઉપર નીચે પ૨૫૦૦-પ૨૫૦૦ યોજન બાદ થતા હોવાથી કુલ ૧,૦૫,000 યોજન ભૂમિ નરકાવાસ રહિત બનતા ફકત ૩૦૦૦ યોજનમાં જ નરકાવાસો સ્થિત છે. ભાષ્યકાર મહર્ષિએ આ સામાન્ય અપવાદની વીરક્ષા કરી નથી, પણ સિદ્ધસેનીયટીકામાં સ્પષ્ટતાપૂર્વક જણાવેલ છે કે મધ્યે ત્રિપુ સોપુ નરમ અવન્તિ! (૨) પ્રતર સંખ્યા પ્રસ્તર અથવા પ્રતર જે માળવવાળા ઘરના ઉપરના ભાગમાં આવેલા છજા કે તળ સમાન છે એમની સંખ્યા આ પ્રમાણે છે. (૧) રત્નપ્રભામાં-૧૩ (૨) શર્કરામભામાં-૧૧ (૩) વાલુકાપ્રભામાં-૯ (૪) પંકમભામાં-૭ (૫) ધૂમપ્રભામાં-૫ (દ) તમ પ્રભામાં–પ અને (૭) તમસ્તમપ્રભામાં–૧ પ્રતરંછે. આ રીતે સાત ભૂમિઓમાં થઈને કુલ-૪૯ પ્રતિરો આવેલા છે. – સર્વે પ્રસ્તર ત્રણ હજાર યોજન ઉંચા છે. (૩) પ્રતર – અંતરઃ બૃહત્ સંગ્રહણી ગાથા-૨૫૪ માં પ્રસ્તર – પ્રસ્તર વચ્ચેનું અંતર શોધવાની પદ્ધતિ જણાવી છે. – પહેલાં દરેક પૃથ્વીના પરિમાણમાંથી બે હજાર બાદ કરવા – પછી પ્રત્યેક પૃથ્વીના પોતપોતાના પ્રતર સંખ્યાને ત્રણ હજાર વડે ગુણી તે બાદ કરવી. - જે અંક બાકી રહે તેને પ્રત્યેક પૃથ્વીના પોતપોતાના પ્રતરના એક પ્રતરની સંખ્યામાં થી એક બાદ કરી બાકી સંખ્યા વડે ભાંગવા – આ રીતે ભાગાકાર કરવાથી જે અંક આવે તેટલું દરેક પૃથ્વીના એક પ્રતર થી બીજા પ્રતર વચ્ચેનું અંતર સમજવું. જેમકે - (૧) રત્નપ્રભા પૃથ્વીનું પરિમાણ – ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાંથી ૨૦૦૭યોજન બાદ કરતા ૧,૭૮,000 યોજન થશે. (૨) પ્રથમ પૃથ્વી ના ૧૩ પ્રતરx૩૦૦૦ એટલે ૩૯૦૦૦ થશે. (૩) ૧,૭૮,૦૦૦ માંથી આ ૩૯૦૦૦ બાદ કરતા ૧,૩૯,૦૦૦ થશે. (૪) પ્રતર સંખ્યા ૧૩ માંથી એક બાદ કરી ૧૨ વડે આ સંખ્યાને ભાંગતા ૧૧૫૮૩ ૧/૪યોજન થશે. આ ૧૧૫૮૩૧/૪ યોજનતેર–પ્રભાના બે પ્રતર વચ્ચેનું અંતર થયું. આવીજ રીતે બધી પૃથ્વીનું ગણીત કરતા - નારકનું નામ શર્કરા | વાલુકા | પંક | ધૂમ | તમમ્ | બિ પ્રતર વચ્ચે અંતરીક૭૦૦ ૨૭૦૦૦ ૧૨૩૭૫ રપ૨૫૦ પ૨૫૦૦ તમસ્તમ પ્રભામાં એકજ પ્રતર હોવાથી અંતરનો સંભવનથી Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૨ [૪] પ્રતરમાં રહેલા નરકાવાસોની સંખ્યા ઃ પ્રત્યેક પૃથ્વીમાં ઉપર જણાવ્યા મુજબ જુદી જુદી સંખ્યા ધરાવતા પ્રતરો આવેલા છે. જેમકે પહેલી રત્નપ્રભામાં ૧૩ પ્રતર છે. આ પ્રતરોમાં નરકાવાસો આવેલા છે તેની સંખ્યા જણાવે છે. નરક નું નામ રત્ન શર્કરા વાલુકા | પંક ધૂમ તમસ્તમસ્તમ્ કુલ નરકાવાસ ૩૦ લાખ ૨૫ લાખ ૧૫ લાખ ૧૦ લાખ ૩ લાખ ૯૯૯૯૫૫ આ રીતે સાતે નરક પૃથ્વીમાં બધાં મળીને કુલ ૮૪ લાખ નરકાવાસો છે. જેમાં સૌથી ઉપરના પહેલા પ્રતરના નરકેન્દ્ર (મધ્યવર્તી નરક) નું નામ સીમંતક છે. અને સાતમી પૃથ્વીમાંના છેલ્લા પ્રતરવાળા નરકેન્દ્રનું નામ અપ્રતિષ્ઠાન છે. આ જ નરકાવાસની સંખ્યાને લોક પ્રકાશ-બૃહત્ સંગ્રહણી જેવા ગ્રન્થો જરા જુદી રીતે વિસ્તારથી જણાવે છે. જે વાતનો ઉલ્લેખ સિદ્ધસેનીય ટીકામાં પણ થોડે અંશ છે. આ નરકાવાસો ત્રણ પ્રકારે છે : (૧) નકેન્દ્ર (૨) પંકિતગત કે આવલિગત આવાસો (૩) પુષ્પા વર્મીણ આવાસો – નરકેન્દ્રઃ પ્રત્યેક પ્રતરની બરાબર મધ્યમાં આવેલ નરકાવાસતે ઇંદૂક કે નરકેન્દ્ર છે. – પંકિત બધ્ધ : દિશા-વિદિશામાં આવેલા પંકિત બદ્ધ નરકાવાસો ને પંકિતગત્ કે આવલિકા ગત આવાસો કહે છે. – પુષ્પાવકીર્ણ : પુષ્પોની જેમ છુટા છુટા વેરાયેલા નરકાવાસોતે પુષ્પાવકીર્ણ આવાસ કહે છે. ૐ આ ત્રણેમાં નરકેન્દ્ર તો પ્રત્યેક પ્રતર દીઠ એકજ હોવાથી તેની કુલ સંખ્યા તો ૪૯ સુનિશ્ચિત જ રહેવાની છે. પંકિતબદ્ધ આવાસો માટે નિયમ એછેકે પહેલા પ્રતરમાં ચારે દિશામાં ૪૯-૪૯ નરકાવાસો છે. ચારે વિદિશામાં ૪૮-૪૮ નરકાવાસો છે – પછીના –પ્રત્યેક પ્રતરમાં એક-એક નકાવાસ ઘટતો જાય છે. એટલે બીજા પ્રતરમાં ચારે દિશામાં ૪૮-૪૮ નરકાવાસો છે અને ચારે વિદિશામાં ૪૭-૪૭ નરકાવાસો છે. એ રીતે એક-એક આવાસ પ્રતરે પ્રતરે ઘટાડતા જવો. ♦ (૧) રત્નપ્રભામાં નરકાવાસ સંખ્યા : ૩૦,૦૦,૦૦૦ – મધ્યવર્તી નરકેન્દ્ર ૧૩ પ્રતર હોવાથી કુલ સંખ્યા – પંકિતગત નરકાવાસો ૧૩ પ્રતર ના કુલ – પુષ્પા વકીર્ણ નરકાવાસો બધાંમળી ને (૨) શર્કરાપ્રભામાં નરકાવાસ સંખ્યા : – નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો- ૧૧ પ્રતરના કુલ -૨૬૯૫ – પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ ૨૪,૯૭,૩૦૫ ૧૫ ૧૩ ૪,૪૨૦ ૨૯,૯૫,૫૬૭. ૨૫,૦૦,૦૦૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ (૩) વાલુકામભામાં નરકાવાસ સંખ્યાઃ ૧૫,૦૦,૦૦૦ - નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો – ૯ પ્રતર કુલ ૧૪૮૫ – પુષ્પાવકીર્ણ નારકાવાસો કુલ ૧૪,૯૮,૫૧૫ ૪ (૪) પંકપ્રભામાં નરકાવાસી સંખ્યા: ૧૦,૦૦,૦૦૦ – નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો – ૭ પ્રતરના કુલ ૭૦૭ – પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ ૯,૯૯, ૨૯૩ 8 (૫) તમઃ પ્રભામાં નરકાવાસ સંખ્યા: ૩,૦૦,૦૦૦ – નરકેન્દ્રસહ પંકિતગત નરકાવાસો – ૫ પ્રતરના કુલ ૨૬૫ - પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ ૨,૯૯,૭૩૫ છે (૬) મહાતમઃ પ્રભામાં નરકાવાસ સંખ્યાઃ - નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો – ૧ પ્રતરના કુલ ૫ - પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ D પિ] નરકાવાસોના આકારઃ અહીં ત્રણ પ્રકારના નરકાવાસો જણાવ્યા. તેમાં મધ્યમાં રહેલા ઇંદ્રક કે નરકેન્દ્રનો આકાર ગોળ હોય છે. # પંકિત બદ્ધ કે આવલિકાગત નરકાવાસોમાં પહેલો ત્રિકોણ પછી ચોરસ પછી ગોળ –વળી પાછો ત્રિકોણ, પછી ચોરસ પછી ગોળ એરીતે પંકિત પુરી ન થાય ત્યાં સુધી સમજવુ– એ રીતે પંકિત બદ્ધ કુલ વર્તુળ - ત્રિકોણ-ચોરસ નરકાવાસો બૃહત્સંગ્રહણી ગાથા ૨૬૩માં વિવેચન જણાવ્યા મુજબ – આકૃતિ પહેલી બીજી | ત્રીજી ચોથી | પાંચમી છઠ્ઠી સાતમી કુલ | ગોળ ૧૧૪૫૩૮૭૫ ૫૪૭૭ ૨૨૩ | ૭૭ | ૧૫ | ૧ ૩૧૨૧ ત્રિકોણT૧૫૦૮/૯૨૪ | ૫૧૦ |૨પર | ૧૦૦ | ૨૮ | ૪ |૩૩૩૨ ચોરસ /૧૪૭૨૯૮૬ | ૪૯૨ ૨૩૨ | ૮૮ | ૨૦ | ૦ ૩૨૦૦[. કુલ ૪૪૩૩|૨૬૯૫, ૧૪૮૫,૭૦૭ | ૨૫ | ૩ | ૫ ૯૫૩ ૪ પુષ્પાવકીર્ણ નારકાવાસો તો અનેક પ્રકારના સંસ્થાન વાળા જાણવા. – આ બધા નરકાવાસો વજના છરા જેવા તળવાળા હોય છે. -પુષ્પાવકીર્ણનરકાવાસોજુદાજુદાઅશુભઆકારોવાળા હોય છે. જેમકે-હાંડલી, લોઢી, લોઢાની ડોઘલી, લોઢાની કોઠી, વગેરે. આ બધી ઉપમા રસોઈ પકાવવાના વાસણોની છે તેમાં પાકતા અન્નની જેમ નારકીના જીવો પણ આવા નરકાવાસોમાં ક્ષણવાર માટે સુખ કે સ્થિરતાનો અનુભવ કરી શકતા નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર ૨ ૧૭ (૬) નરકાવાસોની ઊંચાઈ વગેરે દરેક નરકાવાસોની ઊચાઈ કે જાડાઈ ત્રણ હજારયોજનની છે. લંબાઇ-પહોળાઇમાં કેટલાકનરકાવાસી સંખ્યાતાયોજન છે અને કેટલાંક અસંખ્યાતા યોજન પણ છે. – પહેલી નરકમાં આવેલ સીમંતક નામનો બંદૂક નરકાવાસ ૪૫ લાખ યોજન લાંબો અને પહોળો છે અને સાતમી નરકમાં આવેલ અંતિમ અપ્રતિષ્ઠાન ઈન્દ્રકનારકાવાસ ૧ લાખ યોજન લાંબો-પહોળો છે. (૭) નરકાવાસોનાનામઃ રૌદ્ર, રૌરવ,હાહારવ, શોચન, તાપન, રોદન, ક્રન્દન ખાટખાટ વગેરે નામ છે. જેને સાંભળતા જ ભય પેદા થાય તેવા આ ભયંકર નામો છે. જ શંકા – ઉપરોકત પ્રબોધટીકાના ચોથા મુદ્દામાં પ્રસ્તરોમાં નરક છે તેમ કહયું તેનો અર્થશો? ચોથા મુદ્દામાં પ્રસ્તરોમાં રહેલ નરકાવાસો એવું કહેવાનો આશય એ હતો કે એક પ્રતર અને બીજા પ્રતર વચ્ચે રહેલા અંતરમાં નરકાવાસ નથી પણ પ્રતરની ત્રણ-ત્રણ હજાર યોજનની જાડાઈમાં જ નરકાવાસો રહેલા છે. * “રત્નપ્રભાદિ પૃથ્વીને વિશે (નરક) નરકાવાસ છે” એટલા નાના સૂત્રને વિસ્તારથી સમજાવવા અહીં ક્રમાનુસાર: (૧) નરકાવાસ સ્થાન નિર્દેશ (૨) તેમાં રહેલા પ્રતરની સંખ્યા (૩) એક પ્રતરથી બીજા પ્રતર વચ્ચેનું અંતર (૪) પ્રતરમાં રહેલા નરકોની સંખ્યા (૫) નરકાવાસોના આકાર (૬) નરકાવાસોની ઊંચાઈ વગેરે (૭) નરકાવાસો નામએટલા મુદ્દામાં પ્રબોધટીકાની રચના કરી છેલ્લે છેલ્લે એ પણ જણાવી દેવું જોઈએ કે નરક અને નારકનો સંબંધ શો? - નરકનો અર્થ અહીં નરકાવાસ એટલે કે નરકના જીવોને રહેવા માટેના સ્થાનો તેમ કર્યો છે.અને નારક એ જીવ છે, જે આ નરકાવાસો માં ઉત્પન્ન થાય છે અને રહે છે. નરકમાં ઉત્પન્ન થતા હોવાથી તેને નારક (જીવ) કહયા છે. I [8] સંદર્ભ: ૪ આગમસંદર્ભ ત્યાં રયા.......... નિરયાવીસ અવંતિ આ આખું સૂત્ર સંદર્ભ માટે ખાસ જોવા લાયક છે. * પ્રજ્ઞા, ૫.૨ ૫.૮૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧) ક્ષેત્ર લોકપ્રકાશ - સર્ગ ૧૪ શ્લો. ૧ થી ૪૦, ૧૭૨ થી ૧૭૯ (૨) બૃહતસંગ્રહણી-પાથી ૨૫ થી ૨૫૭ – વિવેચનસહ. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9] પધઃ (૧) સૂત્ર ૨ નું પદ્ય સૂત્રઃ ૩માં આપેલ છે. (૨) સૂત્રઃ ૨ જુન સ્વતંત્ર પદ્ય નથી સૂત્ર ૧ સાથેગણી લીધું છે. 0 [10] નિષ્કર્ષ ઉપરોક્ત સૂત્રના નિષ્કર્ષમાં જણાવ્યા મુજબ લોક સ્વરૂપ ભાવના ભાવવા તથા સંસ્થાન વિચય ઘર્મધ્યાન માટે આ સૂત્રની સવિશેષ ઉપયોગિતા છે. US U S T US (અધ્યાયઃ ૩ સૂત્ર : ૩) D [1] સૂત્ર હેતુઃ જે નરકભૂમિ તથા તેમાંના નરકાવાસની વાત કરી, તેમાં ઉત્પન્ન થનારા રહેવાવાળા નારકજીવોનાવિશેષવર્ણન માટે આસૂત્ર બનાવેલ છે. તિવું સૂત્રાર્થથી અભિપ્રેત થાય છે.] –મૂળ સૂત્રની દષ્ટિએ કહીએ તો – નરકને આશ્રીને જ તેના વિશિષ્ટ લક્ષણો જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. |U [2] સૂત્ર મૂળ નિત્યા શુમેતરને પરિણામે વેવનવિલિયા: 0 [3] સૂત્ર પૃથક નિ—મરામત –તેર–પરિણામ ઢ વેરના વિવિખ્યા: 1 [4] સૂત્ર સારઃ તેરિત્નપ્રભાદિ સાતે નરકો, ભૂમિકમથી, નીચે-નીચેના કમમાં સદાને માટે અધિક-અધિક, અશુભતર વેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિડિયાવાળો છે. અર્થાતુ નરકજીવોમાં હમેશાં લેયા અતિ અશુભ, પુગલવર્ણાદિનો પરિણામ અશુભ, દેહઅશુભ, અતિશય વેદના, ઉત્તર વૈકિય શરીર પણ અત્યંત અશુભ હોય છે. અને તે પણ નીચે નીચેની નરકમાં એક એકથી વધુ અશુભ હોય છે] [5] શબ્દશાનઃ ગામતર–વધારે અશુભ તેરયા- લેડ્યા-આત્મપરિણામ પરિણામ -પુદગલ પરિણામ સ્પર્ધાદિ પંચકા બંધ,ગતિ,સંસ્થાન,ભેદ,અગૃહ, લઘુએદશ - શરીર વેદના- વેદના/દુઃખ વિય–ઉત્તર શરીર વિક્ર્વવું નિત્ય - નિરંતર હંમેશા [6] અનુવૃતિઃ રત્નશરવાનુ ડૂધૂમતમોમહાત:પ્રમ પૂજ્ય......... સતાયો: સૂત્રઃ ૩:૧ અહીં અનુવર્તે છે. * દિગંબર આપ્ના મુજબ નરમ વિત્યા અમતર તેયાસૂત્ર છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૩ ૧૯ 0િ [7] અભિનવટીકાઃ આ સૂત્રના હેતુમાં જણાવ્યા મુજબ આ સૂત્રનરક અને નારક બંને સાથે સંબંધિત હોય તેવું જણાય છે. અધિકારની દષ્ટિએ જોઈએ તો પૂર્વના બે સૂત્રો થકી નરકના નામ-સ્થાન-સ્થિતિ-નરકાવાસ આદિ વર્ણનો કરાયા છે. પરિણામે અહીં આ સૂત્ર થકી નરકની જ અશુભતા વર્ણવાઈ હશે તેવું લાગે. તેથી સિદ્ધસેનીય ટીકામાં સ્પષ્ટતા કરી છે કે ફુદ પૂરે નર નારાવ સમયે પરિપૃદ્ધને “અશુભ' શબ્દનો સંબંધ નરક અને નારક બંને સાથે સમાન રીતે જોડાયેલો છે. છતાં જોયા- હેદ-વેના અને વિવિયા એ ચાર શબ્દો નો સીધો અર્થ વિચારવામાં આવે તો અહીં નરક શબ્દ થી નારક અર્થાત નરકના જીવો એ અર્થ યથાયોગ્ય જણાશે અને પરિણામ શબ્દ નરકના બંને અર્થો માં બંધબેસતો લાગશે. સૂત્રકાર આ સૂત્ર થકી એવું જણાવે છે કે-નરકની પહેલી ભૂમિથી, બીજી ભૂમિ, બીજી ભૂમિથી ત્રીજી ભૂમિ એ રીતે સાતમી ભૂમિ સુધી, નરક અશુભ અશુભતરઅશુભતમ રચના વાળા છે. એ રીતે એ નરકોમાં રહેલ નારકીજીવોની તેગ્યાવેના વિવિયા પણ નીચેનીચેની ભૂમિના જીવોમાં ઉત્તરોતર અધિકઅશુભ હોય છે. જ નિત્ય સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં સર્વ પ્રથમ નિત્ય શબ્દ મુક્યો છે.તે આભીર્યવાચી છે એટલે કે “નિરંતર અર્થમાં વપરાયેલો છે. જેમ કોઈ મનુષ્ય માટે કહેવાયકે આ માણસ કાયમ હસતોજ જોવા મળે છે. તો તે મનુષ્ય હસવા સિવાયનું બીજું પણ કામ તો કરતોજ હોય, પણ તે વસ્તુની ગણતાથી વિવક્ષા કરી નથી તેમ નરકમાં રહેલા જીવોને પણ, અહી તીર્થાલોકમાં તીર્થકર પરમાત્માના જન્માદિ કલ્યાણક પ્રસંગે સુખનો અનુભવ થાય છે. અને દુઃખ છુટી જાય છે. છતાં નિરંતર અશુભ વેદનાદિ કારણે તેની વિવક્ષા કરી નથી. ટીકાકાર મહર્ષિ જણાવે છે કે તાવ ચયનિત્ય (મ., સૂ.૨૦) ના કથન મુજબ અહીંપણ અર્થથીસંબંધ જોડી શકાય કે “નિત્ય અર્થાત” જે એના ભાવથી શ્રુત ન થાય તે નિત્ય” મતલબ અહીં નિત્ય શબ્દ દ્વારા એવું સૂચવે છે કે આ અશુભ ભાવોથી જીવત થઈ શકતો નથી. નિત્ય શબ્દના ગ્રહણથી એવો અર્થ સમજવો કે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, વગેરે નામકર્મોનો જે પ્રકારનો અહીં ઉદય હોય છે તેના નિયમાનુસાર નરકગતિ અને નરકજાતિમાં નારકજીવોનાલેશ્યા-પરિણામ વગેરે નિયમથી નિરંતર અશુભતર હોય છે. અને જયાં સુધી તે જીવો નો નારકનો ભવ પૂર્ણ થતો નથી ત્યાં સુધી નિરંતર આ અશુભતર લેશ્યા-પરિણામાદિ રહે છે. નિરંતર શબ્દના અર્થને વિશેષ સ્પષ્ટ કરતા જણાવે છે કે આંખના પલકારા જેટલો સમય પણ તેને તે શુભ રૂપ પરિણમન થતું નથી કે તે કર્મોના ઉદયનો અભાવ થતો નથી. તેથી જ તેને નિત્ય શબ્દ વડે સૂત્રકારે કહેલ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંક્ષેપમાંનિત્ય શબ્દનોઅર્થ કહીએતો–નિત્ય એટલેનિરંતર ગતિ-જાતિ-શરીરઅંગોપાંગ નામ કર્મના ઉદયથી નરકગતિ અને નરકજાતિમાં લેશ્યા આદિ ભાવો જીવન પર્યન્ત અશુભ જ બની રહે છે. વચમાં એકપળમાટે કયારેય અંતર પડતુ નથી કે પળભર આ ભાવો શુભ થતા નથી માટે તે નિત્ય કહેવાય છે. ૨૦ બે અશ્રુમતર:— ભયાનક અથવા વધારે અશુભ. અહીં તુલનાત્મક સંબંધ છે. નીચે નીચેની નરક વધુ અશુભ હોવાથી અશુભતર કયું છે. સીમન્તક નામક પહેલા નરકાવાસથી અપ્રતિષ્ઠાન નામક છેલ્લા નરકાવાસ સુધી પ્રત્યેક પ્રતરે અધિકાધિક અશુભતા સમજવી. અથવા રત્નપ્રભા થી અધિક અશુભ લેશ્યાદિ શર્કરાપ્રભામાં છે. શર્કરાપ્રભાથી અધિક અશુભ લેશ્યાદિ વાલુકાપ્રભામાં છે, વાલુકાપ્રભાથી અધિક અશુભ લેશ્યાદિ પંકપ્રભામાં છે. એ રીતે ઉતરોતર અશુભ – અશુભતર-અશુભતમ સમજવું. છેલ્લે મહાતમઃ પ્રભાનું સંસ્થાન, ત્યાંના જીવોના લેશ્યાદિ પરિણામ સૌથી અધિક અશુભ જાણવા. જોકે સૂત્રમાં અણુમતર:-એવો શબ્દ પાઠ છે. અનુક્ર્મ શબ્દનો પાઠ નથી. છતાં એકશેષ અપેક્ષાએ તેનો પાઠ પણ સમજી લેવો. આ અણુમત- શબ્દજ્ઞેયાદ્દિ પાંચે સાથે સંબંધ ધરાવે છે માટે અણુમતર ભેશ્યા-, અશ્રુમત પરિĪામ એ રીતે સમજવું. * ો યા—(અશ્રુમતર ભેરવા) રત્નપ્રભાદિ નકોમાં રહેતા જીવોની લેશ્યા હંમેશાં અશુભજ હોય છે. અને નીચે નીચેની નરકમાં અધિક તીવ્રતર સંલિષ્ટ અધ્યવસાયને કારણે વધુ-વધુ અશુભ લેશ્યા હોય છે. (૧) નરકના જીવોમાં કૃષ્ણ-નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે. રત્નપ્રભા ભૂમિના નરકોમાં જીવોને કાપોત લેશ્યા હોય છે. (૨) શર્કરાપ્રભાની ભૂમિના નરકોના પણ જીવોને કાપોત લેશ્યા હોય છે. પરંતુ તે રત્ન પ્રભા૰ કરતા તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય વાળી હોય છે. (૩) વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં આવેલા નારકોને કાપોત અને નીચેના ભાગમાં આવેલા નારકોને નીલ લેશ્યા હોય છે. શર્કરા પ્રભા૰ કરતા તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય વાલુકાપ્રભાના જાણવા. (૪) વાલુકા પ્રભા૰ કરતા પણ તીવ્ર સંકલેશરૂપ અધ્યવસાય યુકત એવી નીલ લેશ્યા, શંક પ્રભા પૃથ્વીના નારકોમાં જીવોને હોય છે. (૫) ધૂમ પ્રભા પૃથ્વીના નરકોમાં રહેલા ઉપરના ભાગના જીવોને નીલ લેશ્યા અને નીચેના ભાગમાં રહેલા જીવોને કૃષ્ણલેશ્યા હોય છે. જે પંક પ્રભા કરતા Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સત્ર: ૩ ભ તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય વાળી હોય છે. ૪ (૬) ધૂમપ્રભા કરતા તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય યુકત એવી કૃષ્ણલેશ્યા તમપ્રભા પૃથ્વીના નરકોમાં ના જીવોને હોયછે. પ્રશ્નઃ જો નરકમાં નિરંતર અશુભ લેશ્યા જ હોય તો નવીન સમ્યક્ત પામનારા જીવો પણ નરકમાં હોય છે તેનું શું? તેમની લેગ્યાતો શુભ હોય છે? લેશ્યા ના દૂત્રલેશ્યા અને ભાવલેશ્યા એવા બે ભેદો છે. તેમાં આ સૂત્રમાં જે અશુભતાનું પ્રતિપાદન કર્યુ છે તે દ્રવ્ય લશ્યાને આશ્રીને છે. ભાવથી તો છ એ વેશ્યા નરકના જીવોમાં હોય છે. - બીજી દષ્ટિઅષે કહીએ તો અહીં અશુભલેશ્યાનું પ્રતિપાદન બહુલતાને આશ્રીને પણ સંભવે છે. કેમકે શુભલેશ્યા કરતા અશુભલેશ્યાવાળા જીવોનું પ્રમાણ ઘણું વધારે છે. * પરિણામ: ગામતર પરિણામ) નરકોમાં પુદ્ગલ દ્રવ્યનું જે પરિણમન હોય છે તે ઉત્તરોત્તર અધિક અધિક અશુભ હોય છે. રત્નપ્રભાથી શર્કરા પ્રભા તેનાથી વાલુકપ્રભા.... એમ નીચે નીચે ની નરકોમાં પદગલ દ્રવ્યોના પર્યાયો અશભઅશુભતર થતા જાય છે. નરકોમાં રહેલા પુદ્ગલ દ્રવ્યના આઅશુભ પરિણામો સ્વોપજ્ઞ ભાષ્યમાંદશપ્રકારે જણાવેલા છે..જિ (૧) બંધન (૨) ગતિ (૩) સંસ્થાન (૪) ભેદ (૫) વર્ણ (દ) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) અગુરુલઘુ (૧૦) શબ્દ-એ દશ અશુભ પુદ્ગલોનો અનુક્રમે અધિક અશુભતર પરિણામ નરક પૃથ્વીને વિશે હોય છે. [8] વંધન નારકોને પ્રત્યેક સમયે આહાર્ય પુદ્ગલોનો સંબંધ થાય એકલેકે તે આહારની સાથે બંધલક્ષણ બંધન પરિણામને પામે છે. તે જાજ્વલ્યમાન અગ્નિની જેમ ભયંકર છે. શરીર આદિ સાથે સંબંધમાં આવતા આ પુદ્ગલો અત્યંત અશુભ હોય છે. [૨] પતિ – અપ્રશસ્ત વિહાયોગતિનામ કર્મના ઉદય થી નારકોની ગતિ પણ ઊંટના જેવા ગતિ પરિણામ વાળી હોવાથી અત્યન્ત શ્રમજનક છે. તપાવેલા લોખંડ પર પગ મુકવો પડે એ કરતાં પણ અધિક દુઃખદાયી છે. [૨] સંસ્થાન:-જીવોની તેમજ ભૂમિની આકૃતિ જોનારને ઉદ્દેગ ઉત્પન્ન થાય તેવા હોય છે. આ સંસ્થાનું પરિણામ અત્યન્ત જધન્ય હુંડકરૂપ છે. જે પોતાને પણ જોતા મહાઉદ્વેગ જનક લાગે છે. ખૂબજકુજ છે. પાંખો કાપી નાખેલા પક્ષીના જેવું વિરૂપ છે. [૪] મે-કુંભી વગેરેમાંથી નારકીના શરીરના પુદ્ગલોને છૂટાકરવામાં આવે છે તે શસ્ત્રો વડે પ્રહાર કરવા જેટલું દુઃખદાયી લાગે છે? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા | [] વર્ષ –વર્ણ અત્યન્ત નિકૃષ્ટ, અતિ ભીષણ તથા મલિન હોય છે. ત્યાં દ્વાર કે જાળીયાં આદિકાંઇન હોવાથી સતત ગાઢ અંધકાર હોય છે. દરેક પદાર્થોનો વર્ણ ત્રાસ ઉપજાવે તેટલો કાળો હોય છે. તેના વર્ણના નિકૃષ્ટપણાને જણાવવામાટે લખે છે કે જ સર્વદિશા-વિદિશા તથા ઉર્ધ્વ અને અધો ઉપમાતીત ભયાનક અને અદષ્ટ કહી શકાય એટલી હદે “સમસ” વડે નિત્ય અંધકાર વાળા હોય છે. – શ્લેષ્મ, મૂત્ર, મળ રૂધિર, મેદ, પરૂ વગેરે વહી રહયા હોય કે તેનાથી આખી ભૂમિ લિપ્ત થયેલી હોય તેવો ભૂતળ-ભાગ હોય છે. -- સ્મશાન ભૂમિની જેમ સડેલ દુર્ગન્ધયુકત માંસ અને કેશ, હાડકા, ચર્મ, નખ, દાંત આદિ અશુચિ પુદ્ગલોથી છવાયેલી ભૂમિ હોય છે. ટુંકમાં આવા આવા કારણોથી અતિ બિભત્સ વર્ણ વાળી હોય છે. [૬] :કોહવાઈ ગયેલા- શિયાળ, બિલાડા, સર્પ, નોળીયા, ઊંદર, હાથી, ઘોડા, ગાય અને મનુષ્યોના જીવોના કલેવરોની ગંધથી પણ અધિક અશુભતર ગંધ પરિણામ આ નરકોમાં હોય છે. [૭] :— ત્યાં લીમડાના રસ કરતા પણ અધિક કડવા રસ પરિણામ હોય છે. [૮] સ્પર્શ – નરકનાસ્પર્શ પરિણામઅગ્નિ કરતા પણ વધુ ઉષ્ણ અને વીંછીના દંશ સ્પર્શ થી પણ અધિક દુઃખા વહ હોય છે. [3] અમુકુયુ – શરીરનો અગુરુલઘુ પરિણામ પણ અનેક તીવ્ર દુઃખોના આશ્રયભૂત હોવાથી અનિષ્ટ અને અશુભ હોય છે. [] સતત પીડાતા એવા એ નરકોના શબ્દ પરિણામ પણ જાણે તેઓ વિલાપ કરતા હોય એવા અશુભ-દારુણ અને સાંભળતા પણ દુઃખ કરુણા ઉપજાવે તેવા હોય છે. -હેમાત! હેતાત! અમને છોડાવ, અમનેબચાવો-હે સ્વામી! તમારો સેવક છું મને નમારો આ રીતે નિરંતરઆર્તસ્વરપૂર્વક રોવાનોકરગરવાનોપીડારૂપશબ્દો પ્રગટ કરવાવાળો દીનતા, હિનતા અને કુપણતાનો ભાવ ભરેલા શબ્દ પરિણામ હોય છે. * શરીર (શશુમત ટે) સાતે ભૂમિના નારકોના શરીર અશુભનામકર્મના ઉદયથી ઉત્તરોતર અધિક-અધિક અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-શબ્દ અંગોપાંગ અને નિર્માણ સંસ્થાનવાળા હોય છે. તેમજ અધિકાધિક અશુચિમય અને બિભત્સ હોય છે. વળી હંડકનામ કર્મના ઉદયથી તેમના શરીરોના આકાર અનિયત અને અવ્યવસ્થિત હોય છે. જેમની પાંખ ઉખેડીનખાઈ હોય તેવા પક્ષીના શરીર જેવીનારકીના શરીરની આકૃતિ Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૩ * ૨૩ અતિ બિભત્સ અને ગ્લાનિકર હોય છે. શરીરનો વર્ણ પણ અતિશય કાળો હોય છે. નારકીમાત્રનું શરીર કુર-કરુણા પૂર્ણ-બિભત્સ અને જોવામાં ખૂબજ ભયાનક હોય છે. અને તેનું શરીર અતિશય દુઃખ ભોજન રૂપ હોય છે. ૪ નારકીઓના શરીર બે પ્રકારના કહયા છે : (૧) ભવધારક અને (૨) ઉત્તરવૈકિય. જે મૂળથી ધારણ કરાયેલું હોય તે ભવધારક અને જે વિક્રિયાથકી ઉત્પન્ન કરાય તેને ઉત્તર વૈક્રિય કહે છે. ભવધારક શરીરને આશ્રીને ભાષ્યકાર મહર્ષિએ તેની ઊંચાઈનું પણ અત્રે વર્ણન કરેલ છે. ૮જવનો ૧ અંગુલ–૨૪ અંગુલનો ૧ હાથ,૪હાથનું એક ધનુષ્ય એ ગણિત મુજબ – પહેલી રત્નપ્રભામાં ના નારકીની શરીરની ઉંચાઈ ૭ ધનુષ, ૩ હાથ અને અંગુલ છે. તેનાથી આગળ આગળ ની પૃથ્વીમાં આ પ્રમાણ બમણું બમણું સમજી લેવુંતેની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ માટે પણ કહયું કે ઉપરઉપરની નારકીની ઉત્કૃષ્ટસ્થિતિ તે નીચેનીચેની નારકીની જધન્ય સ્થિતિ જાણવી. એટલે કે પહેલી નારકીની ઉત્કૃષ્ટ અવગાહના તે બીજી નારકીની જધન્ય અવગાહના સમજી લેવી અને પહેલી નારકીની જધન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે સમજવી. – સાતે નારકીનું દેહ પ્રમાણ ભવધારણીય તથા ઉત્તર વૈકિય સ્થિતિ અપેક્ષાએ સાતે નારકીનાજીવોના ઉત્કૃષ્ટ દેહમાન નું કોષ્ટક શરીરના ભેદ ૧-નારકાર-નારક8-નારકનારકપ-નારક-નારક-નારક | ધ.હા. ધ.હા.એ ધ.હા.અંધ.હા.અંધ હા. ધ.હા. .હા.અ | ભવધારણીય (૭-૩-૬ ૧પ-૨-૧૨ ૩૧-૧- દિ૨-૨- ૧૨૫- ૨૫- ૫૦૦- 1 ઉત્તરવૈક્રિય ૧૫-૨-૧૨3૧-૧- ૧૨-૨-૧૨૫- ૨૫- ૫૦૦- ૧૦૦૦| સંકેત સમજ ધ. – ધનુષ્ય, હા. હાથ, અં – અંગુલ -: સાતે નારકીના જીવોનું પ્રતર–મુજબ દેહમાન - (૧) રત્નપ્રભાના દેહમાનનું કોષ્ટક પ્રતર | ૧ | ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ધનુષ્ય ૦ ૧ ૧ | ૨ | ૩ | ૩ ૪ ૪ ૫ | ક | | ૭ ૭િ હાથ | ૩ ૧ | ૩ | ૨ ૦ | ૨ |૧ ૩ ૧ ૦ ૨ ૦ ૩ અંગુલ ૦ ૮ ૧૭ ૧ ૧૦ ૧૮૩૧૫ ૨૦૪૧૩ ૨૧૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ . પ્રતર .૧ ૨ ૩ ધનુષ |૭, ૮ ૯ હાથ ૩૦૨ અંગુલ||૯ (૨) શર્કરા પ્રભાનું દેહમાન તમસ્તમ પ્રભા ૪ | ૫ ૭ ८ ૯ ૧૦ ૧૦૧૦ ૧૧| ૧૨ ૧૩ ૧૪ ૧૪ ૧ O ૩ ૩ અંગુલ ૦ ૧ ૭ ૩ ૨ ૨ ૦ ૧૨૦૧૫ ૧૮ ૨૧ પ્રતર ૧ ર ૩ (૩) વાલુકા પ્રભાનું દેહમાન હાથ ર ર અંશુલ | ૧૨ ગા (૪) પંકપ્રભાનું દેહમાન પ્રતર ૧ ર ૩ ૪ ૫ 2 ૭ ધનુષ | ૩૧ ૩૬ ૪૧|૪૬ ૫૨| ૫૭ ૬૨ હાથ ૧ ૨ ૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ ધનુષ ૧૫૦ ૧૭, ૧૯| ૨૧ ૨૩૩૨૫૨૨૭ ૧ ૨ ૧ ૧ ૨ ૩ ૨૨૫ ૧૮ | ૧૩૫ ૯ ૨૦૧૬૧૨ ૮ ૪ 20 ૧ ધનુષ ૨૯ ૩૧ ૧૨૫ હાથ ૧ ૧ ૨ અંશુલ ૪૫ ૦ ° ૨ ૧૮૭ ર ૦ | જ ૫. ધૂમપ્રભાનું દેહમાન ૧ ૨ ૩ ૪ ૫ |૬૨|૭૮ ૯૩ ૧૦૯ ૧૨૫ O ૧ ૨ ૨ ૦ ૩ ૧ ૦ ૭ O ૧૨૦ ૧૨ O બૃહત્સંગ્રહણી ગાથા ૨૬૭ થી ૨૭૮ આધારે આ યંત્રો બનાવેલ છે. ૬. તમાભાનું દેશમાન ૭ તમસ્તમપ્રભાનું પ્રતર ૮ ૧ ૫૦૦ ૭ ૫ ૩ ૨૫૦ ૦ ૦ 2 ~ | の | ૧૧ ૧૫ ર ૧૨ * વેવના [અજીમતર વેવના]નારકજીવોને ક્ષેત્ર સંબંધિ, પરસ્પરોદીરિત અને અસુર-ઉદીરિત ત્રણ પ્રકારની વેદના કહી છે. જેમાં અહીં ક્ષેત્ર સંબંધિ વેદનાનું વર્ણન કરેલ છે. બાકી બે વેદના હવે પછીના સૂત્ર ૩૪ અને ૩ઃ૫ માં કહેવાશે. રત્નપ્રભાદિ સાતે ભૂમિઓના નારકની વેદના નીચે નીચેની ભૂમિમાં ઉત્તરોતર અશુભતર કહીછે એટલે કે પહેલી ભૂમિકરતા બીજી ભૂમિ માં અધિક તીવ્ર વેદના હોય છે. બીજીભૂમિ કરતા ત્રીજી ભૂમિ માં અધિક તીવ્ર વેદના હોય છે એ રીતે સાતમી ભૂમિ Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૩ ૨૫ સુધીમાં તીવ્રતમ વેદના હોય છે. પહેલી ત્રણ ભૂમિમાં ઉષ્ણ વેદના કહી છે. પણ ભાષ્યકાર તેનું વિશેષવર્ણન કરતા જણાવે છે કે (૧) રત્નપ્રભામાં તીવ્ર ઉષ્ણ વેદના હોય છે, (૨) શર્કરા પ્રભામાં તીવ્રતર ઉષ્ણ વેદના હોય છે (૩) વાલુકાપ્રભામાં તીવ્રતમ ઉષ્ણવેદના હોય છે. ચોથી પદ્મભામાં ઘણાનારકને ઉષ્ણ અને થોડા નારકને શીત બે પ્રકારની વેદના છે. પાંચમી ધૂમપ્રભામાં ઘણાંને શીત અને થોડાનારકને ઉષ્ણએમ બે પ્રકારે વેદના હોય છે. છઠ્ઠી અને સાતમીમાં શીતવેદનાકહી છે. પણ તેમાં છઠ્ઠીતમઃપ્રભાનીવેદનાશીતતર કહીછે. સાતમી મહાતમઃ પ્રભાની વેદના શીતતમ કહી છે. આ રીતે ક્ષેત્રકૃત વેદનાના ઉષ્ણ અને શીત એવા બે ભેદો જણાવ્યા. એવા કુલ દસ ભેદ ક્ષેત્રકૃત વેદનાના જણાવેલા છે. ઉષ્ણ, શીત, ભૂખ, તરસ, ખણજ, પરાધીનતા, જ્વર દાહ, ભય, અને શોક. (૧) ઉષ્ણ વેદનાઃ નરકમાં થતી ઉષ્ણ વેદના ભાષ્યકારે સુંદર ઉપમા આપીને સમજાવી છે – ગ્રીષ્મકાળ હોય. જેઠ મહિનો હોય આકાશ વાદળાથી રહિત હોય, મધ્યાહનનો સમય થયો હોય, પવન બિલકુલ ન હોય, સૂર્ય બરાબર આકાશમાં મધ્ય ભાગે જાજ્વલ્યમાનથઇ તપી રહયો હોય-આ સમયે પિતપ્રકોપવાળા અને છત્રી રહિત મનુષ્યને સૂર્યના આ અગ્નિઝરતા તાપથી જે અતિશય વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકના જીવોને હોય. આવી તીવ્ર વેદના ને સહન કરતા નારકને ઉપાડીને મનુષ્ય લોકની સખતતમ ગરમી વાળી ભૂમિ માં મુકવામાં આવે તો તે જીવ જાણે કોઇ જ ગરમી વિનાની શીતળ પવન વાળી જગ્યામાં જાણે ન આવ્યો હોય તેવી રીતે ઘસઘસાટ ઉંઘી જાય છે. (૨) શીતવેદના નરકમાં સહન કરવી પડતી ઠંડીનો સામાન્ય ખ્યાલ આપવા માટે પણ ભાષ્યકાર મહર્ષિ આવો જ સુંદર દાખલો આપે છે : શરત ઋતુ હોય, પોષ માસની કડકડતી ઠંડી રાત્રિ હોય,આકાશ વાદળ રહિત હોય, શરીર કંપાવેતેવો તીવ્ર પવન ફૂંકાતો હોય, હાથ પગ-દાંત-હોઠવગેરે ધ્રુજી રહયા હોય... આ સમયે કોઈ માનવી હિમ પર્વતના ઉપરના ભાગમાં બેઠોહોય ચારે બાજુ જરાપણ અગ્નિ ન હોય, ચોતરફ ખુલ્લી જગ્યા હોય વાયુનો વ્યાધિ હોય શરીર વસ્ત્ર રહિત હોય આ વખતે તેને ઠંડીથી જેટલી વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકાવાસ માં રહેલા નારકોને નિરંતર હોય છે. આવી ઠંડીની વેદના અનુભવતા તે નારકોને જો કદાચ ત્યાંથી લાવી અહીં મનુષ્યલોકમાં સખતતમ ઠંડી હોય તેવા સ્થાને મુકવામાં આવે તો જાણે ઠંડી અને પવન વિનાના કોઈ સ્થાનમાં હુંફાળા સ્થાનમાં) આવી ગયો હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ 'તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩) સુધા વેદના-નરકના જીવોને સુધા વેદનાનો ઉદય એટલે કે ભુખ એટલી બધી હોય છે કે જગતમાં રહેલા બધાંજ અનનું ભક્ષણ કરી જાય, ઘીના અનેક સમુદો ખલાસ કરી નાખે, દુધના સમુદો પી જાય તો પણ તેમની ભુખ શાંત થતી નથી બલ્ક અધિકાધિક વૃધ્ધિ જ પામતી જાય છે. (૪) તૃષા વેદના-નારકોને તૃષાવેદનીયનો ઉદય પણ તીવ્ર હોય છે જગતના સઘળા સમુદ્રોના જલનું પણ કદાચ એક વખત પાન કરી લે તો પણ તેની તરસ છીપતી નથી તેના તાળું-કંઠ અને જીતવા હંમેશા શોષાયા જ કરે છે હોઠ પણ સદસકા જ રહે છે. (પ) ખણજ વેદના-નારકને ખણજની વેદના પણ અતિતીવ્ર હોય છે. છરીથી પણ જો શરીરને ખમ્યા કરતો પણ મટે નહિં એવી તીવ્ર ખણજ નિરંતર વેદના હોય છે. (૬) પરાધીનતા–નારકજીવોને જયાં પરમાધામી છે ત્યાં પરમાધામીનેસદાવશ રહેવું પડે છે. તે ઉપરાંત સાતે નરક ના જે પ્રતરના જે નરકાવાસમાં હોય ત્યાં આયુ પૂર્ણ નથાય ત્યાં સુધી આવી ભંયકર વેદના નિરંતર સહેછે પણ ક્ષણવાર પણ તે સ્વતંત્રતા કે સુખ પામતો નથી તે પરાધીનતા વેદના. (૭) જવર (તાવ) વેદના–મનુષ્યને અધિકમાં અધિક જેટલો તાવ આવે તેનાથી અનંત ગણો તાવ નરકના જીવોને હોય અને તે વેદના સમગ્ર જીવન પર્યન્ત નિરંતર રહે છે. (૮) દાહ વેદના – નારકના જીવોને શરીરમાં સદા દાહ એટલે કે બળતરાની વેદના રહ્યા કરે છે. (૯)ભયવેદના-અવધિજ્ઞાન કેવિલંગજ્ઞાન હોવાથી તેનાબળેતે આગામી ભય કે દુઃખને જાણતા હોય છે તેથી સદા ભયભીત રહે છે તે ઉપરાંત પરમાધામી તથા અન્ય નારકો દ્વારા થતી સતામણીનો ભય પણ સતત રહ્યા જ કરે છે. (૧૦) શોક – નારકનો જીવ સદા દુઃખ અને ભય આદિના કારણે નિરંતર શોક મગ્ન જ રહે છે. જીવનમાં કદાપી આનંદ કે ખુશી તેને સ્પર્શતા નથી. ભગવતીજી સૂત્રના ૧૩ માં શતક ના ચોથા ઉદેશમાં નારકના દુઃખ સંબંધી એક પ્રશનોત્તર છે – હે ભગવંત! રત્નપ્રભાના નારકોને ત્યાંની પૃથ્વીનો સ્પર્શ કેવો લાગે? હે ગૌતમ! અનિષ્ટ થી અમનોજ્ઞ સુધી એરીતે રત્નપ્રભાથી લઈને છેક સાતમી તમસ્તમા પ્રભા સુધીના જીવોને પૃથ્વી સહિત વાયુથી માંડીને વનસ્પતિના સ્પર્શ સુઘી (ભયંકર દુઃખ) અનુભવાય છે. જ વિવિયા [શુમતવિવિયા) - નરકના જીવોને અશુભ નામ કર્મનો ઉદય હોવાથી એમનું ઉત્તર વૈક્રિય શરીર પણ અશુભતરજ હોય છે. તે નીચે નીચેની નરકમાં અધિકાધિક અશુભ થતું જાય છે. તેઓ દુઃખથી ગભરાઈને મૂળ અશુભ શરીર થી છુટવા પ્રયત્ન કરે છે તો પણ તેને Page #28 -------------------------------------------------------------------------- ________________ अध्याय: 3 सूत्र: - ૨૭ વિપરીત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખના સાધન મેળવવા જતા તેને દુઃખના સાધનજ મળી રહે છે. કદાચિત તેઓ શુભ ઉત્તરવૈક્રિય શરીર બનાવવા પ્રયત્ન કરે તો પણ અશુભ શરીરનું જ નિર્માણ થઈ જાય છે. 0 [8] संह:पाम संदर्भ: (१) ते णं णरगा अंतोवट्टा बाहिं चउरंसा अहे खुरप्पसंठाणा संठिया णिच्चंधयारातमसा ववगयगह चंदसूरणक्खत जोइसप्पहा.मेदवसा पूयपडल रुहिमंसचिक्खललित्ताणुलेवणतलाअसुइवीसा परमदुब्भिगंधा काउगगणिवण्णामा कक्खडफासा दुरहियासा असुभा गरगा असुभाओ णरगेसु वेअणाओ इत्यादि *प्रज्ञा.प.२--सू.८१ (२) निच्चंमिता निच्चंतत्था निच्चंतसिया निच्चंउब्विगा निच्चंपरममसुहं संबंध णरगभयं पच्चणुभवमण्णा विरोती * प्रज्ञा. प.२ -सू ८२ (३) अतिसीतं अतिउण्हं अतितण्ह अतिखुहा अतिभयं वा णिरए णेरइयाणं दुक्खसयाई अविस्सामं * जीवा. प्र.३-सू.९५/१० . (४) नेरइयाणं तओ लेसाओ पण्णत्ता,तं जहा कण्हलेस्सा नीललेस्सा काउलेसा * स्था.-स्था ३- उ.१ सू.१३२/१ तत्वार्थ संदर्भ:(१) नित्य - तद्मावाव्ययंनित्यं अ.५- सू.३० (२)श्या - गतिकषाय. अ.२ सू.६ (3) ३४॥ - परस्परो. अ. ३ -सू- ८ -संक्लिष्ठासुरो अ. ३- सू. ५ अन्यान्य संहन:(१)वेश्या-वृत संAsel गा. २८९ (२) शरी२-पृष्ठत संAsी गा. २६५ थी २८० (3) वहन-क्षेत्रको प्रशस[१४ का ५०५२ थी ६३ (४) ५२९॥म-क्षेत्र श स १४ २८ ८१थी-८९ ० [9] ५:(૧) સૂત્ર ૨ અને ૩ નું સયુંકત પદ્ય નરક પૃથ્વી સાત માંહિ વાસ નારક જીવના અશુભથી અશુભતર છે દોષ નિત્ય સ્વભાવના એકથી વળી બીજી નરકે અનુક્રમે સાતે સુધી Page #29 -------------------------------------------------------------------------- ________________ છે . તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અશુભ લેશ્યા અશુભ ભાવે અશુભ પરિણામે વધી શુભ નહીં વળી દેહપિંડો અશુભતર વળી વેદના વિક્રિય પણ અશુભતરથી વાત સુણો એકમના લેશ્યા વળી પરિણામ દેહજ વેદના વિક્રિયતા બોલ પાંચજ નરક સાતે ક્રમસર વધતાં જતાં (૨) તે નારકી જીવ સદા નિરંતર, અશુભ લેશ્યા ક્રમથી વધુ વધુ શરીરને વેદન વિઝિયાવડે, લડે પરિણામથી જે પરસ્પર [10] નિષ્કર્ષ:- સાતે નરકની ક્રમાનુસાર વધતી જતી એવી અશુભતા નું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. આત્મપરિણામ, શરીર, વિક્રિયયાદિ એક એક બોલમાં વાંચતા પણ કંપારી છૂટે તેવી ભયંકરતા અને દુઃખદાયિતાનું દર્શન વાંચતાની સાથે જ થાય છે. આવુદારુણ દુઃખ ભોગવ્યાછતાં વર્તમાનદુઃખ અસહ્ય લાગે છે, આવી બીભત્સતા ભોગવ્યા પછી પણ હજી જુગુપ્સા મોહનીય છુટતો નથી, આવા ભયંકર પરિણામલેશ્યાનો દુઃખવિપાક અનુભવ્યા છતાં હજી દુર્ગતિ નિવારવાનું મન થતું નથી– –આવી આવી ચિંતવના કે ભાવના થકી જીવ પોતે પોતાને વૈરાગ્ય ભાવમાં વધુને વધુ સ્થાપિત કરી આ અશુભ અશુમતપરિણામો થકી નીવર્તી શુમ-શુમતર પરિણામો માં આગળ વધતો છેલ્લે શુધ્ધમાલ માં સ્થિર થાય તો જ મોક્ષશાસ્ત્ર રૂપ આ ગ્રન્થનો અભ્યાસ સાર્થક બને. | _ _ _ _ _ (અધ્યાયઃ૩-સૂત્ર:૪) U [1] સૂત્રહેતુ –પૂર્વસૂત્રમાં શુમાર નામનારકોને થતાદારુણ દુઃખને જણાવ્યું એ રીતે નારકજીવો જે પારસ્પરિક દુઃખ ઉત્પન્ન કરે છે તેને બતાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. [2] સૂત્ર મૂળ –પરસ્પરોવરિત:વી: 1 [3] સૂત્ર પૃથક –ર –ક્વરિત–:: 0 [4] સૂત્રસાર – નિરકના જીવો પરસ્પર ઉદીતિ દુઃખવાળા હોય છે [અર્થાત્ આ જીવો અન્યોન્ય એકબીજાને દુઃખ આપે છે. U [5] શબ્દજ્ઞાનઃપરસ્પર એકબીજાને કીરિત–ઉત્પન્ન કરેલા Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ૪ ૨૯ ટુવા– દુઃખોવાળા D [6] અનુવૃતિઃ(१) रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातम:प्रभा भूमय: अ. ३ सू.१ (ર) તા – મૃ. ૩ -પૂ. ૨ [7] અભિનવટીકા- નારક જીવોને ત્રણ પ્રકારે દુઃખ કહેલા છે (૧)ક્ષેત્રકૂત (ર) પરસ્પર ઉદારિત (૩) પરમાધામીકૃત જેમાં ક્ષેત્રકૃત વેદના નું વર્ણન પૂર્વસૂત્રમાં થઈગયું છે. પ્રસ્તુત સૂત્ર પરસ્પર ઉદીરિત વેદના ને જણાવે છે. આ દુઃખ ક્ષેત્રકૃત વેદના કરતા પણ અધિક કહ્યું છે. જેમ ઉંદર-બિલાડી કે સાપ-નોળીયો જન્મજાત વૈરીઓ છે તેમ નારક જીવો પણ આજીવન શત્રુ હોવાથી એકમેકને જોઈને કૂતરાની માફક પરસ્પર લડે છે- કરડે છે અને ગુસ્સાથી બળે છે પરિણામે તેને પરસ્પર જનિત દુઃખવાળા કહ્યા છે. નારક જીવો એકબીજાને સામસામા દુઃખો આપતા હોય છે આ દુઃખ પણ સ્વાભાવિક નથી હોતું પણ ઉદીરણા કરી કરીને આપતા હોય છે, માટે પરસ્પર ઉદીરિત દુઃખવાળા કહ્યા છે. જ નારક જીવો બે પ્રકારના છે. (૧)સમ્યગુદષ્ટિ (૨)મિથ્યાદ્રષ્ટિ જ બંને પ્રકારના નારકી જીવોને ભવનિમિત્તક અવધિજ્ઞાન હોય છે તેમાં મિથ્યાત્વીને અવધિજ્ઞાન-વિભંગ જ્ઞાન રૂપ હોવાથી તેઓને દુઃખનું જ કારણ બને છે. તેઓને મનના ભાવ નિર્દોષ અને નિર્મળ રહેવાને બદલે સાનુકૂળ સંયોગોના અભાવે નારકના ભાવો મલિન, ભયંકર અને ક્રુર જ રહે છે. વળી આજીવોવિર્ભાગજ્ઞાનના બળે ચારેનરક દૂર દૂર સુધી પોતાને દુઃખ આપનારા સાધનોને જ જોયા કરતા હોય છે-તેના સ્વરૂપને ભાષ્યકાર જણાવે છે. * દુઃખની પરસ્પારિક ઉદીરણાઃ- જે મિથ્યાદૃષ્ટિનારક જીવો છે તે પરસ્પરને દુઃખ ઉદીરે છે. જેમ આપણી દુનિયામાં બીજા ગામથી આવતા કુતરાને જોઇને જે-તે ગામનો કુતરો વિનાકારણ અત્યંત ક્રોધાયમાન થાય છે, પરસ્પરઘુરકેછે, લડે છે, તે રીતે આ નારક જીવો પણ વિલંગ જ્ઞાનના બળે એકબીજાને દૂરથી જોતાની સાથે જ ક્રોધ થી ધમધમવા માંડે છે મહાક્રોધાવિષ્ટથયેલા મનવાળા તેઓ દુઃખરૂપસમુદ્રમાં ડૂબતાડૂબતા પણ અવિચારી પણે પેલા કુતરાઓની માફક એકબીજાની સાથે લડવા લાગે છે. * પરસ્પર લડાઈનું સ્વરૂપ - આ નારક જીવો લડવા માટે વૈક્રિયસમુદ્ધાત વડે મહાભયંકર રૂપ વિદુર્વે છે. પોતપોતાના નરકાવાસમાં લેત્રાનુભાવ જનિત પૃથ્વી પરિણામરૂપને લોહમય એવા શૂળ, શીલા,મૂદગર, ભાલા,બાણ, તોમર, અસિપટ્ટ,ખગ્ન,યષ્ટિ,તલવાર પરશુ વગેરે અનેક શસ્ત્રોને વિદુર્વે છે.. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ વૈક્રિય શસ્ત્રો ગ્રહણ કરીને તેના વડે તેમજ હાથ-પગ અને દાંતવડે પરસ્પર પ્રહારો કરે છે. આવા પરસ્પરના ધાત થી છેદાયેલા ભેદાયેલા-વિકૃત થયેલા અંગવાળા થઈ જાય છે. પછી કતલખાનામાં કપાયેલા પાડાની માફક ગાઢવેદનાવડે વ્યાકુળ બનેલા તરફડે છે. પૃથ્વી પર એકઠા થયેલા લોહીના કાદવમાં આળોટે છે. 1 જ મિથ્યાદૃષ્ટિનારકજીવો –મિથ્યાજ્ઞાનથી લેપાયેલા હોવાને કારણે પરમાર્થને જાણતા નહીંોવાથી પરસ્પરદુઃખને ઉપર કહ્યા મુજબ વિશેષે વિશેષે ઉદીર છે. બીજાનેદુઃખતા પોતે પણ ઘણાં દુખને સહન કરે છે વિપુલ પ્રમાણમાં અશુભ કર્મોને ઉપાર્જ છે. જ સમ્યગુદષ્ટિનારકજીવો છે તેઓ તો તત્વવિચારણા કરે છે કે અમે પરભવમાં પ્રાણી-હિંસાદિ અનેક પાપો કરેલ છે. જેના ફળ રૂપે અમે અહીં પરમ દુઃખરૂપ સમુદ્રમાં પડેલા છીએ. આવી આવી સમ્યક વિચારણા થકી તેઓ પર ઉદીરિત વેદના દુઃખોને સમ્ય પ્રકારે સહન કરે છે. પોતે પાપના ફળરૂપ વિપાકને અનુભવતા હોવાથી બીજાને દુઃખ ઉત્પન્ન કરતા નથી વાસ્તવિક રીતેતો આ જીવો મિથ્યાદષ્ટિ નારકો કરતાં ઓછાં દુઃખી થાય છે અને કર્મપણ ઓછાં બાંધે છે. છતાં શાસ્ત્રકાર તથા ગ્રન્થકારમહર્ષિજણાવે છે કે સમ્યગુદષ્ટિ નારક જીવો માનસિક રીતે અત્યંત દુઃખ ભોગવે છે. ભગવતીજી ના ૧૮માં શતકના ઉદ્દેશા-પમાં પ્રશ્નઃ પમો તેના ઉત્તરમાં જણાવે છે કે – નારકો બે પ્રકારના છે (૧) માયાયુકત મિથ્યા દ્રષ્ટિવાળા અને (૨)માયારહિત સમકિત દૃષ્ટિવાળા. તેમાં પહેલા પ્રકારના જીવો છે તે ભારે કર્મી છે અને અત્યંત વેદના ભોગવે છે. જયારે બીજા પ્રકારના જીવો છે તેમના કર્મોઅલ્પછેઅને વેદના પણ અલ્પભોગવેછે. જો કે મનોદુઃખ અપેક્ષાએ તો- સમ્યગુદષ્ટિ નારક જીવો સતત પોતાના પૂર્વકૃત કર્મોની વિચારણા અને પશ્ચાતાપ કરતા હોય છે તેથી આ જીવો અત્યન્ત દુઃખી હોયછે. આસંબધમાં ભગવતીજી સત્રના પ્રથમ શતકના બીજા ઉદ્દેશામાં પ્રશ્ન ૭૮માં પણ જણાવે છે કે-નારક જીવોમાં જે સંજ્ઞી છે એમને અત્યન્ત દુઃખ થાય છે પણ જેઓ અસંશી છે તેમને અલ્પ દુઃખ થાય છે. - સંજ્ઞી શબ્દ થકી ત્રણ અર્થ જણાવે છે' (૧) સંશી એટલે સંજ્ઞાવાળા અર્થાત્ સમ્યફદર્શન વાળા. (૨) પૂર્વભવમાં જેઓ-સંજ્ઞી પંચેન્દ્રિય હતા અને પછી નારકમાં ઉત્પન્ન થયા છે તેને પણ સંજ્ઞી કહ્યા (૩) સંજ્ઞી એટલે પર્યાપ્તા. આ રીતે જો પ્રથમ અર્થ સ્વીકારીએતો સમ્યકદર્શની નારક જીવો વધુ દુઃખી હોય છે એમ સ્વીકારી શકાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૪ પરસ્પર ઉદીરિત દુઃખોનું કારણ- ભાષ્યકાર મહર્ષિના કથનાનુસારઃ— નારક જીવો પરસ્પર ઉદીરિત દુઃખ ભોગવે છે તે વાતને કહી ને હવે તેના કારણને જણાવે છે પૂર્વઅધ્યાય—૧ સૂત્ર ૨૨ મવપ્રત્યયો અવધિ: નાર દેવાનામ માં કહ્યું છે કે નારક જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે પણ તે અશુભ ભવહેતુકજ હોય છે કેમકે નારકગતિ અશુભ છે અને તે અશુભનામ કર્મના ઉદયથીજ ઉત્પન્ન થાય છે માટે અશુભ છે. વળી મિથ્યાદર્શનના સાહચર્યને કારણે તેને અવધિજ્ઞાન ન કહેતા વિભંગજ્ઞાન કહ્યું છે અને ભાવરૂપ દોષોનાં ઉપઘાતથી તે વિભંગ જ્ઞાન તે નારક જીવો માટે દુઃખના જ કારણ રૂપ થાય છે. –આવિભંગ જ્ઞાન થકી, નારક જીવબધી બાજુએ તિર્યક્, ચારે દિશાઓમાં અને ઉર્ધ્વ તથા નીચે દૂરથીજ નિરંતર દુઃખોના કારણોને જ જોયા કરે છે. અને સાપ-નોળીયા માફક પરસ્પર વૈર રાખે છે. સ્વાભાવિક રીતે પણ નારક જીવોમાં ક્રોધ કષાયનો ઉદય ચારે ગતિની અપેક્ષાએ સવિશેષ કહ્યો છે. તેથી ક્રોધ થી ધમધમતા એવા તેઓ એકમેક પર કુતરાની જેમ તુટી પડે છે. આવા આવા કારણોથી તેઓ પરસ્પર દુઃખને ઉદીરે છે. ] [8] સંદર્ભઃઆગમસંદર્ભઃ (१) अण्णमण्णस्स कायं अभिहणमाणा वेयणं उदीरेति इत्यादि * નીવા પ્ર.રૂ -૩- ૨ -સૂ. ૮૧/૨ (२) इमोहिं विवहेहिं आउहेहिं किं तं मोग्गर भूसंढिकरकय सति हल गय मुसल चक्क कुन्त तोमर सूल लउड भिडीमालि सव्वल पट्टिस चम्मिठ्ठ दुहण मुट्ठिय असिखेडम खड्ग चाव नाराय कणग कप्पिणि वासि परसु टंकतिक्ख निम्मल अण्णेहिं एवमादिहि असुभेहिं वेउब्विएहिं पहरणस्तेहिं अणुबन्धतिव्ववेरा परोप्परं वेयणं उदीरन्ति ! * પ્રસ્ન અŔ- સૂ૨ જ્ઞ તત્વાર્થસંદર્ભ:- મવપ્રત્યયો. ઞ.-૧-મૂ: ૨૨ અન્યગ્રન્થસંદર્ભઃ- ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ ૧૮—તા. ૬૪ થી ૭૨ ૩૧ ] [9] પદ્યઃ (૧) અન્યોન્ય જીવો નારકીમાં વૈરભાવે દુ:ખને ઉદીરતા તે સામસામે ક્ષણ ન પામે સુખને (૨) આ પદ્ય સૂત્રઃ૩ ના પદ્ય ના ચોથા ચરણમાં આવી ગયું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [10] નિષ્કર્ષ: સૂત્રની ટીકામાં એક સુંદર વાત રજુ કરાઇ છે કે સમકિત દૃષ્ટિ નારક જીવો દુઃખ સહન કરે છે પણ બીજાને આપતા નથી કેવળ પોતાના પૂર્વકૃત કર્મોની વિચારણા કરે છે. આજ વાત પકડીને સૂત્રનો નિષ્કર્ષ કાઢેલ છે પૂર્વ ભવોમાં કેટલી સહનશીલતા કે સમતા કેળવી હશે? કેટલી શ્રધ્ધા હશેતેઓને? કે નરકમાં પણ તેમને દુઃખ સહેવાનું ઇષ્ટ માન્યું. ૩૩-૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટી સ્થિતિ પર્યન્ત બીજાને દુઃખ ન દેવું પણ પોતાની જ ભૂલો ને વિચારવી એ કંઇ નાની સુની વાત છે.? ૩૨ પણ મોક્ષની શુધ્ધ શ્રધ્ધા જ તેને આવું બળ આપે છે. માટે સૂત્રના અધ્યયન થકી આવી શુધ્ધ શ્રધ્ધા ને સ્વીકારવી આચરવી એજ નિષ્કર્ષ, અધ્યાય : ૩ સૂત્ર ઃ ૫ U [1] સૂત્રહેતુ ઃ નારકોને ઉકત ક્ષેત્રકૃત્ તથા પરસ્પર ઉદીરિત સિવાય ત્રીજું પણ દુ:ખ હોય છે તે જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે – - આ સૂત્ર પરમાધામી કૃત વેદનાને જણાવે છે. [][2] સૂત્રઃ મૂળ : સંનિષ્ટાસુરોનીરિતવુ:દ્વા૨ પ્રાળ ચતુર્થાં: [3] સૂત્ર : પૃથક : સંવિતટા -અમુર્—વીરિત-દુ:ના:પ્રાક્ વતુ ાં: ] [4] સૂત્ર સાર : સંકિલષ્ટ [પરિણામી] અસુરો (પરમાધામી) એ ઉત્પન્ન કરેલ દુઃખો ત્રીજી નરક સુધી હોય છે. દેવ [] [5] શબ્દજ્ઞાન ઃ સંવિષ્ટિ – તીવ્રસંકલેશ રૂપ પરિણામ અનુ—અસુર – એક પ્રકારના ૬:૩— દુઃખ – વેદના વીરિત— ઉત્પન્ન કરેલા .. ક્ષેત્ર કૃતાદિત્રણેના સમુચ્યય માટે પ્રા— પૂર્વે ચતુર્થાં ચોથી ભૂમિથી. [] [6] અનુવૃતિ (૧) રભાાવાનુવા પદ્મપ્રમામૂમય: અ.રૂ- સૂ (૨) તાલુ. ૪.રૂ-સૂ. ૨ ] [પ્રબોધટીકાઃ નારકોની વેદના ત્રણ પ્રકારે ગણાવી છે. ક્ષેત્રકૃતુ, પરસ્પર ઉદીરિત અને અસુરોદીવિત. બે પ્રકારની વેદના પૂર્વે કહેવાઇછે. આસૂત્રત્રીજા પ્રકારની Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૫ ૩૩ - પરમાધામીકત વેદનાને જણાવે છે. પહેલા બે પ્રકારના દુઃખોતો રત્નપ્રભાદિ સાતે ભૂમિઓમાં સાધારણ છે. પણ આ વેદનાનો સંબંધ ફકત ત્રણ ભૂમિ સાથે જ છે. રત્નપ્રભા, શર્કરપ્રભા-વાલુકાપ્રભા આ પ્રથમ ત્રણ નરકમાં ત્રીજા પ્રકારની વેદના કહી છે. કેમકે પરમાધાર્મિક દેવોનું ક્ષેત્ર આટલી હદ સુધીનું જ છે. તેથી જ સૂત્રકારે ફરમાવ્યું કે- [આ નરકો] પહેલી ત્રણ ભૂમિ સૂધી સંકિલષ્ટ અસુરો દ્વારા ઉત્પન્ન કરેલાં દુઃખવાળા [પણ] હોય છે. * સંવત:- અતિ સંકલેશમય પરિણામ હોવાને લીધે આ દેવોને માટે સંન્નિષ્ઠ એવું વિશેષણ વાપરેલ છે. – પૂર્વ જન્મમાં જેણે અતિ સંકલેશરૂપ કર્મ કર્યા હોય અને જેની પાપકર્મમાં અત્યન્ત અભિરૂચિ હોય તેવાને સંવિતઈ–કહયા. -કર્મકલેશથી ઉત્પન્ન થવાવાળા આ અમ્બ-અબરીષ આદિદેવોનોસ્વભાવજ સંકલેશરૂપ હોય છે માટે તેને વિનષ્ટ–કહયા. -સંક્લેશરૂપ પરિણામદુષ્ટભાવોને ધારણ કરતા હોવાથી તેના વિષ્ટ કહે છે. – કલહપ્રિય અને સંકલેશમનવાળા છે માટે વિનષ્ટ * વિષ્ટ ગપુર: અસુરોને માટે “સંકિલષ્ટ'' એવું વિશેષણ વાપરેલ છે. પૂર્વજન્મોમાં કરેલ અતિતીવ્રઅંકલેશરૂપપરિણામો થકી આજીવોએ જે પાપકર્મ ઉપાર્જિત કરેલ છે. તેના ઉદયથી તેઓ નિરંતર કિલષ્ટ રહે છે, તેથી તે સવિસ્તર્ણ ગર કહેવાય છે.” * મસુર: સૂત્રકારે સંવિનંઈ એવું વિશેષણ અસુર માટે વાપર્યું છે પણ તેનો અર્થ એ નથી કે સર્વે અસુરો નારકીઓને દુઃખ જ ઉત્પન્ન કર્યા કરે છે. જે અસુરો દુઃખ ઉત્પન્ન કરે છે તે મુખ્ય અધ્વરીષ વગેરે પંદર છે જેના નામ આગળ કહેવાશે. – મયુર નામ કર્મના ઉદયથી તે અસુર કહેવાય છે. સૂત્રઃ ૪:૧૧ માં ભવનર્વાસિનો સુર માં જણાવ્યા મુજબ “અસુર' એ ભવનવાસી દેવોની એક જાતિ છે. – અસુરકુમાર દેવગતિને પ્રાપ્ત થયેલો જીવ તે – મસુર પરમ-અધાર્મિક, મિથ્યાર્દિષ્ટિ, પુરાભયંકર એવા પંદર જાતિના પાપીપરમાધામી દેવોને દુર કહે છે. -પૂર્વજન્મના સંક્લિષ્ટ કર્મનાયોગે આસુરીગતિને પામેલા હોવાથી તેને સુરકહયાછે. સુર:–ના ૧૫ભેદ –અહીં જે સંકિલષ્ટ પરિણામી અસુરો કહયાછે તેની જાતિ અનુસાર પંદર ભેદ આ પ્રમાણે છે-(૧) અમ્બ (૨) અમ્બરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૂદ્ર () ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિ (૧૦) અસિપત્રવન (૧૧) કુમ્ભી (૧૨) વાલુકા (૧૩) ખરસ્વર (૧૪) વૈતરણી (૧૫) મહાઘોષ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ રિટુ-એટલે “દુઃખ ઉત્પન્ન કરવું' – આ શબ્દ પૂર્વોકત સૂત્રમાં આવી ગયેલ છે.– પૂર્વ સૂત્રમાં આ શબ્દ સમાસાન્તર્ગત હોવાથી ગૌણ થઈ ગયો હતો. તેથી અહીં તેનું પુનઃ પ્રહણ કરેલ છે. - પૂર્વ સૂત્ર સાથે પણ વિષ્ટા એવું વાકય જોડી શકાત છતાં અહીં ઉદીરણાના વિવિધ પ્રકારોને જણાવવામાટે સીરિ-ટુ: શબ્દ વાળા વાકયનું પૃથક ગ્રહણ કરેલ છે. જ સંવિત મજુર થકી ઉત્પન કરાતા દુઃખો સંક્લેશરૂપ સ્વભાવ વાળા આ અસુર દેવો – નારકીઓની વેદના ઓ ની સારી રીતે ઉદીરણા કરે છે અને કરાવે છે. તે પરસ્પર નારકીઓને લડાવ્યા કરે છે. અને દુઃખોની સતત હારમાળા ઉભી કરે છે. તેમની દુઃખ ઉત્પન્ન કરાવવાની પદ્ધતિ વિવિધ પ્રકારની છે. જેમકે -નારકોને તપાવેલા લોઢાનો રસ પીવડાવે છે. - ખૂબ જ તપાવીને લાલચેળ કરેલા લોઢાના થાંભલા સાથે બાથ ભિડાવે છે. - કાટાવાળા ભયંકર ઝાડ ઉપર નારકોને ચઢાવે છે અને ઉતારે છે. – નારકો માથે લોઢાના ધણના ઘા મારે છે. - વાંસલા અને કરવતથી તેઓના શરીરને છોલે છે. - ખારવાળા ધગધગતા તેલ શરીર પર છાંટે છે અને રેડે છે. - લોઢાની કુંભીપાકમાં તેમના શરીરને રાંધે છે. – ઘાણીમાં ઘાલીને પીલે છે તથા અંગારામાં સેકે છે. – તેઓનાં શરીરમાં લોઢાના અણીદાર ભાલા અને સોયા ઘોંચે છે. – નારકો પાસે વાહનો ખેંચાવે છે અને પરસ્પર લડાવે છે. – ધગધગતી સૂકી રેતીમાં દોડાવે છે. - સિંહ, વાઘ, દીપડા, હાથી, કુતરા, વરૂ, શિયાળ, બિલાડા, નોળીયા, સાપ, ગીધ, કાગડા, ઘુવડ, બાજ, શકરા વગેરેના રૂપ ધારણ કરીને, નારકોનાં લોહી પીએ છે – માંસ ખાય છે. - લોહી, પરૂ,મડદા વગેરેથી ભરેલી વૈતરણી નદીનાં રૂપવિતુર્વીને તેમાં ઉતારે છે. આવી વિવિધ રીતે તેઓ નારકોને દુઃખ ઉત્પન કરાવે છે. જ અસુરકુમારોની જતિ મુજબ અપાતાદુઃખો: ઉપરોકત મુદ્દામાં અસુરોવીરિત ૩૬ નું સામાન્ય વર્ણન કર્યુ. એજ વાતને થોડી જુદી રીતે વર્ણવે છે. અસુરકુમારના ૧૫ભેદ જે જાતિ આશ્રીને દર્શાવ્યા તે પંદર જાતિના અસુરકુમાર Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સુત્ર: ૫ ૩૫ કઈ કઈ રીતે દુઃખ આપે છે? ૨) અવ–આપરમાધામીદેવરમતથી વિવિધ પ્રકારનાભયો ઉત્પન્ન કરે છે. તેઓ ભયથી નાસતાજીવોની પાછળ પડે છે. દૂરસુધીારાનીમાફકઆમતેમ દોડાવે છે. આકાશમાં ઊંચે લઈ જઈને અદ્ધરથીઊંધા મસ્તકે પત્થરનીજેમ નીચે મુકે છે. નીચે પડતા એવાdજીવને વજય સળીઓ વડે વધે છે. મગર આદિથી સખત પ્રહાર કરે છે. (૨) મરિષ –પરમાઘામીઓ–અંબજાતિના પરમાઘામીઓ નાણાવાથી મૂછિત તથા નિચેતન જેવા બની ગયેલા નારકોના શરીરને કમ્પણીઓથી કાપીને ટુકડે ટુકડા કરી નાંખે છે.– શાકની-જેમ સમારી નાંખે છે. (૨) શ્યામ:- જાતિના પરમાધામી ઓ પણ તેમના અંગોપાંગ છેદી નાંખે છે. દડો ફેંકતા હોય તેમ વજમય ભૂમિ ઉપર ફેકે છે. વજમય અણીદાર દંડ વડે વીંધે છે. ચાબુકના પ્રહાર કરે છે. પગ થી ખુદે છે. (૪) ક–જાતિના પરમાધામી તોનારકોના પેટચીરીને આંતરડા બહાર કાઢે છે. છાતી વગેરે ચીરીનેચરબી-માંસ વગેરે બહાર કાઢે છે.અને તેના નારકોને દર્શન કરાવે છે. (ક) –જાતિના પરમાધામી ધમધમતા આવે છે. તલવાર ચલાવે છે.ત્રિશૂળ , શૂળ વજમાયશૂળી વગેરેમાં નારકોને પરોવે છે પછી ધગધગતી ચિતામાં હોમી દે છે. (૬) ૩૬– જાતિના પરમાધામીઓનારકોના અંગગોપાંગનાખંડ ખંડટુકડા કરીને રુદ્ર પરમાધામી કરતાંયે અધિક વેદના ઉત્પન્ન કરે છે. (૭) લ:- જાતિના પરમાધામીઓ-વેદનાથી વ્યાકુળ નારકોને પકડી પકડી ને ધગધગતી લોઢી વગેરેનાં જીવતા માંછલા ની જેમ પકાવે છે. - (૮) મહાવતઃ–જાતિના પરમાધામીઓ-નારકોના શરીરમાંથી સિંહના પૂછ જેવા આકારવાળા અને કોડી પ્રમાણ માંસના ટુકડાઓ કાપીને ખવડાવે છે. (૧) મલિ–ાતિના પરમાધામીઓ-તલવાર આદિ શસ્ત્રોવડે નારકોના હાથ,પગ,સાથળ,મસ્તક, બાહુતથા અન્ય અંગોપાંગોને છૂંદી છિન્નભિન્ન કરી નાખે છે. ૨૦)પરનુ: જાતિના પરમાધામીઓ અસિપત્ર વાળું વન વિકુર્વે છે.તાપથી વ્યાકુળ અને છાયાનાઅભિલાષી નારકો ત્યાં દોડી જાય છે. પણ જેવા ત્યાં જઈને ઉભે છે કે તુરંત તલવાર આદિ શસ્ત્રોના આકાર ધરાવતા પત્રોવાળા વૃક્ષોના પાંદડાને, ભયંકર પવન વિફર્વવા થકી ધડાધડ નીચે પાડે છે. આ અસિપત્રોના પડવાથી નારકોના હાથપગ-કાન-હોઠ વગેરે અવયવો કપાઈ જાય છે. લોહીની ધારા છૂટે છે. ()જુમ્મ:જાતિના પરમાધામીઓ- નારકોને કુંભી, પચનક, સુંઠ, આદિ સાધનોમાં ઉકળતા તેલ આદિમાં તળાતા હોય તે રીતે તળે છે. (૨૨)વાનુવા: જાતિના પરમાધામીઓ નારકોને ભઠ્ઠીની રેતીથી અનંતગણી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તપેલી કદંબવાલુકા નામની પૃથ્વીમાં તડતડ ફૂટતા ચણાની જેમ શેકે છે. રૂ-તરણ – આ પ્રકારના પરમાધામીઓ વૈતરણી નદી વિકર્વે છે. તેમાં ઉકળતાલાક્ષારસનો ધસમસતો પ્રવાહ વહેતો હોય છે. તે પ્રવાહમાં ચરબી, પરૂ, લોહી, વાળ, હાડકાં, તણાતા હોય છે. એવી નદીમાં તેનારકજીવોને ચલાવે છે. તેમજ અત્યંત તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે. ૨) સ્વર:- આ પરમાધામીઓ કઠોર શબ્દોના પ્રલાપો કરતા આવે છે. નારકો પાસે પરસ્પર શરીરની ચામડી છોલાવડાવે છે. પોતે પણ કરવત વડે નારકોના શરીરને લાકડાની જેમ વેરી નાખે છે. વિકરાળ અને વજના બનેલા તીક્ષ્ણકાંટાઓથી ભરપૂર ભયંકર મોટા શાલ્મલી વૃક્ષો ઉપર ચઢાવેછે. ૨૫મહાયોપ-આ પરમાધામીઓ-નારકોને ગગનભેદી શબ્દો વડે ભયભીત બનાવી દે છે. ભયથી નાશભાગ કરતા નારકોને પકડીને વધસ્થાનમાં રોકીને અનેક પ્રકારની કદર્થના પમાડે છે. * પ્રાવ સૂત્રમાં પ્રા—વતુર્થી કહેવાને બદલે ભાવતુર્થ: કહયુ હોત તો સૂત્રમાં લઘૂતા લાવી શકાત. છતાં મા અવયવ મર્યાદા અને અભિવિધિ બને અર્થમાં વપરાતો હોવાથી સમસ્યા ઉદ્ભવે છે કે-માવતુ: કહેવાથી “ચોથી નરકાસુધી અર્થ કરવો કે ચોથી નારક સહિત'' એવો અર્થ કરવો. તેથી સ્પષ્ટ અને અસંદિગ્ધ અર્થનો બોધક પ્રા શબ્દ મુકેલ છે. તેનો અર્થ “પૂર્વે” એમ સ્પષ્ટ જ છે. * પ્રાવતુચ્ય ચોથીનારકપૂર્વઅર્થાત્ પહેલી ત્રણ સુધી જિપરમાધામીની ગમન શકિત છે તેવું દર્શાવે છે] - પરમાધામી દેવો ફકત ત્રજી પૃથ્વી સુધીજ નારકીઓને ઉદીરણા કરીને દુઃખ ભોગવાવે છે. - प्राक्-चतुर्थ्याः इति मर्यादा न अभिविधि: પ્ર-વતુર્થ્ય એ વિશેષણ છે, જે મર્યાદા અર્થને સૂચવે છે. તેનાથી એવો અર્થ ફૂટ થાય છે કે-આ સંકિલષ્ટ પરિણામી અસુરકુમાર દેવોરપ્રભા – શર્કરપ્રભા – વાલુકાપ્રભા એ ત્રણ પૃથ્વી સુધીજ દુઃખોને ઉદીરી શકે છે. ચોથી થી સાતમી પૃથ્વી ના નારકોને તેઓ દુઃખ આપી શકતા નથી. જ – શબ્દપરસ્પરોદરિત અને ક્ષેત્રસ્વભાવજ બંને વેદનાનો સંબંધ અહીં જોડે છે. - ૩: શબ્દથી પૂર્વોક્ત બંને દુઃખોનો સંબંધ જોડેલ છે. અન્યથા પ્રથમ ત્રણ નરકમાં એ બંને દુઃબોના અભાવનો પ્રસંગ આવત. Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ : ૫ જ પરમાધામી ત્રણ નરકપર્યન્ત હોય એમ કહયું તો પછી બાકીની નરક કરતા આ ત્રણમાં દુઃખ વધારે તેમજ સમજવું ને? ના. – આ શંકા અયોગ્ય છે. કેમકે ચોથી થી સાતમી નરક સુધી પરમાઘામી કત વેદનાનો અભાવ થતા, ત્રિકૃત અને પરસ્પર-ઉદીરિત બે વેદના જ રહે છે માટે આવી શંકા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. પણ ત્યાં બાકીની બે વેદનાનું પ્રમાણ એટલું બધું વધારે છે કે તેની તુલનાએ પ્રથમ ત્રણ પૃથ્વીનું દુઃખતો અતિ અલ્પ લાગે છે. જ ચોથી નરકથી અસુર-ઉદીરિત દુઃખ કેમ નથી કહયું? અસુર ઉદીરિત દુઃખ પહેલી ત્રણ ભૂમિ પર્યન્ત જ હોય છે. કેમકે આ પરમાધામી અસુર દેવો ત્રીજી પૃથ્વીથી આગળ જઈ શકતા નથી. ચોથી ભૂમિકેતેથી આગળ જવાનું તેમનું સામર્થ્યપણનથી.ત્રણ નરક સુધી પણ સંકલેશરૂપ પરિણામવાળા અંબ-અંબરીષ આદિઅસુરકુમારોજ જઈને દુઃખની ઉદીરણા કરે છે. બધાં અસુરકુમારો કંઈ ત્યાં જઈને દુઃખોની ઉદીરણા કરાવતા નથી. જ અંબ-અંબરીષ આદિપરમાધામીદેવોનારકજીવોને આટલું દુખકેમઆપે છે? અંબ-અંબરીષ વગેરે પંદરેય જાતના અસુરો પૂર્વ જન્મમાં ભયંકર કર્મો કરીને, કોઈક-કાંઈક પુન્યો દયે અહીં આવ્યા હોય છે. તેથી પાપના ભયંકર કર્મો કરવામાં જ તેઓને આનંદ આવે છે. ભાષ્યકાર મહર્ષિસ્વયં પણ જણાવે છે કે અસુરકુમારો ગતિ ની અપેક્ષા એ દેવ છે તેથી બીજા દેવોની માફક તેને પણ મનોજ્ઞ વિષય મોજુદ હોય છે. બીજા દેવો જેવા મનોહર ભોગ અને ઉપભોગ આ દેવો ને પણ હોય છે. તો પણ તેને આ બધા સુખદ-વિષયોમાં એટલી રુચિ નથી હોતી જેટલી અશુભ કાર્યોમાં હોય છે. જે રીતે વ્યવહારમાં જોવા મળે છે કે ગાય, બળદ, ભેંસ, ભૂંડ, કુકડા, બતક, તીતર વગેરે જાનવરોને મલ્લકુસ્તી કરનારાકુસ્તીબાજ નેપરસ્પરવડતાં જોઈને, એકમેકઉપર પ્રહાર કરતા જોઈને વિના કારણ રાગ-દ્વેષને વશ થતા અને અકુશલાનુબંધિપુણ્ય ધારણ કરતા કેટલાંક લોકોને ખૂબ જ આનંદ આવે છે. તે રીતે આ અસુર કુમારોને પણ આવો આસુરી આનંદ ગમે છે. નારકીઓને લડતા જોઈને, પરસ્પર લડાવીને, એકમેકને પ્રહાર કરતાં જોઈને તેમના આનંદ-દુઃખ-વેદના-જોઈને તેઓ અત્યન્ત ખુશી થાય છે. અટ્ટહાસ્ય કરે છે. કપડાં ઉડાડે છે. લોટપોટ થાય છે. તાળીઓ વગાડે છે. અને ખૂબજ જોરશોરથી સિંહનાદ પણ કરવા લાગે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સુત્ર અભિનવટીકા પરમાધામ દેવોને – નારક જીવોને આટલું દુઃખ આપવાથી અને નારકોનું દુઃખ જોવાથી આટલો બધો આનંદ કેમ આવે છે તેના પણ કારણો જણાવે છે કે – ૧. શલ્ય તેમનામાં માયાશલ્ય, નિદાન શલ્ય, મિથ્યાદર્શન શલ્યનો ઉદય તીવ્ર હોય છે. સાથે સાથે કષાયનો પણ તીવો દય હોય છે. પૂર્વભવમાં કુકર્મી પણ હોય છે. ૨. અનાલોચના તેમને જે ભાવ દોષ લાગે છે તેની આલોચના કરતા નથી પૂર્વ જન્મમાં પણ આલોચના કરી નથી. ૩. અવિચારશીલ: આ દેવો વિચારશીલ નથી હોતા. તેથી આ અશુભ કૃત્ય છે, આ કૃત્યોમાં સહયોગદેવોને આનંદ વ્યકત કરવો યોગ્ય ન ગણાય, એવો વિચાર તેમને કદાપી આવતો નથી. ઉલટુંપાપકાર્યમાં જ આનંદમાનનારા અને સંકિલષ્ટ અધ્યવસાય વાળા હોય છે. ૪. અકુશલાનુબંધિ પુણ્યઃ પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરેલ પુન્યકર્મ પણ આ દેવોને ચકુશલાનુબંધી હોય છે. તેથી તે કર્મોના ઉદયથી તેઓ જયારે આ પુન્યનું ફળ ભોગવે છે ત્યારે તેમને અશુભતા તરફ ખેંચી જાય છે. ૫. બાળત૫: પંચાગ્નિ આદિ બાળપને કારણે ભાવ-દોષથવાથી તેમણે આવી રીદી આસુરી-ગતિ પ્રાપ્ત કરી હોય છે. વળી મિથ્યા દષ્ટિઓનો તપ પણ કુશલાનુબંધી હોતો નથી. તેમને એવા વિશિષ્ટ પુન્યનો બંધ થતો નથી કે જેના ઉદયથી તે જીવ અશુભક્રિયાથી નિવૃત અને શુભ ક્રિયામાં પ્રવૃત થઈ શકે. આવા બધાં કારણોથી તે દેવોને અન્ય મનોશ વિષય સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ-અશુભ વિષયોમાં જ પ્રીતિ રહયા કરે છે. જ પરમાધામી કૃઆટલી ભયંકર અને જીવલેણવેદના છતાં આ નારકોનું મૃત્યુ કેમ થતું નથી? પૂર્વ સૂત્ર[... ૧૨] ગોપતિ વિરમ...કનપત્યયુ: માં જણાવ્યા મુજબ ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકનું આયુષ્ય અનપવર્તનીય કહયું છે. નારકજીવો દુઃખોથી ગભરાઈને મરવા તો ઇચ્છે જ છે પણ તેમના આયુષ્યનું અપવર્તન નથતુ હોવાથી જયાં સુધી તેમણે બાંધેલી આયુસ્થિતિનો ક્ષય થતો નથી ત્યાં સુધી તેઓનું ' મરણ પણ થઈ શકતું નથી કે તેઓને બીજું કોઈ શરણભૂત પણ થઈ શકતું નથી. તેથી જીવન પર્યન્ત તેઓએ આ દુઃખ ભોગવવું પડે જ છે. તેમને તેમના કર્મો “અવશ્યમેવ''ભોગવેજ છુટકો થાય છે. પરિણામે તેઓનું શરીરયત્નપીડનાદિદુઃખો કે ઉપઘાતો થી વિશીર્ણથાય, સળગાવાય, ઉપરનીચે પછડાય, વિદીર્ણ થાય, છેદાયભેદાય, હતુ-નહતુ કરી નખાય તો પણ પાછું જેવું હતું તેવું થઈ જાય છે – -જેવી રીતે પારાના વેરાયેલા કણીયા એકઠા થઈ જાય કે પાણીમાં કદાચ લાકડીથી Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૫ ૩૯ લીટી દોરવામાં આવે તો પણ તુરંત પાણી જયાં નુ ત્યાં એકઠું થઇ જાય છે. તેવી રીતે નારકીઓનું શરીર પણ છિન્નભિન્ન થઇ ને તત્કાલ આપમેળે જ ભેગું થઇ જાય છે ઉપસંહાર ઃ ભાષ્યકાર મહર્ષિ ઉપસંહાર કરતા જણાવે છે કે – --- एवम एतानि त्रिविधानि दुःखानि नरकेषु नारकणां भवन्ति નરકમાંનારકીઓનેઆ પ્રમાણે ત્રણ પ્રકારનાદુઃખોહોયછે. હેત્ર, પરસ્પર ઉદીતિ, સંકિલષ્ટ અસુર-ઉદીરિત.આટલું ભાષ્ય કરીને વેદના અધિકાર સમાપ્ત કરેલ છે. ] [8] સંદર્ભઃ ♦ આગમ સંદર્ભ : વિં પતિય નું મંતે અસુરજુમા લેવા તર્જા પુઢવિ થયા य गमिस्संति य? गोयमा ! पुव्ववेरियस्स वा वेदण उदिरणयाए पुव्वसंगइस्स वा वेदण उवसामणयाए एवं खलु असुरकुमारा देवा तच्चं पुढविं गया य गमिस्संति य જ મળ. શ.રૂ-૪.૨-૧૪૪૨/૬. તત્વાર્થસંદર્ભઃ औपपातिक चरम. अ. २ . सूत्र. ५२ भवनवासिनो ऽसुर. अ. ४ -सूत्र . ११ ♦ અન્ય ગ્રન્થ સંદર્ભ : ક્ષેત્ર લોક પ્રકાશ – સર્ગ ૧૮ રોજ ૭૨ થી ૮૨ ] [9] પદ્ય ઃ ૧. કૃષ્ણલેશી અસુરદેવા બહુજ નિર્દય કર્મથી નરક ત્રણને દુઃખ દેતા વાત સમજો મર્મથી ૨. સાત નરકમહીં પેલા ત્રણમાં પરમાધામી અસુરતણાં દુ:ખો હોય બાકી ચારમાં તોયે પરસ્પર અતિ ઘણાં. [] [10] નિષ્કર્ષ : સમગ્ર સૂત્રમાં સારભૂત વાત જણાઇ હોયતો તે એ છે કે નારકીઓને જે ભયંકર દુઃખ ભોગવવું પડે છે તે પરમાધામીને કારણે છે. અને આ પરમાધામીને આવા આસુરી આનંદ નું કારણ છે સંકિલષ્ટ અધ્યવસાયો. – તેથી જયારે આત્મા ક્રુર પરીણામી બને, અધ્યવસાયો સંકલેશમય બને, જીવને ક્રુર અને આસુરી આનંદ માણવો ગમે ત્યારે મનને સતત પાછુ વાળવાની, અંકુશમાં રાખવાની કોશીશ કરવી. જેથી દેવગતિ મળવા છતા આવા પરમ-અધાર્મિક પણાને ન પામે પરંતુ શુભ અધ્યવસાય થકી શુભગતિને પામનારા બને. ઇ ઇ ] ઇ gu Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અધ્યાય ૩ FOR [1] સૂત્ર હેતુ ઃ આ સૂત્ર થકી સૂત્રકાર સાતે નરકોના નારકીઓના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા D [2] સૂત્ર : મૂળ તેખેત્રિક્ષપ્તવાસપ્તશદાવિંશત્રિયભ્રિંશભા गरोपमाः सत्वानां परास्थिति: ઇ [3] સૂત્રઃ પૃથકઃ તેવુ છુ – ત્રિ - સપ્ત – વંશ - સપ્તવંશ - દાવિશાતિत्रयस्त्रिंशत् सागरोपमाः सत्वानां परा स्थिति: - ] [4] સૂત્રસાર : તે [નરકો] માં [નારક] જીવોની [આયુષ્ય ની] ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે – ૧,૩,૭,૧૦,૧૭,૨૨,૩૩ સાગરો પમની છે. અર્થાત્ (૧) રત્નપ્રભાની નારકોની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ એક સાગરોપણની, (૨) શર્કરાપ્રભાની ત્રણ સાગરોપમ, (૩) વાલુકાપ્રભાની સાત સાગરોપમ, (૪) પંકપ્રભાની દશ સાગરોપણ (૫) ધૂમપ્રભાની સતર સાગરોપણ, (૬)તમઃપ્રભાની.બાવીસસાગરોપમ અને (૭) તમસ્તમપ્રભા ની નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની હોય છે. [5] શબ્દશાન ઃ તેવુ - તે રત્નપ્રભાદિ નરકોને વિશે एक એક ત્રિ ત્રણ दश દેશ ઉત્કૃષ્ટ િિવરાતિ—બાવીસ સાગરોપમ—સાગરોપમ સંખ્યાનું એક પ્રકારનું માપ છે. સત્તાનાં પ્રાણીઓની / જીવોની પા— स्थिति[] [6] અનુવૃતિ – રત્નાવાજીવગ પથુમતમોમહાતમ:પ્રમામૂમય..... અ. રૂસ્ સ્થિતિ આયુષ્ય . [7] અભિનવટીકા : નારક જીવોના વર્ણનના આ પ્રકરણમાં અહીં તેના આયુષ્ય ને જણાવે છે. દરેક ગતિના જીવોની સ્થિતિ – આયુમર્યાદા જધન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની હોય છે. જેનાથી ઓછી સ્થિતિ કદાપી ન હોય તે જધન્ય આયુ મર્યાદા. અને જેનાથી અધિક સ્થિતિ કદાપી ન હોય તે ઉત્કૃષ્ટ આયુ મર્યાદા . પ્રસ્તુત સૂત્રમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે. રત્નપ્રભાદિ જે સાત નરક सप्त- સાત સતલા~ સત્તર યસ્વિંરાત તેત્રીસ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અધ્યાયઃ ૩ સૂત્રઃ ક પહેલાં કહેવાઇ છે. તે સાત નરક ના નારકીઓના આયુષ્ય ની ઉત્કૃષ્ટ સ્થિતિ એવો અર્થ અહીં અભિપ્રેત છે .. સાતે નારક ના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ – સાગરોપમમાં - નરક ક્રમ | ૧ – રત્ન ૨-શર્કરા ૩-વાલુકા ૪-પંક ૫-ધૂમ -તમઃ ૭-મહાતમઃ સ્થિતિ ૧-સા. ૩–સા. ઇન્સા. ૧૦-સા. ૧૭-સા.૨૨-સા, ૩૩ન્સા. સાગરોપમ – આ સંખ્યાનું એક પ્રકારનું માપ છે. – સાગ૨ના જેવી ઉપમા જેને આપવામાં આવી છે. તેને સાગરોપમ કહયું છે. વર્તુત્વપ્રતિપાવનાર્થ સાર મળમ. – સાગરમાં જે રીતે અપાર જલરાશિ હોય છે . અને તેના એકએક કણીયા- બિંદુનો તો હિસાબ પણ ન થઇ શકે તેમ નારકીઓનું આયુ પ્રમાણ પણ અતિ વિશાળ સંખ્યામાં હોવાથી તે સંખ્યા ગણિત,સાગરની ઉપમા વડે સમજાવાય છે તેથી તે સાગરોપમ કહેવાયું છે. -સૂત્રમાં સિત એસંખ્યાઓનોદ્વન્દ્વસમાસ થયો છે. અને પછી સોપમ પદ જોડેલ છે. તેથી બધી સંખ્યા સાથે આ પદ જોડવું એટલે કે એક સાગરોપમ – ત્રણ સાગરોપમ – સાત સાગરોપમ – એ પ્રમાણે સમજવું. અર્થાત્ પ્રથમ નરકના નારકની સ્થિતિ નું પ્રમાણ એક સાગરોપમ બીજા નરકના જીવોની સ્થિતિનું પ્રમાણ ત્રણ સાગરોપમ એમ ગોઠવી લેવું. સત્તાનાં:— સત્ત્વ એટલે પ્રાણી અથવા જીવ. સત્તાનામ્ એવું પદ સૂત્રકારે મુકયું તેના પરથી એમ સમજી લેવું કે આ ઉત્કૃષ્ટ સ્થિતિ નરકવાસી જીવોની સમજવી. કોઇ અહીં નરકની સ્થિતિ એવો અર્થ ન સમજી લે તે માટે જ સત્તાનામ્ પદ ગોઠવેલ છે. -મૂળ અધિકાર નરકભૂમિનો અનુવર્તે છે. તેથી તેનો પ્રતિષેધ કરી અને સત્તાનામ શબ્દ થકી. નરકભૂમિના જીવોની સ્થિતિ એમ-મધ્યમાં ‘‘જીવ’’ અર્થનું પ્રતિપાદન કરવા માટે આ શબ્દ પ્રયોજાયેલ છે. સિદ્ધસેનીય ટીકામાં બે-ત્રણ અર્થો સિદ્ધ કરવા જણાવે છે કે – सत्वशब्दः प्रेक्षपूर्वकारितया उपात्त: अनुकम्पा प्रदर्शनार्थम् । सत्वा वराका इति, क्लेशभूजो जनाः सत्वा इति लोकेनुकम्पा शब्देन उच्यन्ते । + पराः प्रकृष्टा उत्कृष्टशो वा — પરા એટલે ઉત્કૃષ્ટ આ શબ્દ સ્થિતિનું વિશેષણ છે. તે એવું જણાવે છે કે પ્રસ્તુત સૂત્રમાં નારકોની માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ જ સૂત્રકારે જણાવી છે. – પશુ એટલે ‘‘વધુમાં વધુ’’ સ્થિતિ, જેના થી વધુ કોઇ અન્ય સ્થિતિ હોઇ શકે નહીં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થાધિગમ સત્ર અભિનવટીકા તેવી અંતિમ “ઉત્કૃષ્ટ સ્થિતિ. જ સ્થિતિ:- સ્થિતિ એટલે આયુષ્ય મર્યાદા – સૂત્રમાં પરાં શબ્દ વાળા વિશેષણથી જે પદ મુકાયું છે તે સ્થિતિ શબ્દ નારકજીવોના આયુષ્યને જણાવે છે. એકએક શબ્દઅલગ પાડીનેત્રનું અર્થઘટનર્મપછી મહત્વની વાતતોનારકજીવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવીતે છે. સુરકાર મહર્ષિએ સાતે નરકના જીવોની સ્થિતિ કહી છે. પણ લોકપ્રકાશ અને બૃહતસંગ્રહણીમાં દરેક પ્રતરને આશ્રીને આઉત્કૃષ્ટસ્થિતિને જણાવી છે.સઘન અભ્યાસના હેતુથી તેમાહિતીને કોષ્ટક સ્વરૂપે અહીં રજુ કરી છે. (૧) રત્નપ્રભાના નારકોના ઉત્કૃષ્ટ આયુષ્યનું કોષ્ટક પ્રતર ૧ ૨ ૩ | ૪ | ૫ | દ! ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ આયુ ૯૦.૯૦લા ક્રોડ૧/૧૦૨/૧૦૩/૧૦/૧૦/૧૦૧૦ /૧૦૮/૧૦૯/૧૩ ૧ વર્ષ વર્ષ પૂર્વ) સા. સા. સા. અ. સા. સા. સા. સા. સા. સા. 1 સંકેત સમજ:- હા-હજાર લા-લાખ. સા. સાગરોપમ (૨) શર્કરપ્રભાના નારકોના ઉત્કૃષ્ટ આયુષ્યનું કોષ્ટકપ્રતર ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ક | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧] આય. ૧ ૨/૧૧૧૪/૧૧૧૧૧ ૮/૧૧૧ ૧૦/૧૨ ૫/૧૨૩/૧૨/૧૧૨૭/- ૨૯/૧૦ ૩ | | સા. સા. | સા. સા. સા. | સા.| સા. | સા. | સા. | સા. | સા. (૩) વાલુકાપ્રભાના નારકોના ઉત્કૃષ્ટ આયુષ્યનું કોષ્ટક પ્રતરા ૧ 1 ૨ ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ આયુ ૩ ૪૯૩ ૮૯ ૪ ૩૯૪ ૭/૯૫ ૨૯૫ ડોલ|ડ ૧૯] ૧૯1 ૭ સા: | સા. | સા. | સા. સા. | સા. | સા. | સા. | સા.. (૪) પંકપ્રભા- નારકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય | |પ્રતરા ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ ૭T આયુ૭ ૩/૭૭ ૬/૭૮ ૨/૭૮ ૫/૭૯ ૧/૭૯૪/૭૧૦ સા. | સા. | સા. | સા. | સા. ! સા. | સા. (૫) ધૂમપ્રભા નારકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય [ | પ્રતર 1 ૧ | ૨ | ૩ | ૪ | ૫ | સંખ્યા ૧૧ ૨૫૧૨૪૫ ૧૪ ૧૫ ૧૫ ૩/૫] ૧૭ સા. | સા. | સા. | સા. (૬) તમઃ પ્રભા (૭) મહાતમઃ પ્રભા પ્રતર | ૫ | ૧ | ૨ ૩ પ્રતર સંખ્યા ૧૭૧૮ ૨/૩/૨૦૧૩રર ! આયુ ૩૩ સા. સા. | સા. સા. સા. Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૪૩ ઉપરોકત માહિતી કોષ્ટક રૂપે રજુ કરી છે-જેનો આધાર બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩૫ થી ૨૩૮ છે. – વૃહત સંગ્રહણી- નિનામાન ક્ષમામા જ જધન્યસ્થિતિની સૂચના – આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેના પ્રસ્તુત સૂત્રના સ્વોપાભાષ્યમાં જધન્ય સ્થિતિ માટે ફક્ત સૂચના આપી છે-qયચા / પુરતાત વચતા આ સાતે નરકનાનારકજીવોની જધન્યઆયુરસ્થિતિ આગળ કહેવાશે. અધ્યાયઃ૪ સૂત્ર૪૩ અને ૪ નારા ૨ દ્વિતીયવિવું અને વર્ષાહિબ પ્રથમવાર આ બંને સૂત્રનો સામાન્ય અર્થ અહીં રજૂ કરીએ છીએ. વિશેષ વ્યાખ્યા ચોથા અધ્યાયમાં કહેવાશે. રત્નપ્રભાનાનારકજીવોનુ જધન્ય આયુ ૧૦,૦૦૦વર્ષનું છે. પછીની નરક માટે ક્રમશ: પૂર્વપૂર્વના ઉત્કૃષ્ટ આયુને પછી પછીની નરકનું જધન્ય આયુ કહયુ છે. અર્થાત્ | નરક | ૨ | ૩ | ૪ | ૫ | |૭ | જધન્યઆયુ | ૧-સા. ૩-સા. ૭-સા. ૧૦સ્સા. ૧૭ન્સા. ૨૨-સા. સૂત્રઉપરાંત-સ્વોપન્ન ભાષ્યાદિથકીસત્રકાર મહર્ષિનરકવિશે બીજી પણ કેટલીક અગત્યની માહિતી જણાવે છે. (૧) તિ:કઈનરકમાં કયા જીવોની ગતિ થાય? અથવા ક્યા જીવો કઈ કઈ નરકમાં ઉત્પન્ન થાય? -અસંશી જીવો મરીને પહેલી નરકભૂમીમાં ઉત્પન્ન થઈ શકે છે. -ભુજપરિસર્પ જીવો મરીને પહેલી બે નરકભૂમી સુધી ઉત્પન્ન થઈ શકે છે. –પક્ષીઓ મરીને પહેલી ત્રણ નરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. -સિંહ વગેરે મરીને પહેલી ચારનરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. –સર્પ-ઉરપરિસર્પ વગેરે મરીને પાંચ નરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. -સ્ત્રીઓ મરીને છ નરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. –મનુષ્ય તથા અભ્યાદિ મરીને સાતે નરકભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે. (૨)માાતિ- કઈનરકમાંથી નીકળેલો જીવકેટલે સુપિલબ્ધિ પ્રાપ્ત કરી શકે? -પહેલી નરકભૂમિમાંથી જીવ મનુષ્યપણું પામીને ચક્રવર્તી થઈ શકે છે. -પહેલી બે નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને વાસુદેવ બળદેવ કેપ્રતિવાસુદેવ થઈ શકે છે. -પહેલી ત્રણ નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને તીર્થકર પદવી પામી શકે છે. -પહેલી ચારે નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને સામાન્ય કેવળી થઈ મોક્ષે જઈ શકે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –પહેલી પાંચ નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને સર્વવિરતિ પણાને પામી શકે પણ મોક્ષે જાય નહીં –પહેલી છ નરકભૂમિમાંથી નીકળેલો કોઇપણ જીવ દેશવિરતિપણાને પામી શકે પણ ચારીત્ર અંગીકાર કરી શકે નહીં. સાતમાંથી કોઈપણ નરકમાંથી નીકળેલો જીવ સમ્યક્ત પામી શકે છે. પણ કદાપી વિરતિવંત બની શકતો નથી. જ નરક ગતિ-આગતિના અધિકારી જીવોની વિશેષ વ્યાખ્યા I] -નારકો મરીને તુરત જ- અનંતરભવમાં પુનઃનરકગતિમાં ઉત્પન્ન થતા નથી.કેમકે બહુઆરંભ-પરિગ્રહ વગેરે કારણોનો નરકમાં સદૂભાવ હોતો નથી. -નારકો મરીને અનંતર ભવમાંદેવગતિમાં ઉત્પન્ન થતા નથી. કેમકે સરાગસંયમ આદિ દેવગતિના કારણોનો નરકમાં સર્વથા અભાવ હોય છે. –નરકમાંથી નીકળેલો નારકજીવ ગર્ભજમનુષ્ય કેગર્ભજતિર્યંચ ગતિમાં જન્મે છે. –જે ગર્ભજતિર્યંચકે મનુષ્ય કહયા તેમાં પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સમજવા અસંખ્યાત વર્ષીયુષ વાળા (યુગલિકપણે) નરકમાંથી નીકળેલો જીવ ઉત્પન્ન થતો નથી. [II] -દેવ મરીને કદી નરકગતિમાં ઉત્પન્ન થાય નહીં કેમકે દેવોને નરકગતિમાં લઈ જનારો બહુઆરંભ-બહુપરિગ્રહાદિ હોતા નથી. -કેવળ ગર્ભજ તિર્યંચ કેગર્ભજ મનુષ્યોજ નરકમાં જઈ શકે છે.એકેન્દ્રિયાદિચાર ઇન્દ્રિય સુધીના તિર્યંચો પણ નરકમાં જતા નથી. -પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યોમાં પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવો જ લીધા છે.તેથી અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા એવા યુગલિકો પણ નરકમાં જતા નથી કેમકે તેને તેવા કુર અધ્યવસાય-પરિગ્રહ આદિ હોતા નથી. જ જીવો નરકાયુ કયારે બાંધેઃ- શ્રી સ્થાનાંગ સૂત્રમાં નરકે જવા માટેના ચાર કારણો બતાવ્યા. (૧)મહા આરંભ (૨)મહા પરિગ્રહ (૩)માંસાહાર (૪) પંચેન્દ્રિય વધ. -તત્વાર્થસૂત્રમાં અધ્યાય -સૂત્ર-૧૬માં નરકાયુના આશ્રવનું કારણ વધુ મા વહુ પરપ્રદ જણાવેલ છે. -બૃહતસંગ્રહણીમાં નરકનું આયુષ્ય બાંધવાનું કારણ અતિક્રુર અધ્યવસાય કહ્યું છે. આ રીતે જીવને નરકાયુ બાંધવાના સંયોગો કે નિમિત્તોમાં મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયવધ,અતિદુરઅધ્યવસાય,ભયંકરરૌદ્રધ્યાન, તીવ્રઅંકલેશમય પરિણામ...વગેરે જાણવા. Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૬ જ ક્યા સંઘયણવાળો જીવ કઈ નરકાસુધી ઉત્પન થાય? - (૧) સેવાર્તસંઘયણ વાળો જીવ વધુમાં વધુ બીજી નારકી સુધી જઈ શકે - (૨) કીલિકા સંઘયણ વાળો જીવ ત્રીજીનરકભૂમિ સુધી જઈ શકે. - (૩) અર્ધનારચ સંઘયણ વાળો જીવ ચોથી નરકભૂમિ સુધી જઈ શકે. . – (૪) નારાચસંઘયણ વાળો જીવ પાંચમીનરકભૂમિ સુધી જઈ શકે. – ૫) ઋષભ નારાચસંઘયણ વાળો જીવ છઠ્ઠીનરકભૂમિ સુધી જઈ શકે. – (૬) વરષભનારાચસંઘયણ વાળો જીવ સાતમી નરકભૂમિ સુધી જઈ શકે. આ બધી વાત ઉત્કૃષ્ટથી સમજવી જઘન્યથી તો રપ્રભા નારકીના પ્રથમ પ્રતરે પણ જન્મ પામી શકે. જ કયાજીવો નરકમાંથી આવેલા હોઈ શકે અને પુનઃનરકમાં જવાની સંભાવના વાળા છે. –અતિક્રુર અધ્યવસાયવાળા સર્પ,સિંહાદિ,ગીધ વગેરે પક્ષીઓ મત્સ્ય વગેરે જળચર જીવો પ્રાયઃ કરીને નરકમાંથી આવ્યા હોય અને પુનઃનરકમાં જવાની સંભાવનાવાળા છે. અહીં નરકની જે ગતિ-આગતિ કહી તે નિયમ જ છેતેમ ન સમજવું સામાન્યથી તેમના અધ્યવસાયો આવા અશુભ વર્તતા હોય છે. માટે તેને નરકમાંથી આવેલા અને નરકમાં જનારા કહયા બાકી ચંડકૌશિક સર્પની જેમ અધ્યવસાયો શુભ થઈ જાયતો નરકને બદલે દેવલોકમાં પણ જઇ શકે છે. જ કયા પદાર્થો નરકમાં ન હોય? રિત્નપ્રભા નરકને છોડીને બાકીની છેનરકભૂમિમાં દ્વિીપ, સમુદ્ર, પર્વત કુંડ,મોટાદૂહ,તળાવ,નાનાદ્રહ એ બધાની રચના હોતી નથી એ જ રીતે આ ભૂમિમાં બાદરવનસ્પતિકાય,વૃક્ષ તૃણ-ઘાસ,નાનાનાના છોડવા,બેઇન્દ્રિયાદિતિર્યજીવ,મનુષ્ય ચારે નિકાયના દેવ-એમાંનુ કોઈપણ આ નરકભૂમિમાં હોતુ નથી. શંકા- અહીં રત્નપ્રભાભૂમિનું વર્જન કેમ કર્યું? રત્નપ્રભા નરક પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦ યોજન છે.તેમાં ઉપરના ૧૦૦૦યોજન અને નીચેના ૧૦0૭યોજન છોડી દઈ વચ્ચેના ૧,૭૮,૦૦૦યોજનમાં ૧૩ પ્રતરો છે. તે પ્રતિરોમાં ૩૦લાખ નરકાવાસો છે. હવે ઉપરજે ૧છયોજન છોડી દીધા છે. તેમાં પણ ઉપરનીચે ૧0-૧૦યોજન જવા દેવા.વચ્ચેના ધ્યાનમાં યંતરનિકાયના ૮પ્રકારના દેવો રહેછે. ઉપરના છોડેલા ૧૦૦થાનમાં પણ ઉપર-નીચે ૧૦-૧૦યોજન છોડી દેતા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪s તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વચ્ચેના ૮૦યોજનમાં વાણવ્યંતર નિકાયના ૮ જાતિના દેવો રહે છે. રત્નપ્રભા નારકીના મધ્યના ૧,૭૮,૦૦૦યોજન માં નરકાવાસના ૧૩પ્રતિરો છે. આ ૧૩ખતરો વચ્ચેના ૧૨ગાળામાં પહેલો અને છેલ્લો ગાળોછોડી દેવાનો વચ્ચેના ૧૦ગાળામાં ભવનપતિ દેવોની દશ નિકાયો હોય છે. આ રીતે પ્રથમ પૃથ્વીમાં દેવો હોય છે.દેવના નિવાસો હોય છે.વળી રત્નપ્રભા પૃથ્વીનો થોડોભાગ મધ્યલોક સાથે પણ જોડાયેલો છે. તેથી દ્વીપ-સમુદ્ર-ગામ-નગરવનસ્પતિ-તિર્યંચ-મનુષ્ય બધાં જ મળી આવે છે.જયારે રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં ફકત નારક અને કેટલાંક એકન્દ્રિય જીવોજ હોય છે. # નરકમાં દ્વિપ-સમુદ્ર આદિ પદાર્થોનું જે વર્જન કર્યુ તેનો અપવાદ' (૧)જયારે કોઈ મનુષ્ય કેવલી સમુદ્રઘાત કરે ત્યારે તે સર્વલોકવ્યાપી હોવાથી તેના આત્મપ્રદેશોલાવે છે. આત્મપ્રદેશની અપેક્ષાએ તેમનુષ્યછેકસાતમીનરકનાતળનેપણસ્પર્શ છે. માટે એમ કહેવાય છે કે અપવાદ રૂપે મનુષ્યનું નરકમા અસ્તિત્વ જોવા મળે. (૨)વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યો વૈક્રિયલબ્ધિથી ત્યાં સુધી પહોચી શકે છે. માટે તે પણ અપવાદ છે. (૩)વૈક્રિય લબ્ધિયુકત તિર્યંચ પણ વૈક્રિયલબ્ધિ અપેક્ષાએ ત્યાં પહોચી શકે માટે તિર્યંચનું પણ અસ્તિત્વ સંભવી શકે છે. (૪)કેટલાક દેવો કયારેક પોતાના પૂર્વજન્મના સ્નેહને કારણે પૂર્વજન્મના મિત્રનેહી-સંબંધિનેદુઃખમુક્ત કરાવવાના હેતુથી નરકમાં જાય છે. જેમાં વ્યંતર અને ભવનપતિ દેવો ફકત પ્રથમ નરક સુધી જઈ શકે છે. વૈજ્ઞાનિક દેવો ત્રીજીનરક સુધી જઈ શકે છે. કયારેક ચોથી નરક સુધી પણ જાય છે. (૫)પરમાધાર્મિકદેવો જે એક પ્રકારનાઅસુરકુમારદેવજ છે. અને જેને નરકપાલ કહેવાય છે તેઓતો પ્રથમથી જ પહેલી ત્રણ નરકભૂમિમાં હોય છે.અને નારકીયોને દુઃખ આપવા માટે જ ત્યાં જાય છે. આવા ક્વચિત્ અપવાદોને બાદ કરતા સર્વસાધારણ ત્યાંનારકોનો જ વાસ હોય છે. U [8] સંદર્ભ– ૪ આગમ સંદર્ભ– सागरोवममेगं तु उक्कोसेण वियाहिया, पढमाए तिण्णेव सागराऊ उक्कोसेण वियाहिया, दोच्चाए सत्तेव सागराऊ उक्कोसेण वियाहिया, तईयाए दस सागरोपमाऊ उक्कोसेण वियाहिया, चउत्थीए सत्तरस सागराऊ उक्कोसेण वियाहिया, पंचमाए Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૪૭ बावीस सागरा उक्कोसेण वियाहिया, छठ्ठीए तेतीस सागराऊ उक्कोसेण वियाहिया, सत्तमाए * તમારૂ-ગાથા.૨૬૨ થી ૨૬૭ # તત્વાર્થ સંદર્ભઃ(૧) જધન્ય સ્થિતિ – ૪-જૂ.૪૩, નારા સૂ. ૪૪ રશ વર્ષ સહજ અન્યગ્રન્થ સંદર્ભ (૧)સ્થિતિ – બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩૩, ૨૩૫ થી ૨૩૮. લોકપ્રકાસ સર્ગઃ ૧૪શ્લોક ૧૦થ્થી ૧૧૭, ૧૫૦થી ૧૦,૧૮૩ થી ૧૯૪, ૨૨૫થી ૨૩૧,૨૫થી૨૫૭, ૨૭૭થીર૮૦,૨૯૪ (૨)ગતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૨૮૩થી૨૮૫ (૩)ગતિ આગતિ-દંડક પ્રકરણ ગાથા-૩૫ U [9] પદ્ય – (૧) એકત્રણ વળી સાત દશને સત્તર સાગર તણી બાવીશને તેત્રીશ જાણે સ્થિતિ નારક મેં ભણી પ્રથમ,બીજી, ત્રીજી, ચોથી, પાંચમી છઠ્ઠી ધરા સાતમી માં આયુગણના કહે છે. પાઠકવરા. (૨) ક્રમશ આયુસ્થિતિ વધુમાં વધુ એક ત્રણ સાત વળી દશ સત્તર બાવીશ તેત્રીશ સાગર ઉપમા ગણી સહી. 0 [10] નિષ્કર્ષ – મૂળભૂત રીતે આ સૂત્રમાં નારકજીવોની જે-તે નરકમાં આયુસ્થિતિ વર્ણવી છે. તત્ સંબંધેતો કોઈ નિષ્કર્ષ કહેવાનો રહેતો નહીં પરંતુ તેમાં ભાષ્યકારે કહયુકે કયારેકપૂર્વનો મિત્ર કે સ્નેહી દેવતે નારકને દુઃખમુકત કરાવવા આવી શકે ખરો.આ મુદો નિષ્કર્ષ માટે વિચારણીય છે. કદાચ કયારેક કોઈ જીવને પ્રબળ પુન્યોદયે આવો દેવ આવી પણ જાય તો પણ તેનારકજીવને કદાપી વેદનામુકત કરાવી શકતો નથી.તે વેદનના માંથી જો કાયમી મુકિત મેળવવી હોય તો શુભ અધ્યવસાય,આરંભ-પરિગ્રહાદિ ત્યાગ અતિ આવશ્યક છે.આવા શુભ અધ્યવસાયના બધે જ જીવ દેવલોકથી યાવત્ મોક્ષ પર્યન્ત ગતિ કરી શકવા સમર્થ બને છે. _ _ _ _ _ _ _ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાયઃ૩ -સૂત્રઃ [] [1]સૂત્ર હેતુઃ તિતિલોકના સ્વરૂપને દર્શાવવા માટે આ સૂત્રસર્વપ્રથમ દ્વીપ સમુદ્રને જણાવે છે. [] [2] સૂત્ર મૂળઃ- *નવૂદીપનવળાવ્ય: શુમનામાનો દ્વીપસમુદ્રા [] [3] સૂત્ર પૃથ– નમ્વદીપ -સવળાય: શુમનામાન: દ્વીપ સમુદ્રા: [] [4] સૂત્ર સારઃ— જંબુદ્રીપ વગેરે શુભનામવાળા દ્વીપો [અને]લવણ વગેરે શુભ નામવાળા સમુદ્રો છે. [] [5] શબ્દજ્ઞાનઃ નમ્નદીપ:-જંબુદ્રીપ એક દ્વીપનું નામ છે. નવળ: લવણ એ એક સમુદ્રનું નામ છે. ગુમનામાન: શુભ નામવાળા દીપ: દ્વીપ સમુદ્રા: સમુદ્રો [] [6] અનુવૃતિઃ– કોઇ સૂત્રની અહીં અનુવૃતિ આવતી નથી. [] [7] પ્રબોધ ટીકાઃ— લોકના મુખ્યત્વે ત્રણ ભેદ જણાવેલા છે.ઉર્ધ્વ અધો અને તિર્થં.જેમા સૂત્ર ૧થી૬માં અધોલાક સંબંધિ કંઇક વર્ણન કર્યુ.હવે પ્રસ્તુત સૂત્રથી તીર્છા અથવા મધ્યલોકનું વર્ણન આરંભાય છે. અને ઉર્ધ્વલોક સંબંધિ ચર્ચા અધ્યાયઃ૪માં કરવામાં આવેલી છે. લોક સંબંધિ આ સમજને થોડી વિશેષ સ્પષ્ટ કરવી જોઇશે. ત્યાર પછીજ પ્રસ્તુત સૂત્ર સંબંધિ પ્રબોધટીકાનો આરંભ કરવો ઉચિત ગણાશે. કેમકે સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિએ આ પદ્ધતિ જ અપનાવેલી છે. ન્યૂ લોકનું સ્વરૂપ -V ભૂમિકા : અધોલોકમાં નરકના વર્ણનમાં કહેવાયું હતું કે – તે પૃથ્વીની નીચે ધનોદધિ – ધનવાત—તનુવાત ત્રણ વલયો છે. એટલે કે આકાશમાંસ્થિત થયેલ પાતળા વાયુએ ઘાટા વાયુને ધારણ કરેલ છે. ઘાટા વાયુએ ધનપાણીને ધારણ કરેલું છે. જેથી તે પાણી અહીં તહીં જઇ શકે નહીં. તે ધન-પાણી એ પૃથ્વીને ધારણ કરેલી છે. તેથી તે પાણી પણ વહી શકતુ નથી અને પૃથ્વી તેમાં ઓગળતી પણ નથી. આ પ્રમાણે લોકનો સન્નિવેશ અનાદિ કાળનો છે. અથવાતો એમ કહી શકાય કે આ સર્વે અનાદિ પારિણામિક સ્વભાવ જ છે. * નમ્બૂલીપ સવળોવાચ: જીમનામનો દ્વીપ સમુતા: એ રીતે દિગમ્બર આમ્નાયનું સૂત્ર છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭ ૪૯ જે લોકોને અનાદિ અનંત કહો છો –(.પ ૨) હોવાશે. અને (अ.१०-सूत्र-५) तदनन्तरमूवं गच्छन्त्यालोकान्तात भां ५५ लोक शहनो ઉલ્લેખ કર્યો પણ આ લોક કેવો છે – કઈ રીતે રહેલો છે તે તો જણાવો – (૧) આ લોક પંચાસ્તિકાય ના સમુદાય રૂપ છે. ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાય આ પાંચે અસ્તિકાયનોસમુદાયતેલોક જિનીવ્યાખ્યાઅધ્યાય ધ સૂત્ર-અનેરમાં અને વિશેષથી આખા પાંચમા અધ્યાયમાં કહેવાશે (૨) કેટલાંક – લોક ને છ દ્રવ્યોનો સમયવા પણ કહે છે. (૩) ક્ષેત્રની અપેક્ષાએ આ “લોક' ત્રણ પ્રકારનો છે.અધો-ઉર્ધ્વતિયંગ અથવા મધ્ય. (૪) રજજૂ પ્રમાણની અપેક્ષાએ આ લોક ચૌદ રાજ-પ્રમાણ કહયો છે. આ રીતે લોકપચાસ્તિકાય, ષ દ્રવ્ય, ત્રણ વિભાગ કે ચૌદ રાજલોકનો પ્રદર્શક છે. જેની વિસ્તારથી વ્યાખ્યા બે પ્રકારે અહીં રજૂ કરી છે. (૧) પ્રથમ વ્યાખ્યા ચૌદ રાજલોક અને ત્રણ ભેદને આશ્રીને (૨) બીજી વ્યાખ્યા : પદવ્ય અને પંચાસ્તિકાયને આધારે * પહેલી વ્યાખ્યાઃ ચિરકાળથી ઊંચા ધ્વાસે રહેલો હોવાથી તથા વૃદ્ધાવસ્થાને લીધે બહુ થાકી ગયેલો કોઈ પુરુષ કેડ ઉપર બે હાથ મૂકીને ઉભો હોય – તેના જેવો આ લોક છે.[અથવા તો અધોમુખે રહેલા એક મોટા શરાવના પૃષ્ઠ ભાગ ઉપર એક નાનું શરાવ સંપુટ હોય – તો જેવો આકાર દેખાય તેવા આકારે આ લોક રહેલો છે] [આ લોક શાશ્વત છે. કોઇએ એને ઘરી રાખ્યો નથી. કોઈએ બનાવ્યો નથી પણ સ્વયં સિદ્ધ છે. કોઈપણ જાતના આશ્રયકે આધાર વિના આકાશમાં સ્થિત છે] આવાવરૂપવાળાઆઅખિલલોકના ઊંચાઈમાંચૌદવિભાગધેલા છે. જેના પ્રત્યેક વિભાગને રજજુ (રાજ) કહે છે. ચૌદ રાજવાળો એલોક તે ચૌદ રાજલોક કહેવાય છે. * રજજુનું માપ: એક રાજનું માપ રજજુ પ્રમાણ કહયું છે. તે એટલું બધું વિશાળ છે કે તેને યોજનોની સંખ્યામાં દર્શાવી શકાય તેમ નથી. એટલે તેને ઉપમા વડે દર્શાવવામાં આવ્યું છે. કેમકે નિમેષ માત્રમાં લાખ યોજન જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે તે “રજજુ'. અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એક હજાર મણ ભાર વાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસ, છ દિવસ, છ પહોર, છઘડી, છ સમયમાં જેટલું અંતર કાપે તે “રજજુ'. ચૌદ રાજની દષ્ટિએ લોકના ત્રણ ભેદઃ આવા સાત (રજજુ) રાજથી કંઈક અધિક “અધોલોક” છે. અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં “ઉર્ધ્વલોક” છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વચ્ચેનો ૧૮૦૦યોજનનો ભાગજેનીચેથી ગણતાઆઠમાં રાજમાં આવે છે. અને આમ તે રૂચકપ્રદેશ પર આવેલો છે. રત્નપ્રભા નારકીના ઉપરના બે ક્ષુલ્લકપ્રતરમાં મેરુની અંદરના કંદના ભાગમાં આઠ પ્રદેશો વાળો રૂચક આવેલો છે. બે પ્રતરમાં થી ઉપલા પ્રતરમાં ગાયના આંચળની જેમ ચાર આકાશ પ્રદેશ રહેલા છે. તેમાં નીચેના પ્રતરમાં પણ ચાર પ્રદેશ રહેલા છે. એવી રીતે નીચે ઉપર રહેલા એ આઠ પ્રદેશોને જ્ઞાની પુરુષો “ચોરસરૂચક' એવા નામથી ઓળખે છે. આ ચોરસરૂચક તે નવસો યોજન ઉર્ધ્વ અને નવસોયોજન નીચે એટલો મધ્યલોક છે. અને તે ઝાલરના આકારે રહેલો છે. રૂચકથી નીચે નવસો યોજન પછીથી લોકના નીચેના છેડા પર્યન્તના ભાગને “અધોલોક” કહે છે, જે કુંભીના આકારે રહેલો છે. તેને ગોકન્દરા – આકૃતિની પણ ઉપમા આપી છે. નીચે વિશાળ ને ઉપર ક્રમશઃ સંકિર્ણ થતી એવી ગાયની ડોક જેવી અધોલોકની આકૃતિ કહી છે. રૂચકથી ઉપર નવસો યોજન પછીનો ભાગ ઉર્વલોક કહેવાય છે. તેનો આકાર મૃદંગ જેવો છે. * પુરુષાકૃતિથી લોકના ત્રણ ભેદઃ ચૌદ રાજલોકને આધારે જેમ લોકના ત્રણ ભેદ જોયા તેમ પહેલા કહયા મુજબ – એક આકૃતિ અનુસાર આ લોક કેડે બને હાથ રાખી ને ટટ્ટાર ઉભેલા પુરુષ જેવો છે. તો તેમાં ત્રણ ભાગ કઈ રીતે ? (૧) અધોલોકઃ પગથી કેડ સુધીનો ભાગ તે અધોલોક છે. (૨) નિછલોક: મધ્યમાં નાભિના સ્થાને તીર્થાલોક છે. (૩) ઉર્ધ્વ લોક નાભીથી ઉપર મસ્તક પર્યન્ત ઉર્ધ્વલોક છે. છે ચૌદ રાજલોક અથવા ત્રણ ભેદે લોકમાં ગોઠવાયેલી વસ્તુનો ક્રમઃ – – સૌથી ઉપરના ભાગે સિદ્ધાશીલા રહેલી છે. – તેની નીચે પાંચ અનુતર વિમાન રહેલા છે. - તેની નીચે નવ રૈવેયક આવેલી છે. - તેની નીચે નીચે ક્રમશઃ બાર દેવલોક રહેલા છે. - તેની નીચે જયોતિષચક્ર અને સૂર્યચંદ્રાદિ રહેલા છે. - તેની નીચે મનુષ્ય લોક અર્થાત્ તીર્થાલોક આવેલો છે. આટલા સ્થાનો ઉપરના સાત રાજલોકમાં અને ઉર્ધ્વ તથાતી છ લોકરૂપે સ્થિત થયેલા છે. – પછી અધોલોકના સાત રાજલોક શરૂ થાય તેમાં સર્વપ્રથમ ભંતર અને ભુવનપતિ દેવોના સ્થાનો છે. – પછી ક્રમશઃ એક એક ની નીચે આવેલી સાત નરકો છે. અને એ રીતે સમગ્ર Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭ લોકનું ચિત્ર પૂર્ણ થાય છે. જ બીજીવ્યાખ્યા – યદુવ્ય કે પંચાસ્તિકાય આધારે લોકસ્વરૂપઃ ઉપરોકત વ્યાખ્યા જે ચૌદ રાજના સ્વરૂપ કે ત્રણ લોકને આધારે આપી તે ક્ષેત્રલોક આશ્રિત વ્યાખ્યા હતી. હવે દ્રવ્ય લોકને આધારે લોકની વ્યાખ્યા જણાવે છે–દવ્યલોક પ્રકાશ – સર્ગઃ ૨ નીવાળીવસ્વરૂપમાં નિત્યનિત્યસ્વતિ ૨ व्याणि षट् प्रतीतानि द्रव्यलोकः स उच्चयते। જીવ અને અજીવ સ્વરૂપ વાળાં, નિત્ય અને અનિત્યના ગુણવાળા છ દ્રવ્યો જેમાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. તેને વ્યલોક કહે છે. આ દ્રવ્ય લોકને લોક તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ઉત્તરાધ્યસૂત્રના ૨૮માં અધ્યયનમાં પણ કહયું છે કેधम्मो अहम्मो आगासं. कालो पुग्गल जंतवो एस लोगो त्ति पण्णतो जिणेहिं वरदंसिही ઘર્મ, અધર્મ, આકાસ, કાળ, પુદ્ગલ અને જીવ [ના સમૂહને શ્રેષ્ઠ દર્શનવાળા સિર્વજ્ઞ-સર્વદશી] જિને Öરોએ લોક કહ્યો છે. (૧) ધર્મ સ્વભાવથી ગતિ કરી રહેલા પુદ્ગલ અને આત્માને ગતિમાં સહાય કરનારુંઅદ્રશ્ય દ્રવ્ય. જેમ માછલીમાંતરવાની શકિત છે છતાં પાણી વિનાતેતરી શકતી નથી. તેમપુદ્ગલ અને આત્માગતિ કરવા સમર્થ છે, છતાં ધર્મરૂપીદવ્ય સિવાયતે ગતિ કરી શકતા નથી. (૨) અધર્મ સ્વભાવથી સ્થિર રહેલા પુદ્ગલ અને આત્માને સાય કરનારું અદૃશ્ય, સ્થિર થવાની શકિત વાળા મનુષ્યને સ્થિર થવામાં જે રીતે આસન કે શયાદિ સહાયભૂત થાય છે. તે રીતે આ અધર્મ-દ્રવ્ય, પુદ્ગલ તથા જીવને સ્થિર થવામાં સહાયક છે. (૩) આકાશ આકાશ એટલે અવકાશ અથવા પોલાણ. તેનો ગુણ અવગાહના અર્થાત્ જગ્યા આપવાનો છે. જે રીતે દૂધ સાકરને પોતાની અંદર સમાવી લે છે તે રીતે આ દ્રવ્ય, અન્ય દ્રવ્યોને પોતામાં સમાવી લે છે. આ દ્રવ્ય સ્વરૂપથી એક અને સળંગ છે. પણ વ્યવહારથી તેના બે ભેદો કહયા છે. (૧) લોકાકાશ (૨) અલોકાકાશ $ લોકાકાશ જેટલાં ભાગમાં ધર્મ અને અધર્મની સ્થિતિ છે અને તેને લીધે જયાં સુધી પુદ્ગલ અને આત્માની ગતિ છે. તેટલા ભાગ વાળું આકાશ લોકાકાશ કહેવાય છે. ૪ અલોકાકાશ જે ભાગમાં આકાશ સિવાય બીજું કોઈપણ દ્રવ્ય નથી તેને અલોકાકાશ કહે છે – આ આકાશ અનંત છે. (૪) કાળ એટલે સમય. આદ્રવ્ય થકી વસ્તુનીવર્તનાનો ખ્યાલ આવે છે. જેમકે આ વસ્તુ છે અથવા પહેલા હતી કે પછી પણ હશે. તેજ રીતે પહેલા–પછી, આગળ Page #53 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાછળ આવી દરેક વસ્તુનો ખ્યાલ પણ કાળ-દ્રવ્યથીજ આવે છે. (૫) પુદ્ગલઃ પૂરણ અને ગલન સ્વભાવવાળું, અણુ અને સંઘરૂપ વર્ણાદિગુણવાળું દ્રવ્ય. – પૂરણ એટલે ભેગા થવું અથવા એકબીજાની સાથે જોડાવું – ગલન એટલે છૂટા પડવું -વર્ણાદિ–ગુણ એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો જેમાં સમાવેશ થાય છેતે. (૬) જીવઃ આત્મા અથવા ચૈતન્ય શક્તિ. - શરીરથી ભિન્ન ચૈતન્ય ગુણવાળો આત્મા તે જીવ. – જીવન શકિત ધારવાના ગુણને લઈને તે જીવ કહેવાય છે. * પાંચ અસ્તિકાય રૂપ લોકઃ ઉપરોકત જે છ દ્રવ્યો જણાવ્યા, તેમાં કાળ નામનાદ્રવ્યને બાદ કરતા બાકીનાપાંચ-ધર્મ, અધર્મ,આકાશ, પુદ્ગલ, જીવને અસ્તિકાય પણ કહયા છે. ગત વ તે ગયા વ તિવાયા: અસ્તિ શબ્દ પ્રવાહની નિયતાને જણાવવા અહીં પ્રયોજાયેલ છે. જય શબ્દ પ્રદેશ અવયવના બહુત્વને જણાવે છે. ' આ પાંચ અસ્તિકાયના સમુહને લોક કહયો છે. જેની વ્યાખ્યા ઉપરોકત થવ્ય માં અપાઈ ગઈ છે. છતાં ભાષ્યકાર એક મહત્વનો મુદ્દો જણાવે છે કે-લોકની મયાર્દી ઘર્મ-અધર્મ એ બે અસ્તિકાય ના નિમિત્તે ગોઠવાયેલી છે. કેમકે ગમન કરવામાં કારણભૂત ધર્માસ્તિકાય છે અને સ્થિતિમાં સહકારી અધર્માસ્તિકાય છે. હવે જો આ બે કારણ જ ન હોય તો દ્રવ્યની ગતિ અને સ્થિતિ ની મર્યાદા જ કઈ રીતે રહી શકે? પહેલાં તો પુદ્ગલ અને જીવની ગતિ કે સ્થિતિ થઈ શકે નહીં બીજી વાત એ કે અમુક હદ સુધી બંને દ્રવ્યોનું ગમન કે અવસ્થાન શક્ય છે તેથી આગળ નહીં, તેવું પણ નકકી કરવું મુશ્કેલ છે.. - હવે જયારે લોકની મર્યાદા તો અનાદિ કાળથી સિદ્ધ જ છે તો તેનું કારણ પણ પ્રસિદ્ધ હોવું જોઈએ. તેથી જ અહીં તે મર્યાદાના કારણરૂપ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય ને જણાવે છે. જેટલી હદ સુધી આ બંનેનું અસ્તિત્વ છે તેટલી હદ સુધી જજીવ અને પુદ્ગલ અસ્તિકાય નું ગમન અને અવસ્થાન થઈ શકે છે અને તેટલી જ લોક ની મર્યાદા છે. – ઉપસંહાર–પુરુષ સંસ્થાનાનુસાર ત્રણ ભેદે લોક કે પદવ્યાત્મક લોક બંને રીતે જે વ્યાખ્યા કરાઇ તે સમગ્ર ચર્ચાનો ઉપસંહાર કરતા સિદ્ધસેનીયટીકામાં પ્રશમરતિપ્રકરણ ની ગાથા ૨૧૦,૨૧૧ નો હવાલો આપી ને ઉપસંહાર કર્યો છે કે – जीवाजीवौ व्यमिति षड्विध भवति लोकपुरुषोऽयम् । वैशाख स्थानस्थः पुरुष इव कटिस्थकर युग्मः तत्रधोमुख मल्लक संस्थानं वर्णयन्त्यधोलोकम् Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭ स्थालमिव तिर्यग्लोक मूर्ध्वमथ मल्लक समुद्गम् જ પ્રસ્તુત સૂત્ર સંબંધિ અભિનવટીઃ લોકના સ્વરૂપને યત્કિંચિત જણાવ્યા પછી તીર્થાલોકસંબંધિસૂત્ર સમૂહોમાં આ પ્રથમસૂત્ર છે. ઝાલર કે થાળી સમાન આકારવાળો એવો આતી છલોક ઉંચાઈમાં ૧૮૦૦યોજન પ્રમાણ અને લંબાઈ-પહોળાઈમાં ૧–રજજુપ્રમાણનો છે. જેની બરાબર મધ્યમાં ૧ લાખ યોજન ચોમેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વતની ફરતા વલય આકૃતિ વાળા દ્વિપ અને સમુદોની ક્રમશઃ શ્રેણી આવેલી છે. તેને આ સૂત્ર થકી સૂત્રકાર જણાવે છે . તીલોકમાં જંબુદ્વીપ (પછી) લવણસમુદ્રએ રીતે ક્રમશઃ આગળ વધતા અસંખ્ય દ્વીપ – સમુદ્રો ની શ્રેણી રહેલી છે. અને આ બધા દીપ- સમુદ્ર, શુભ નામવાળા છે. * લૂદીપ:- જંબૂઢીપ નામનો એક દ્વીપ છે.– અનાદિ કાળથી જંબૂદ્વીપ શબ્દસંજ્ઞા-સંજ્ઞી સંબંધથી જોડાયેલો છે. અતિવિશાળ એવાબૂવૃક્ષના કાયમી અસ્તિત્વ અને આધાર ને લીધે પણ આ દ્વીપની જંબુદ્વીપ એવી સંજ્ઞા નિયત થયેલી છે. * તવUT:- “લવણ નામક એક સમુદ્ર છે.– અનાદિકાળ થી આ સમુદનું અસ્તિત્વ છે. તે જંબૂદ્વીપને ફરતો વીંટળાઇને વલયાકારે રહેલો છે. – તે ખારા પાણી વાળો હોવાથી તેને લવણ કહયો છે. -સૂત્રમાં નવM:શબ્દ છે. ભાષ્યકારે નવો: કહ્યું છે. પરંતુલેત્રલોકપ્રકાશ, લઘુક્ષેત્ર સમાસ, બૃહત્ ક્ષેત્ર માસમાં લવણ-સમુદ જ કહ્યું છે. તેથી વU:અને તતળો બે શબ્દો દેખાય છે તેનો ખુલાસોસિદ્ધસેનીયટીકામાંછેકેસંજ્ઞાયામ તપસ્ય એ પરિભાષા મુજબ ૩૮ નો અભાવ થતાં નવો ને બદલે સવણ શબ્દ રહેછે. માહિત્ય: વગેરે જંબદ્વીપ કે લવણ સમુદ એક એક દ્વીપ-સમુદ્ર ની જ અહીં ઓળખ આપવાની નથી. પણ જંબૂદીપ વગેરે અસંખ્યાત દ્વીપો અને લવણ વગેરે અસંખ્યાત સમુદોનું અહીં ગ્રહણ કરવાનું છે. તેને માટેજમાય: શબ્દ પ્રયોજાયેલ છે. બીજું કાય: શબ્દ અહીં કૂદીપ: અને નવા બંને શબ્દો સાથે જોડવાનો છે. તેથી સંવૃદ્ધોપાય: અને નવUાય: એવી રીતે બંને પદો તૈયાર થશે. * ગુમનામીન: ગુમાનિ અવે નામનિ થિમ સુપ્રત વસ્તુનામ:.... -લોકમાં જેટલા શુભનામો છે, તે બધાં જ આ દ્વીપ-સમુદ્રોમાં જોવા મળે છે. -આમાં જે નામછે તે શુભ જ છે.-અશુભનામ કોઈનું પણ છે જ નહીં. અથવા તો જગતમાં જે જે ઉત્તમ પદાર્થો છે, તે પદાર્થોનાં જે નામ છે તે-તે નામવાળાં દીપ-સમુદ્રો જોવા મળે છે. -જગતમાં જેટલા સુંદર શુભનામો,અલંકાર, વસ્ત્ર, ગંધ,કમળ, તિલક,નિધિ, રત્ન, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવાસ, દૂધ,નદી,વિજય,ચિત્ર,વિમાન,ઇન્દ્ર,પર્યકુંડ, નક્ષત્ર વગેરે જેટલા પ્રશસ્તનામો છે તે દરેક નામ વાળાં દ્વીપ સમુદ્ર જોવામળે છે. * તી-સમુદ્રઃ આ દ્વીપ સમુદ્રોની રચના કઈ રીતે થઈ છે?વિમાનોની જેમ છૂટી છવાઈ?નરકોની જેમ એકમેકની નીચે? કે બીજી કોઈ રીતે? -આ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે -દ્વીપ સમુદ્રની રચના પ્રકીર્ણક પણ નથી અને નીચે–નીચે પણ નથી દીપ પછી સમુદ્ર,પાછો દ્વીપ પછી સમુદ્ર એમ ક્રમશઃ દ્વીપ-સમુદ્ર -દ્વીપ સમુદ્ર એ રીતે અસંખ્યાત દ્વીપ -સમુદ્રો છે. દ્વિીપ-સમુદ્રોની આ રચના થકી જ,મધ્યલોકની આકૃતિ ઝાલર સમાન કે થાળી જેવા આકારે છે તે વાત સાબિત થાય છે. સૂત્રકારે અહીં એકદીપ અને એકસમુદ્રનું દ્રષ્ટાંત આપ્યુ છે. પછી વિ શબ્દમુકયો છે. તેનો અર્થ એ છે કે દ્વીપ અને સમુદ્રનો સંબંધ અનન્તર છે. એટલે કે પહેલા જેબૂદ્વીપ આદિ અસંખ્યાત દ્વીપો આવી જાય પછી લવણાદિ સમુદ્રો આવે તેમ નહીં પણ પૂર્વેઢીપપશ્ચાત સમુદ્ર,પુનઃદ્વીપ,પુનઃસમુદ્ર એવો અનંતર સંબંધ છે. -સૂત્રમાં પૂર્વે ગઝૂંદીપનવદ્િય: એવું બહુવચન પદમુકેલ છે. પછી દીપ-સમુદ્દા: એવું બહુવચન પદ મુકેલ છે તેથી યથા સંખ્યમ્ સ્કૂદીપ સાથે દીપ અને નૈવ સાથે સમુદ્ર શબ્દ જોડવો. (૧)સૌથી પ્રથમ જંબૂદ્વીપનામનોદ્વીપ છે. તેના પછી તુરંત આદ્વીપને ચારે તરફથી એટલે કે ફરતો વીંટાઈને રહેલો લવણ સમુદ્ર છે. -એ જ રીતે ક્રમશઃ રહેલા દ્વીપ-સમુદના નામો – (૨) ઘાતકી ખંડ દ્વીપ – પછી કાલોદ સમુદ્ર (૩) પુષ્કરવર દ્વીપ પછી પુષ્કરવર સમુદ્ર (૪) વરુણવર દ્વીપ –પછી વરણવર કે વરુણોદસમુદ્ર (૫) લીરવર દ્વીપ –પછી ક્ષીરવર કે ક્ષીરોદ સમુદ્ર (૬) વૃતવર દ્વીપ -પછી વૃતવર કેવૃતોદ સમુદ્ર (૭) ઇક્ષુવર દ્વીપ -પછી ઇક્ષુવર કે ઇસુવરોદ સમુદ્ર (૮) નંદી ધ્વર દ્વીપ પછી નંદીગ્ધર કે નંદીશ્વરોદ સમુદ્ર નોંધ-વિદ્યાચારણ મુનિ આ નંદીશ્વર દ્વીપ સુધી જઈ શકે છે. -અહીંથી દીપ-સમુદ્રનું જેતે નામ,નામ સાથે જોડેલ “વર''શબ્દ અને નામ સાથે જોડાયેલ – “વરાભાસ''શબ્દ એ રીતે એક જ નામ ત્રણ ત્રણ વખત આવે છે. -ભાષ્યકારના વર્ણન મુજબ નંદીશ્વરદ્વીપ સુધીનું વર્ણન છે.પછી અપવાદ રૂપેઅરૂણવર-નામ જોડીને દ્વીપસમુદ્રના નામો નોંધેલ નથી. જયારે બૃહત્ તથા લઘુક્ષેત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭ સમાસ બંને ગ્રંથોમાં ૩૨ સુધીના દ્વીપ-સમુદ્રના નામ આવેલા છે. જેમકે....... (૯) અરૂણદ્વીપ-પછી અરૂણસમુદ્ર. (૧૦) અરૂણવદ્વીપ પછી અરૂણવરસમુદ્ર. (૧૧) અરૂણવરાભાસ દ્વીપ પછી અરૂણવરાભાસ સમુદ્. (૧૨) અરૂણોપપાત દ્વીપ – પછી અરૂણોપપાત સમુદ્ર (૧૩) અરૂણોપપાતવરદ્વીપ -પછી અરૂણોપપાતવર સમુદ્ર (૧૪) અરૂણોપપાતવરાભાસ દ્વીપ -પછી અરૂણોપપાતવરાભાસ સમુદ્ર (૧૫) કુંડલ દ્વીપ- પછી કુંડલ સમુદ્ (૧૬) કુંડલવર દ્વીપ -પછી કુંડલવર સમુદ્ર (૧૭) કુંડલવરાભાસ દ્વીપ -પછી કુંડલવરાભાસ સમુદ્ (૧૮) શંખ દ્વીપ -પછી શંખ સમુદ્ર (૧૯) શંખવર દ્વીપ -પછી શંખવર સમુદ્ર (૨૦) શંખવરાભાસ દ્વીપ –પછી શંખવરાભાસ સમુદ્ર (૨૧) રૂચક દ્વીપ -પછી રૂચક સમુદ્ર નોંધઃ-જંઘાચારણ મુનિ આ રુચક દ્વીપ સુધી જઇ શકે છે. —પ્રાપ્ત માહિતી અનુસાર આ છેલ્લો દ્વીપ છે જયાં ચાર શાશ્વતા ચૈત્યોનો ઉલ્લેખ મળે છે.પછીના દ્વીપ-સમુદ્રમાં કોઇ દ્વીપમાં શાશ્વતા ચૈત્યનો ઉલ્લેખ જેવા મળેલ નથી. શાવત ચૈત્ય સ્તવ:– કર્તા દેવેન્દ્રસૂરિજી ગાથા-૩-પૂર્વાર્ધ बावन्न नंदीसरम्मि चउचउर कुंडले रुयगे । ૫૫ આ રીતે ક્રમશઃ દ્વીપ-સમુદ્રની શ્રેણીમાં બત્રીસમો કૌંચવરાભાદ્વીપ અને કૌચવરાભાસ સમુદ્ર સુધીનો ઉલ્લેખ બૃહત્ ક્ષેત્રસમાસમાં છે. આવા અસંખ્ય દ્વીપ-સમુદ્ર માં છેલ્લે સૂર્યવર-સૂર્યવરાભાસ નામક ત્રિપત્યાવાર દ્વીપ-સમુદ્ર શ્રેણી પુરી થયા બાદછેલ્લા પાંચ દ્વીપ-સમુદ્ર આ રીતે કહ્યા છે દેવદ્વીપ-દેવસમુદ્ર, નાગદ્વીપ નાગસમુદ્ર, યક્ષદ્વીપ-યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ- ભૂતસમુદ્ર અને સૌથી છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર આવેલો છે.આટલું ક્ષેત્ર એક રજજુ પ્રમાણ છે ત્યાર પછી કોઇ દ્વીપ કે કોઇ સમુદ્ર નથી.ત્યાં તીર્હાલોક પૂરો થઇ જાય છે. ઉપરોકત જે દ્વીપ-સમુદ્રના ક્રમનો ઉલ્લેખ કર્યો તેમાં એક જ નામ ધરાવતા પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે.જેમકે-જંબૂટ્ટીપ છે. અસંખ્ય દ્વીપો પછી પાછો બીજો જંબુદ્રીપ આવે, વળી અસંખ્ય દ્વીપ પછી પાછો ત્રીજો જંબુદ્રીપ આવે એ રીતે. જૈ દ્વીપાદિ નામોમાં રહેલી વિશેષતાઃ-દ્વીપોના એ નામો ગુણવાચક છે. કેવળ સંજ્ઞા ધરાવતા નામો જ નથી.-જેમકે: Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -જંબુદ્વીપમાં એના અધિપતિ અનાદૃત દેવને નિવાસ કરવા યોગ્ય શાશ્વત જંબૂવૃક્ષ છે. -ઘાતકી ખંડમાં તેના અધિપતિ દેવનું ઘાતકી નામનું શાશ્વત એવું મહાવૃક્ષ છે. -પુષ્કરવર દ્વીપમાં પુર અર્થાત કમળો છે. -વાણીવરદ્વીપમાં વાવડીઓમાં (વર- ઉત્તમ વાદળી-મદિરા)સરખું પાણી છે. -ક્ષીરવદ્વીપમાં ક્ષીર એટલે દુધ સમાન પાણી છે. –વૃતવરદ્વીપમાં ઉત્તમ ઘી ના સ્વાદયુકત પાણીની વાવડી છે. એ રીતે જુદા-જુદા દ્વીપના નામો સાર્થક જણાવેલા છે. જ કયા સમુદ્રનું પાણી કેવું છે? -લવણ સમુદનું ખારું -ક્ષીરવર સમુદનું સ્વાદિષ્ટ દુધ જેવું. -કાલોદધિ, પુષ્પરાવર્ત અને સ્વયંભૂરમણસમુદ-ત્રણેનું મેઘ સમાન. -બાકી બધા સમુદોનું પાણી શેરડીના રસ જેવું સ્વાદિષ્ટ છે. [8]સંદર્ભઃ આગમ સંદર્ભ–ગવેજ્ઞા વંતૂતીવા નામપેગ્નેહિં પૂouતા,તિયાળ અંતે लवणसमुद्रा पण्णता? गोयमा । असंखेज्जा लवणसमुद्रा नामधेज्जेहिं पण्णता, एवं धायतिसंडवि,एवं जाव असंखेज्जा सूर दीवा नामधेज्जेहिं. य जाव तिया लोगे सुभा णामा सुमावण्णा जाव सुभाकासा एवतियादीप समुदा नामधेजेहिं पण्णता । * जीवा. प्र.३-उ.२.सू.१८३ज्योतिष अंतर्गत द्वीप समुदाधिकार # તત્વાર્થસંદર્ભ– રૂ.૨૭અભિનવટીકામાંઅઢીઉધ્ધારસાગરોપમનું સ્વરૂપ જોવું[અઢી ઉધ્ધાર સાગરોપમકાળના જેટલા સમય તેટલી સંખ્યાના દ્વીપ સમુદ્દો થાય ૪ અન્યગ્રંથ સંદર્ભઃ(૧) નામો- (૧) લઘુક્ષેત્ર સમાસ ગાથા -૬,૭ (૨) બૃહક્ષેત્ર સમાસ ગાથા -૨ (૩) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ -૧૪ શ્લોક પથી૧૭ (૪) બૃહત સંગ્રહણી ગાથા -૮૨-૮૩ (૨) ગુમનામાનિ (૧) લઘુક્ષેત્ર સમાસ ગાથા -૮ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગઃ૧૪ શ્લોક -૧૮થી૨ [9]પદ્યઃ(૧) જંબૂદ્વીપ તે સરસ નામે. પ્રથમ દ્વીપ જ સર્વમાં લવણનામે પ્રથમ ઉદધિ, પ્રસિધ્ધ છે વળી સૂત્રમાં આદિ શબ્દ શાસ્ત્ર સાખે દ્વીપને વળી સાગરા અસંખ્ય છે અવિશુભ નામે વદે બહુશ્રુત ગણધરા. Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૮ પ૭ (૨) મધ્યલોકમાં જેબૂઆદી શુભનામી દ્વીપ જલધિ આ લવણાદિ વલયાકૃતિ બમણાં પૂર્વપૂર્વને વીંટી વળ્યા. U [10] નિષ્કર્ષ-સૂત્ર અને સૂત્રનો નિષ્કર્ષએકસાથેસૂત્ર ૮માં આપેલ છે. 0 0 0 0 (અધ્યાય ૩ - સૂરઃ ૮) 0 [1] સૂત્ર હેતુપૂર્વસૂત્રમાં જેતપ-સમુદ્રનો ઉલ્લેખ કર્યો તેની પહોળાઈ તથા આકૃતિને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. [2] સૂત્ર મૂળ –દ્ધિવિના: પૂર્વ પૂર્વ પરિક્ષેપિળો વત્તયાત : 0 [3] સૂત્રપૃથક – દ્રિ:-દિ: વિશ્વમ્પા:પૂર્વ પૂર્વ પરિક્ષેપિU: વય- છતી: U [4]સૂત્રસાર – તિ બધા દ્વીપ અને સમુદ્ર પૂર્વ પૂર્વના દ્વિપસમુદ્દો ને વીંટાઈને રહેલા બમણા બમણા વિસ્તારવાળા અને બંગડીના આકારે છે. I [5] શબ્દશાનઃ દ્રિ: દ્ધિ: બમણા બમણા વિન્મ: વ્યાસ; વિસ્તાર પૂર્વ પૂર્વ પહેલા-પહેલાના/પૂર્વ પૂર્વના પરિક્ષેપિs: વિંટળાઇને રહેલા વલય: વલય, બંગડી બ્રિતિ: આકાર [6] અનુવૃતિ ઝનૂદીપ વાયથી દ્વીપ સમુસૂત્ર ૩થી ૭ની અનુવૃતિ લેવી. U [7] અભિનવટીકા પૂર્વસૂત્રમાં જે જંબૂદીપઆદી દ્વીપોતથાલવણઆદિ જે સમુદ્રોના નામ દર્શાવાયા છે. તે બધાંજ દ્વીપ અને સમુદ્રોનાવિષ્કમ-પહોળાઈ પહેલા દ્વિીપથીમાંડીને છેલ્લા સમુદ્ર સુધી એટલે કે અંબૂદ્વીપથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ક્રમશઃ એક એકથી બમણી બમણી સમજવી. આ બધાં દ્વીપ સમુદ્ર પોતપોતાથી પૂર્વ પૂર્વના દ્વીપ કે સમુદ્રને ઘેરીને-વીટળાઇને રહેલાછેજમકેલવણ સમુદ્ર, જંબૂદ્વીપને ફરતો વીંટાયેલો છે. ધાતકીખંડલવણસમુદ્રને વીંટાયેલો છે. કાલોદધિ સમુદા ધાનકીખંડને વીંટીને રહેલો છે...તે રીતે... આ લવણ સમુદાદિ સર્વે દ્વીપ સમુદ્રનો આકાર બંગડી જેવો ગોળ છે. સંક્ષેપમાં કહીએતો આ સૂત્રમાં ત્રણ બાબત તો સમાયેલી છે. [૧] આ પ્રત્યેક દ્વીપ-સમુદ્ર ક્રમશઃ એક પછી એક બમણા બમણા પહોડા છે. [૨] એક દીપ-પછી એક સમુદ્ર પાછો દીપ પછી સમુદ્ર એ રીતે દરેક દ્વીપ કે સમુદ્ર તેની પહેલા પહેલાં ના સમુદ્ર કે દ્વીપ ને વીંટળાઈ ને રહેલ છે. [3] લવણથી માંડીને આ બધાં સમુદ્રકેદીપો વલય એટલેકે ચૂડીના આકારે રહેલા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. અર્થાત વચ્ચે પોલાં છે. કેમકે વચ્ચે તો અન્ય કોઈ તપ કે સમુદ્ર હોવાના. જ દિ: દિ: – બમણાં – બમણાં -વ્યાસ અર્થાત પહોડાઈને આશ્રીને આ વિશેષણ લગાડવામાં આવેલ છે. કેમકે તે પહોડાઈનું બમણા પણું જણાવે છે. - द्विगुण .विष्कम्भा भवन्ति । द्वि गुण द्वि गुण -વિષ્કભનાદ્વિગુણત્વ વ્યાપ્તિને જણાવવામાટેજ અહીંવીસા અર્થમાં દ્વિ શબ્દનો પ્રયોગ થયો છે, માટે દ્વિઃ દ્વિ એમ બે વખત કહેવાયું છે. જેના વડેઢીપ-સમુદ્રોનો વિસ્તાર બમણો-બમણો છે તેમ નિર્ધારીત થયું છે. -બૃહત્ ક્ષેત્રસમાસ ગાથા-૩માં તો ગુણાપુ પવાર અર્થાત વિસ્તારમાં બમણા બમણા છે. તેવી સ્પષ્ટ ગાથા જ છે. * વિસ્મ: વિષ્કલ્પ–વ્યાસ-વિસ્તાર કે પહોડાઈ.-જેમકે હવે પછીના સૂત્ર: ૯ માં અંબૂદીપનો વિષ્કસ્મ એટલે કે પહોડાઈ ૧ લાખ યોજન કહેલી છે. - વિષ્પો–વ્યાસ–વિસ્તાર એમ સિદ્ધસેનીય ટીકામાં પણ વ્યાખ્યા કરીજ છે. – હારિભદ્દીય ટીકામાં વિમ: પૃથુનતા એમ કહ્યું છે. - દિ:દ્ધિવિષ્ણા : બમણાં-બમણાં વિસ્તાર વાળા.જેમકે હવે પછીના સૂત્રમાં જબૂદ્વીપનો વિસ્તાર ૧ લાખ યોજન કહયો તો લવણ સમુદ્ર તેનાથી બમણા વિસ્તાર વાળો થાય, ધાતકી ખંડ-લવણ સમુદ્રથી બમણા વિસ્તાર વાળો થાય, કાલોદ સમુદ્ર ધાતકીખંડ કરતા બમણા વિસ્તારવાળો થાય એ રીતે અસંખ્યદ્વીપ સમુદ્રથી સમજી લેવું. આજ વાતને બૃહત ક્ષેત્ર માસમાં શાસ્ત્રીય આંકડા આપીને સમજાવી છે – – સર્વ પ્રથમ જંબૂદ્વીપ માટે કહી દીધું કે તે પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ ૧ લાખ યોજન વિસ્તાર વાળો છે. – હવે ક્રમશઃ જંબુદ્વીપ ને વિંટળાઈને રહેલા દ્વીપ-સમુદ ના માપ જણાવે છે. ૧ – લવણ સમુદ્ર ૨-૨ લાખ યોજન વિસ્તાર વાળો ૨ – ધાતકી ખંડ ૪-૪ લાખ યોજન વિસ્તાર વાળો --કાલોદધિ સમુદ્ર ૮-૮ લાખ યોજન વિસ્તાર વાળો ૩– પુષ્કરવરદ્વીપ ૧-૧૬ લાખ યોજન વિસ્તાર વાળો – પુષ્કરવાર સમુદ્ર ૩૨-૩૨ લાખ યોજન વિસ્તાર વાળો ૪– વારુણીવર દ્વીપ ૬૪-૬૪ લાખ યોજન વિસ્તાર વાળો – વારુણીવર સમુદ્ર ૧૨૮-૧૨૮ લાખ યોજન વિસ્તાર વાળો ૫ – ક્ષીરવર દ્વીપ ૨૫-૨૫૬ લાખ યોજન વિસ્તાર વાળો Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૮ ૫૯ - ક્ષીરવર સમુદ્ર ૫૧૨-૫૧૨ લાખ યોજન વિસ્તાર વાળો - ધૃતવર દ્વીપ ૧૦૨૪-૧૦૨૪ લાખ યોજન વિસ્તાર વાળો – ધૃતવર સમુદ્ર ૨૦૪૮-૨૦૪૮ લાખ યોજન વિસ્તાર વાળો ૭ – ઇક્ષુવર દ્વીપ ૪૦૯-૪૦૯૬ લાખ યોજન વિસ્તાર વાળો – ઇસુવર સમુદ્ર ૮૧૯૨-૮૧૯૨ લાખ યોજન વિસ્તાર વાળો ૮ – નંદીશ્વર દ્વીપ ૧૬૩૮૪-૧૬૩૮૪ લાખ યોજન વિસ્તાર વાળો – નંદીશ્વર સમુદ્ર ૩૨૭૬૮-૩૨૭ઠ્ઠ૮ લાખ યોજન વિસ્તાર વાળો ૯ – અરુણદ્વીપ પપ૩-૫૫૩૬ લાખ યોજન વિસ્તાર વાળો – અરુણ સમુદ્ર ૧૩૧૦૭૨-૧૩૧૦૭૨ લાખ યોજન વિસ્તાર વાળો એ રીતે ક્રમશઃ બમણા બમણા કરતાં ૧૫મો કુંડલ દ્વિીપ આવે જયાં ચાર શાશ્વત જિનાલય આવેલા છે. તેનું માપ ૧,૦૭,૩૭,૪૧,૮૨૪, ૧૦૭,૩૭,૪૧,૮૨૪ લાખ યોજન વિસ્તાર વાળો ત્યાંથી બમણા-બમણા વિસ્તાર વાળા દ્વીપ-સમુદ્ર કરતા ૨૧મો રૂચક દ્વીપઆવે જયાં ચાર શાશ્વતા જિનાલય અને દીકુકમારીના આવાસો રહેલા છે તેનો વિષ્કન્મનું માપ ૧૦૯૯,૫૧,૧૬, ૨૭, ૨૭,પ૧,૧૬, ૨૭, ૨૭૬ લાખ યોજન વિસ્તાર એમ આગળ વધતા વધતા અસંખ્ય દ્વીપ-સમુદ્ર આવે છે. જેનું માપ પણ અસંખ્યતામાં આવે તે અસંખ્યાતાનું સ્વરૂપ આ પ્રબોધ ટીકામાં જ આગળ જણાવેલ છે. કે પૂર્વ પૂર્વ- પોતપોતાનાથી પહેલા પહેલાના અર્થાત્ લવણ સમુદ્રની પૂર્વે જંબૂદ્વીપ છે, ધાતકી ખંડની પૂર્વે લવણ સમુદ્ર છે, કાલોદ સમુદ્રની પૂર્વે ધાતકી ખંડ છે, એ રીતે ક્રમશઃસ્વયંભૂરમણ સમુદસુધી “પૂર્વ-પૂર્વ” એટલે ક્રમમાં જે તે દ્વીપ સમુદ્રની પહેલા પહેલા આવેલા સમુદ્ર કે દ્વીપ સમજી લેવા. -પૂર્વ પૂર્વ કોર-રણ અહીં જે પૂર્વ-પૂર્વ શબ્દ વપરાયો છે તેત્તર શબ્દની અપેક્ષાએ. ઉત્તર એટલે પછીનું એટલે કે પછીના દ્વિીપ-સમુદી ની અપેક્ષાએ તેની પૂર્વના એટલેકે પહેલા ના સમુદ્ર દ્વીપ) અને તેના પ્રહણ માટે સૂત્રકારે આ વીસાર્થક પૂર્વ શબ્દ પ્રયોજેલ છે. માટે જે ટીકાકાર મહર્ષિએ ડરે પૂર્વ એવો સંબંધ સ્પષ્ટ કરેલ છે. * પરિપિન: પક્ષપ્ત:–ષ્ટત: વીંટાયેલા – ચારે તરફથી ઘેરી રાખેલ - અહીં પરિક્ષેપણ પદમુકવા થકી તેની રચનાને સ્પષ્ટ કરી છે. આ દ્વીપ-સમુદ્ર ઉપર-નીચે કે આડા-અવળાં ગમે તેમ ગોઠવાયેલા નથી પણ તીછલોકમાં તીર્થો જ ગોઠવાયેલા છે. કેમકે તે દ્વીપ-સમુદ એકમેકને વીંટળાઈને કે ઘેરીને રહેલા છે. સિદ્ધસેનીયટીકામાં પણ એટલા માટેજ વાકય મુકયું કે ઉત્તર નિ વિનિવેશ Page #61 -------------------------------------------------------------------------- ________________ o व्यावृति अर्थ वचनम् तिर्यग् एव व्यवस्थिता इत्यर्थः * પૂર્વ પૂર્વ પરિક્ષેપિ: પૂર્વ-પૂર્વ ને વીંટાઇને રહેલા. – પૂર્વે જણાવ્યા મુજબ પ્રત્યેક દ્વીપ-સમુદ્ર પછી નો સમુદ્ર પૂર્વના દ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો છે. અને પ્રત્યેક સમુદ્ર પછીનો દ્વીપ પૂર્વના સમુદ્રને ઘેરીને રહેલો છે. એટલેકે તેની રચના ગામ કે નગર જેવી નથી તેવું સ્પષ્ટ થાય છે. ✡ જંબુદ્રીપ – લવણ સમુદ્ર થકી ચારે તરફથી ઘેરાયેલો છે. · લવણ સમુદ્ર ધાતકી ખંડ વડે ચારે તરફથી ઘેરાયેલોછે. -- – ધાતકી ખંડ કાલોદ સમુદ્ર વડે ચારે તરફથી ઘેરાયેલોછે. – કાલોદ સમુદ્ર અર્ધપુષ્કરવરદ્વીપ વડે ચાર તરફથી ઘેરાયેલોછે. – અર્ધપુષ્કરવર દ્વીપ માનુષોત્તર પર્વત વડે ચારે તરફથી ઘેરાયેલો છે. – માનુષોતર પર્વત બાકીના અર્ધપુષ્કરવર દ્વપથી ઘેરાયેલો છે. - પુષ્કરવદ્વીપ પુષ્કરવર સમુદ્રથી ચારે તરફથી ઘેરાયેલો છે. – એ રીતે છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સમજી લેવું. • આ પ્રમાણેની રચનાનો વિચાર કરતા દ્વીપ-સમુદ્રની રચના ઘંટીના પડ અને થાળાની સમાન છે તેવું સ્પષ્ટ સમજાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વાધૃતય: વલય એટલે ગોળ બંગડી કે કંકણ જેવી આકૃતિ એટલે આકાર. - લવણાદિ સમુદ્દો અને દ્વીપ બધાંનો આકાર, તેમજ પુષ્કરવર દ્વીપમાં આવેલ માનુષોતર પર્વતનો આકાર- કંકણ સમાન ગોળ છે. - – લવણાદિ કેમ કહયું? પ્રથમ જંબુદ્રીપ કંકણ સમાન ગોળ આકૃતિ વાળો નથી માટે લવણાદિ કહયું છે. સૂત્રઃ૯ના ભાષ્યમાં કહયું છે કે – નવળાટ્ય વાય ધૃતા નવ્રૂદ્રીપસ્તુ પ્રવૃત્ત ! જંબુદ્રીપનોઆકાર સ્થામિવ થાળી જેવો ગોળછે. બાકીનાસમુદ્રનો આકાર કંકણ સમાન ગોળ છે. – વલયાકૃતિ શબ્દ સંસ્થાનને જણાવે છે. તેમજ વાયાકૃતય: એવું સુત્રકારે કહયું તેથી ત્રિકોણ-ચોરસ આદિ સંસ્થાનોનો નિષેધ થઇ જાય છે વત્તયસ્ય હવ આકૃતિ: संस्थानं येषां लवण जलादिनां तें वलयाकृतय: चतुरस्रादि निवृति अर्थ चेदम् अवगंतव्यम् વિશેષઃ પ્રસ્તુત સૂત્રની અભિનવટીકા સાથે સંબંધિત એક મહત્વ ની બાબત અહીં વિચારવી આવશ્યક છે. – દ્વીપ સમુદ્રોના નામને જણાવતા પૂર્વ સૂત્ર : ૭ માં કે આ સૂત્રમાં એક શબ્દ વપરાયો છે કે . . આ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર રહેલા છે. - બંને સૂત્રોના અર્થ તથા અભિનવટીકા માં કયાંય આ અસંખ્યાત સંખ્યાની વ્યાખ્યા જણાવી નથી. આ પૂર્વે અધ્યાય-બીજામાં પણ અસંખ્યાત શબ્દનો ઉલ્લેખ જોવા Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૮ ૬૧ મળેલો. ત્યાં પણ તેની ટીકામાં શા શબ્દની વ્યાખ્યા જોવા મળી નથી. ત્યાં પણ તેની ટીકામાં આ શબ્દની વ્યાખ્યા જોવા મળી નથી તેથી ગ્રન્થાન્તર થી આ માહિતી અત્રે રજૂ કરેલ છે. -બૃહત ક્ષેત્ર સમાસ ગાથા ૨ નું વિવેચન તથા ચોથોર્મિગ્રંથ ગાથા ૭૧ થી ૮૪ સંખ્યાતુ- અસંખ્યાતુ-અનંતની વ્યાખ્યાઃ (૧) સંખ્યાતાના ત્રણ ભેદ જધન્ય - મધ્યમ - ઉત્કૃષ્ટ (ર) અસંખ્યાતાના નવ ભેદઃ (૧) પરિત અસંખ્યાત જધન્ય - મધ્યમ - ઉત્કૃષ્ટ (૨) યુક્ત અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ (૩) અનંતાના નવ ભેદઃ અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ (૧) પરિત અનંત જધન્ય – મધ્યમ-ઉત્કૃષ્ટ (૨) યુકત અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ (૩) અનંત અસંખ્યાત - જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ આ રીતે સંખ્યાના ૩+૯+૯ એમ કુલ ૨૧ ભેદ કહયા. ૪ એકની સંખ્યામાં ગણના થતી નથી. તેથી જધન્ય સંખ્યા બે છે. $ ઉત્કૃષ્ટ સંખ્યા સમજવા માટે શાસ્ત્રમાં ઉપમા થકી ચાર પ્યાલા અને સરસવના દ્રષ્ટાન્તથી રહસ્યમય વિગત કહી છે. જંબૂદ્વીપ જેટલા-લાંબા પહોળા ગોળાકારે, એક લાખ યોજન વિસ્તારવાળા અને એક હજાર યોજન ઊંડા – આઠ યોજન ઊંચી જગતી અને બે ગાઉની ઊંચી વેદિકા સહિતના ચાર પ્યાલા લેવા. તેમના નામો (૧) અનવસ્થિત (૨) શલાકા (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા, તેમાં અનવસ્થિત પ્યાલાના માપમાં ફેરફાર થશે પણ બાકીના ત્રણે પ્યાલાના માપ સરખા રહેશે. (૧)અનવસ્થિતપ્યાલો પહેલીવાર એકલાખયોજનનાવિસ્તાર વાળોગોળાકારે, એક હજાર યોજન ઊંડો,આઠયોજન ઊંચો, અડધા ગાઉની ક્લિારીવાળો લેવો. આપ્યાલો સરસવનાદાણાથી શિખાસહિત એવી રીતે ભરવાનો કે પછી તેના ઉપર એક પણ દાણો રહી ન શકે. હવે કલ્પના કરો કે કોઈ દેવ આપ્યાલો ઉપાડીને જાય અને જેબૂદ્વીપથી આરંભીને પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં એક એક દાણો નાખતા જાય. એમ કરતા જે દ્વીપ કે સમુદ્ર પાસે આ પ્યાલો ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલા વિસ્તાર વાળો એક હજાર યોજન ઊંડો વેદિકા સહતિનો પ્યાલો લે. તે બીજા પ્યાલાને શીખા સુધી સરસવના દાણાથી ભરી લે. પાછો પ્યાલો ઉપાડી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રમશઃ એકએક દ્વીપસમુદ્રમાં એક-એકદાણો નાખતાં જાય. જયાંતે બીજો પ્યાલો ખાલી થાય. ત્યાં જે દ્વીપ સમુદ્ર રહેલ હોય તેટલા વિસ્તાર વાળો ત્રીજો પ્યાલો લે. ત્રીજી વખતનો પ્યાલો શિખા સુધી ભરીએ ત્યારે સાક્ષી તરીખે એક દાણો શલાકા પ્યાલામાં નાખવો. ત્રીજો ભરેલો પ્યાલો પાછો ઉપાડી એક-એક દાણો આગળ આગળના દીપસમુદ્રમાં નાખતાં જવો. એ રીતે તે પ્યાલો જયાં ખાલી થાય, ત્યાં તે દ્વીપકેસમદ જેટલા વિસ્તાર વાળો પ્યાલો શિખા સહિત સરસવ દાણાથી ભરી, એક દાણો શલાકા નામના પ્યાલામાં નાખવો એટલે શલાકા નામના પ્યાલામાં બે દાણા થયા. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દરેક દ્વીપ-સમુદબમણાં-બમણાં વિસ્તાર વાળો છે. એટલે તે પ્રમાણે અનવસ્થિત પ્યાલો જયાં ખાલી થાય, ત્યાં તેટલાં જ મોટા વિસ્તારવાળો પ્યાલો લેવાનો છે. આથી દરેક વખતે અનવસ્થિત પ્યાલો ઘણા ઘણા મોટા વિસ્તાર વાળો બનતો જશે. જયારે ઊંડાઈ તો દરેક વખતે એક હજાર યોજન, જગતી આઠયોજન અને વેદિકા બે ગાઉની જાણવી. આ રીતે અનવસ્થિત પ્યાલો વારંવાર ભરતા જવો – જયાં ખાલી થાય ત્યાં એક-એક દાણો શલાકા નામના પ્યાલામાં નાખતો જવો. – અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્ર ના વિસ્તાર વાળો પ્યાલો લેતો જવો. – આમ કરતા એક તબકકે શલાકા નામનો પ્યાલો શિખા સહિત ભરાઈ જશે. શલાકા પ્યાલો-જયારે શલાકા પ્યાલો ભરાઈ જાય ત્યારે ત્યાં જે દ્વીપકે સમુદ્ર હોય તેટલા વિસ્તાર વાળો અનવસ્થિત પ્યાલો સરસવથી ભરીને ત્યાં મૂકી રાખવો. અને શલાકા નામના બીજા પ્યાલાને ઉપાડીને તેમાંનો એક એક દાણો આગળ આગળ ધપસમુદ્રમાં નાખતા શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો ત્રીત્ર નંબર ના પ્રતિશલાકા નામના પ્યાલામાં નાખવો. હવે પાછો અનવસ્થિત પ્યાલો ઉપાડીને શલાકા પ્યાલો જયાં ખાલી થયો હોય ત્યાંથી આગળ – આગળના દ્વીપ-સમુદ્રમાં એક એક દાણો નાખતા જવો. જયાં અનવસ્થિત પ્યાલો ખાલી થાય ત્યાં એક દાણો શલાકા પ્યાલામાં નાખવો. આ રીતે ફરી અનવસ્થિત પ્યાલો ભરતા જવો. ભરી ભરી ને ખાલી કરતા જવો જયાં જયાં ખાલી થાય ત્યાં ત્યાં સાક્ષી રૂપે એક એક દાણો શલાકા પ્યાલામાં નાખતો જવો જેવો શલાકા પ્યાલો ભરાય કે પૂર્વની માફક તે ઉપાડીને તેમાંથી એક એક દાણો આગળના દ્વીપ-સમુદ્રમાં નાખતા જવું Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૮ એ રીતે શલાકા પ્યાલો જયાં ખાલી થાય ત્યાં સાક્ષીરૂપે એક દાણો પ્રતિશલાકા નામના પ્યાલામાં નાખવો. પ્રતિશલાકા પ્યાલોઃ– આ પ્રમાણે પ્રતિ શલાકા પ્યાલો જયારે ભરાઇ જાય ત્યારે -- અનવસ્થિત અને શલાકા પ્યાલો ભરેલો સ્થાપી રાખવો -પ્રતિશલાકા પ્યાલો ઉપાડી એક એક દાણો આગળ આગળના દ્વીપ સમુદ્રમાં નાખતા જવો. - - જયારે પ્રતિશલાકા પ્યાલો ખાલી થાય ત્યારે એક દાણો સાક્ષી રૂપે ચોથા મહાશલાકા નામના પ્યાલામાં નાખવો. – પછી શલાકા પ્યાલો ઉપાડીને એક એક દાણો આગળ આગળ દ્વીપ સમુદ્રમાં નાખતાં જવો. —તે ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો ત્રીજા પ્રતિશલાકા પ્યાલામાં નાખવો. —તે પછી અનવસ્થિત પ્યાલો ઉપાડીને આગળ આગળના દ્વીપસમુદ્રમાં એક એક દાણો નાખતા જવો. —તે જયારે ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો શલાકા પ્યાલામાં નાખવો. આ રીતે પ્રક્રિયા કરતા કરતા (૧) અનવસ્થિત પ્યાલાથી શલાકા પ્યાલો ભરવો. (૨) શલાકા પ્યાલા વડે પ્રતિશલાકા પ્યાલો ભરવો. ૩ (૩) પ્રતિશલાકા પ્યાલા વડે મહાશલાકા પ્યાલો ભરવો. આમ કરતા જયારે ચારે પ્યાલા ભરાઇ જાય, આગળ એક પણ દાણો નાખવાનું રહે નહીં ત્યારે ચારે પ્યાલા ભરેલા રહયા તેમાં અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થયો હોય તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેટલા માપ નો અનવસ્થિત પ્યાલો ભરેલો રાખવો. – બાકીના ત્રણે પ્યાલા તો લાખ-લાખ યોજન વિસ્તાર વાળાં જ છે. હવે સરસવના દાણાથી ભરાયેલા ચારે પ્યાલાના દાણાનો કોઇ એક વિશાળ સ્થાને ઢગલો કરવો તદુપરાંત –પૂર્વેદ્વીપ સમુદ્રમાં જેટલાં દાણા નાખેલા છે તે બધાં દાણાને પણ આ ઢગલામાં ભેગા કરવા. – ભેગા થયેલા આ બંને દાણાના ઢગલામાંથી એક દાણો ઓછો કરવો. - – ત્યારે ત્યાં જેટલા દાણા બાકી રહે તે દાણાની સંખ્યા ને જૈનદર્શનમાં ઉત્કૃષ્ટ - સંખ્યાતુ કહેવાય છે. અને- ત્રણ સંખ્યાથી માંડીને – ઉપરોકત ઢગલામાંથી બે દાણા ઓછા કરીએ ત્યાં સુધીની સંખ્યાને મધ્યમ સંખ્યાતુ કહેવાય છે. – જધન્ય સંખ્યાતા માટે તો પૂર્વે જણાવી ગયા કે બે ની સંખ્યા તે જધન્ય સંખ્યાતુ Page #65 -------------------------------------------------------------------------- ________________ S૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ અસંખ્યાત– નવ પ્રકારઃ -૧-જધન્ય પરિત્ત અસંખ્યાતુઃ ઉત્કૃષ્ટ સંખ્યાતામાં એક ઉમેરવાથી જધન્ય પરિત્ત અસંખ્યાતુ કહેવાય. - - મધ્યમ પરિત્ત અસંખ્યાતુ: ઉત્કૃષ્ટ સંખ્યામાં બે ઉમેરીએ અને–ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતામાંથી એક બાદ કરીએ ત્યાં સુધીની બધી સંખ્યા તે મધ્યમ પરિત અસંખ્યાતુ. -૩- ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુઃ ઉત્કૃષ્ટસંખ્યાતાનો રાશી અભ્યાસ કરતાં જેસંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ કહેવાય છે. – રાશી અભ્યાસ એટલે શું? જે સંખ્યાનો રાશી અભ્યાસ કરવો હોય તે સંખ્યાને , તે સંખ્યાથી તેટલી વાર ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યાનો રાશી અભ્યાસ કહેવાય. ઉદાહરણ તરીકે પાંચનો રાશી અભ્યાસ કરવો છે તો – પાંચને પાંચ વડે પાંચ વખત ગુણવા જોઈએ – અર્થાત – પyપ = ૨૫, ૨૫ x ૫ = ૧૨૫, ૧૨૫*૫ = $૨૫,૨૫૫ = ૩૧૨૫, એટલે કે (૧) પ૪૧ = ૫ (૨) પ૪પ = ૨૫ (૩) ૨૫૪૫=૧૨૫ (૪) ૧૨૫૪૫=૪૨૫ (પ) ૨૫૫=૩૧૨૫ થયા. અહીં પાંચનું જે દ્રષ્ટાન્ન આપ્યુ તે રીતે (૧) ઉત્કૃષ્ટ સંખ્યાને (૨) ઉત્કૃષ્ટ સંખ્યા વડે (૩) ઉત્કૃષ્ટસંખ્યાતી વાર ગણવાથી જેસંખ્યા આવે તેમાં એક ન્યૂનએ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ કહેવાય. -૪- જધન્ય યુકત અસંખ્યાતુઃ પરિત્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય યુકત અસંખ્યાતુ કહેવાય. -પ-મધ્યમ યુકત અસંખ્યાતુ: જધન્ય યુકત અસંખ્યાતામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટયુકત અસંખ્યાતમાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમયુકત અસંખ્યાતું કહેવાય. -- ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાતુઃ જધન્ય યુકત અસંખ્યાત સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટયુક્ત અસંખ્યાતુ કહેવાય. -૭- જધન્ય અસંખ્યાત અસંખ્યાતુ: જધન્ય યુકત અસંખ્યાત સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જધન્ય અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય. -૮-મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ જધન્ય અસંખ્યાત અસંખ્યાતાની સંખ્યામાં એક ઉમેરતા અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતાની સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય. - -- ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ જધન્ય અસંખ્યાત અસંખ્યાતાની સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જેસંખ્યાઆવે તેમાં એકજૂનસંખ્યાને ઉત્કૃષ્ટઅસંખ્યાત અસંખ્યાતુ કહેવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૮ ૬૫ અનંત સંખ્યાના નવ પ્રકારોઃ -૧-જધન્ય પરિત અસંતુઃ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે જધન્ય પરિત અસંતુ કહેવાય. -૨-મધ્યમપરિdઅનંતુ જધન્ય પરિત અનંત અને ઉત્કૃષ્ટ પરિdઅનંતાની વચ્ચે બધીજ સંખ્યાને મધ્યમ પરિત અસંતુ કહે છે. -૩- ઉત્કૃષ્ટ પરિત અસંતુઃ જધન્ય પરિત્ત અનંત સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત અસંતુ કહેવાય. -૪-જધન્ય યુકત અનંતુ ઉત્કૃષ્ટ પરિત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તેને જધન્ય યુકત અનંત કહેવાય. -પ-મધ્યમ યુકત અજંતુ – જધન્ય યુકત અનંત અને ઉત્કૃષ્ટ યુકત અનંતુ ની વચ્ચેની કોઈપણ સંખ્યા તે મધ્યમ યુકત અનંત કહેવાય. -- ઉત્કૃષ્ટ યુકત અનંતુ -૭- જધન્ય અનંત અનંત -૮-મધ્યમ અનંત અસંતુ – ઉત્કૃષ્ટ અનંત અસંતુઃ શ્રી અનુયોગ દ્વારા અદિ સૈદ્ધાંતિક મતે તો ઉત્કૃષ્ટ અનંત અનંતુ જેવી કોઈ સંખ્યા જ નથી. કાર્મગ્રંથિકમતે ઉત્કૃષ્ટ અનંતમાનેલું છે. સવો યં अणंताणतयं नत्थि अनुयोग दारा. [8] સંદર્ભઃ આગમ સંદર્ભઃ (१) जंबूदीपंणाम दीवं लवणे णामं समुदे वट्टे वलयागार संठाण संठिते सव्वतो . समंता संपरिक्खताणं चिछूति- जीवा. प्र.३-उ-.२.सूत्र १५८९ (२) जंबूदीवाइया दीवा लवणादीया समुद्रा संठाणतो-दुगुणा दुगुणे पडुप्पाएमाणा पविरत्थमाणा जीवा.प्र.३.२.सूत्र.१२३ ज्योतिष देवांतर्गत: द्वीपसमुदाधिकारः તત્વાર્થ સંદર્ભ: જંબુદ્વીપનો વ્યાસ અને આકાર . રૂ, સૂત્ર-૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧) ક્ષેત્ર લોક પ્રકાશઃ સર્ગ – ૧૫, શ્લોક ૬ થી ૧૨ (૨) લઘુ ક્ષેત્ર સમાસ –ગા. ૧૨ (૩) બૃહત્ ક્ષેત્ર સમાસ ગા. ૩ (૪) બૃહત ક્ષેત્ર સમાસ ગા. ૮૦,૮૪,૮૫ (૫) કર્મગ્રંથ-ગા. ૭૧ થી ૮૪. [9] પદ્ય (૧) એક દ્વીપથી ઉદધિ બીજો, ક્રમ થકી દ્વીપ સાગરા Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિસ્તારથી બમણા કહે છે સૂત્ર પાઠે મુનિવરા એકથી વળી એક બીજા, વીંટી વીંટીને રહયા ગોળ કંકણ આકૃતિ જેમ, ભાવથી મેં સદહયા. (૨) પદ્ય બીજું પૂર્વસૂરઃ ૭માં સાથે ગોઠવેલ છે. U [10] નિષ્કર્ષ અસંખ્યદ્વીપ-સમુદોના વર્ણન, સંસ્થાન, રચનાદિને આ બે સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિએ વર્ણવેલ છે. એ રીતે તીર્થાલોકનું પણ આડકતરું વર્ણન સૂચિત કરાયેલ છે. દ્વીપોના નામની સાર્થકતા, સમુદોના પાણીનો સ્વાદ, અસંખ્યાતા નું સ્વરૂપ, કોઈ ચિત્રકારે કરેલી સુંદર રચના કે અદ્ભુત કલાકૃતિની જેમ ગોઠવાયેલા દ્વીપ-સમુદો, આ તમામ વસ્તુ આપણી શ્રદ્ધાને દ્રઢ બનાવનારા છે. વિતરાગ પ્રરૂપિત ધર્મના અદ્ભત રહસ્યોને જણાવનારીએવી આબધી વાતો થકી લોક સ્વરૂપ ભાવના ભાવવા માટે સુંદર માહિતી તો પ્રાપ્ત થાય જ છે. સાથે સાથે સમ્યગુદર્શન કે જે મોક્ષમાટેનો પાયો છે તેની દૃઢતા કે વૃદ્ધિ માટેનાં અદ્ભુત સંવિજ્ઞાન ની માહિતીનો પણ સ્રોત પૂરો પાડે છે. G G G H I J GU (અધ્યાયઃ ૩-સૂત્ર : ૯) [1] સત્રહેતુ–પૂર્વસૂત્રમાં દીપ-સમુદ્રનું બમણા-બમણા પણું જણાવ્યું પણ પ્રથમ દીપ નોજ ખ્રિસ્મન જાણતા હોઈએ ત્યાં સુધી બમણું કઈ રીતે થાય?આ સમસ્યા હલ કરવા જબૂદીપ નો વિષ્ફલ્મ અને તેની મધ્યમાં રહેલ પર્વતને જણાવે છે. U [2] સૂત્રમૂળ– તળે મેનાબતો યોગનશીતલહવિષ્યમો વદિવ: [3] સૂત્ર પૃથક–તન-મણે નમ: વૃતો યોગની શત સદા विष्कम्मः जम्बूदिपः U [4] સૂત્રસાર–તે દ્વિીપ સમુદુના) મધ્યે– મેરૂ પર્વત છે નાભી જેની એવો – ગોળાકારે, એક લાખ યોજનાના વિસ્તાર વાળો જંબુદ્વીપ છે. [અર્થાત (1) સર્વદ્વીપ સમુદ્દો મળે જંબૂનામે ગોળાકાર દ્વીપ છે. (૨) તે એકલાખ યોજન પહોળો છે. (૩) તે દ્વીપની મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે.] U [૫] શબ્દશાનઃતe n[ીપ સમુ0 મળે- મધ્યમાં– વચમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૯ ૬૭ – મેરૂ નામનો પર્વત નામ:- મધ્યભાગ વૃd:- ગોળ આકાર] યોજન:- યોજન શતલય- લાખ વિષ્ણ:- વ્યાસ – વિસ્તાર 3 [6]અનુવૃતિ – સ્કૂદીપ વગ.ફૂદી સમુદા:શબ્દનીઅહીંઅનુવૃત્તિ છે. U [7] અભિનવટીકા-સારમાં જણાવ્યા મુજબ તે સર્વે દ્વીપ સમુદોની વચ્ચે જબૂદ્વીપ છે-જેવૃત્તાકાર છે લાખયોજન વિષ્કર્ભવાળો છે અને જેની મધ્યમાં મેરૂ છે. આટલી જ વાત સૂત્રકારે કરી છે. તેના શબ્દોનો સામાન્ય તથા વિશેષ અર્થજ તનમÀ:- તન મળે તેની વચમાં પણ કોની વચમાં? પૂર્વોકતઅસંખ્યદ્વીપસમુદ્રની અહીં ત- (ત) શબ્દથી પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કરેલી છે. તેથી દીપ-રૂમુવા: પદ અહીં અનુવર્તે છે. तत-तेषांद्वीप समुद्राणां-मध्ये इति तन्मध्ये -ઉપર્યુકત અસંખ્યાત દ્વીપ સમુદોની બરાબર વચ્ચમાં [પહેલો જેબૂદ્વીપ છે] - મધ્યે શબ્દ અહીં નિશ્ચયાત્મક રૂપે છે. વ્યવહારિકરૂપે નથી તેથી “વચ્ચેજ” એમ અર્થ લીધો. * પવૂલીપ:- જોકે સૂત્રમાં જમ્બુદ્વીપ શબ્દ અંતે છે પણ અહીં સંબધકર્તા હોવાથી તેની વ્યાખ્યા પહેલા કરી છે. જંબુદ્વીપ એટલે સર્વપ્રથમ રહેલોઢીપ તેની પછી ક્રમશઃ સમુદઅને દ્વીપ વીંટાઈને રહેલા છે. પણ જંબુદ્વીપ કોઈજદીપ-સમુદ્રને વીંટાઈને રહેલો નથી, તેવો આસૌ પહેલો દ્વીપ એટલે જંબદ્વીપ તેની વિશિષ્ટ ઓળખ માટે સૂત્રમાં વિશેષણો મુકયા છે. ૧. વિમ–જેનો લાખ યોજનનો વિષ્ફન્મ અર્થાત વ્યાસ કે પૃથલતા છે તેવો જંબુદ્વીપ. એટલે કે જંબુદ્વીપ તો કેટલાંયે છે પણ અહીં જે જંબુદ્વીપ કહેવાનો છે તે તો લાખ યોજન વિસ્તાર વાળો જ છે. જેને આધારે જ પછીના માપોનું બમણાપણું નક્કી થયું છે. જેમકે લવણ સમુદ્ર- બે લાખ યોજન છે. ૨. મેરૂ-નાનિ:- [વિશેષ વ્યાખ્યા પછી અલગ કરેલી છે] - મેરૂ-મેરૂ પર્વત છે નાભિ જેની તેવો જબૂદ્વીપ. -જેજેબૂદ્વીપનીબરાબરમધ્યેમેરૂપર્વત આવેલો છે તે બૂઢીપજલેવાનો છે. બીજો કોઈ નહિ માટે વિશેષણ મુક્યુ : मेरु:नाभिर्यस्य स जम्बूद्वीप Page #69 -------------------------------------------------------------------------- ________________ e તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -રૂ. તનમધ્યે—ઉપર કહેવાયું તેમ અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યે રહેલો તે જંબુદ્રીપ કે જેની મધ્યે બીજો કોઇ દ્વીપ કે સમુદ્ર નથી. ૪. વૃત્ત:—ગોળ -[વિશેષ વ્યાખ્યા પછી અલગ કરી છે] – કુંભારના ચાકડાના જેવી આકૃતિ છે જેની તેવો ગોળ જંબુદ્વીપ બંગડીના આકાર જેવો ગોળ નહીં. B ઉકત ચાર વિશેષણો જેને લાગુ પડે છે તેજ જંબુદ્રીપની અહીં વાત કરીછે. તે સિવાયના કોઇ જંબુદ્રીપ અહીં લેવા નહીં. * વિશેષ:-- -૧- મેદુ-નામિઃ [જેમાં મેરુ પર્વત નું વર્ણન પછી અલગ કરેલ છે] -નાભિ જેમ શરીરના મધ્યભાગમાં રહેલી – આવેલી હોય છે તેમ મેરૂપર્વત પણ જંબુદ્રીપની બરોબર મધ્યમાં આવેલો હોવાથી તેને જંબૂદ્ધીપની નાભિની ઉપમાં આપી છે. તેથી સૂત્રમાં જંબૂદ્વીપ નું મેનૂનામિ: એવું વિશેષણ મુકયું છે. मेरुरस्यनाभ्याम् मेरुर्वाऽस्य नाभिः इति मेरूनाभि: નામિ શબ્દ મધ્યવચન દર્શાવે છે.તેથી મેરૂ છે મધ્યમાં જેને એવો અર્થ અહીં થશે .મતલબ કે જંબુદ્રીપના બરાબર મધ્ય ભાગમાં મેરૂ પર્વત રહેલો છે. ૨. વૃત્તઃ– ગોળ, કુંભારના ચક્ર સમાન ગોળ – જંબુદ્રીપ ગોળાકાર છે તે દર્શાવવા અહીં વૃત્ત વિશેષણ મુકેલ છે. – સૂત્રમાં મુકાયેલ વૃત્ત શબ્દ નિયમને માટે છે.- લવણ આદિ અસંખ્યાત દ્વીપસમુદ્ર વલય આકૃતિ જેવા ગોળ છે. જયારે જંબુદ્વીપ પ્રતર આકૃતિ જેવો ગોળ છે. -અહીંપ્રત વૃત્તિએવો શબ્દ વાપરવાથી કોઇવિપરીત અર્થનું ગ્રહણ થઇ શકતું નથી જેમકે આ જંબુદ્રીપ ચોરસ નથી, ત્રિકોણ નથી. અન્ય કોઇ આકૃતિ વાળો નથી પણ ગોળ જ છે. તે પણ વાયવૃત્ત નથી પણ પ્રતરવૃત્ત જ છે. -૩- જંબુદ્રીપઃ— જંબુદ્વીપ સંબધિ અધિકાર અનેક શાસ્ત્ર તથા ગ્રન્થોમાં જોવા મળે છે. જેમકે સામાન્ય થી પ્રકરણ ગ્રન્થોમાં જંબૂદ્વીપ સંગ્રહણી થી માંડીને નમ્બૂદીપ પ્રાપ્ત નામક આગમ શાસ્ત્ર સુધી તેનું વ્યાખ્યાન થયેલું છે. -આ જંબુદ્રીપ સર્વ દ્વીપ સમુદ્રોની વચ્ચે આવેલો અને સૌથી નાનો દ્વીપ છે – પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ અને સપાટ આકૃતિ વાળો છે. – એક પલ્યોપમના આયુષ્યવાળા તથા મહાન સમૃધ્ધિવાળા અનાર્દત નામના અધિષ્ઠાયક દેવના આશ્રય રૂપ અને વિવિધરત્નમય એવા ‘‘જમ્મૂ’’ નામના વૃક્ષ પરથી એનું ‘‘જંબુદ્રીપ’’ નામ પડેલું છે - - આ જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો એકલાખ યોજન પહોળો છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સરઃ ૯ se તેની પરિધિ એટલે કે ચારે તરફનો ઘેરાવો ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્તાવીસ યોજન, ત્રણ કોશ, એકસો અઠાવીસ ઘનુષ, સાડાતેર આંગળ,પાંચ જવ અને એક જૂ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. નોંધ જૂજવ-આંગળ વગેરે માપ આજ પ્રબોધટીકામાં હવે પછી કહેવામાં આવશે. -આ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ-૭૯૦ ક્રોડ, ૫૬ લાખ, ૯૪ હજાર, ૧૫૦ યોજન, પોણાબે કોસ, ૧૫-ધનુષ, અઢીહાથ પ્રમાણ છે. અર્થાત જંબુદ્વીપના ચોરસખંડો આટલી સંખ્યામાં યોજન પ્રણાણ થાય છે. [કો-ધનુષ વગેરે વધારાના જાણવા -આજમ્બુદ્વીપ૯૯હજારયોજનથી કંઈક અધિકઉંચો છે. અને એકહજારયોજન નીચો–(જમીનમાં) છે આ રીતે ઉર્ધ્વ-અધઃનો સરવાળો કરતા એક લાખયોજન પ્રમાણ થી કંઈક અધિક છે. અહીં ૧૦૦૦યોજનનીચો કહ્યો-તેનું કારણ એ છે કે પૃથ્વી પશ્ચિમ દિશામાં ધર્મા (રત્નપ્રભા) નારકી તરફ ઘટતી જાય છે. તે અનુક્રમે બેઉ વિજયોમાં સમભૂતળથી એક હજાર યોજન નીચી ઉતરે છે. ત્યાં અધોલોક ગ્રામો આવેલા છે. અને તે સર્વમાં આ દ્વીપ નો વ્યવહાર હોવાથી એની એટલી ઉંડાઇ કહેવાય છે. વળી જમ્બુદ્વીપમાં જે-જે તીર્થંકરો થાય છે. એમનો મેરૂ પર્વતના પાંડુકવનની શિલા ઉપર અભિષેક કરવામાં આવે છે. માટે જમ્બુદ્વીપનો તે સ્થળ સુધી વ્યવહારગણીને તત્ત્વજ્ઞાનીઓએ એની ઉંચાઈ ૯૯૦૦૦યોજન કહી છે. તેથી કરીને જળાશય કેપર્વતની જેમ જમ્બુદ્વીપની પણ ઉંડાઈ અને ઉંચાઈ કહેયા છે. “શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ “સૂત્રમાં પણ કહ્યુ છે કે- જમ્બુદ્વીપ સમભૂતળ થી એક હજાર યોજન નીચો છે. અને ૯૯૭૦૦યોજનથી કંઈક વિશેષ-એટલો ઉંચો છે. એ રીતે એની કુલ ઉંચાઈ ૧ લાખ યોજનાથી કંઈક અધિક છે. -આજમ્બુદ્વીપ વસ્તુતઃ પૃથ્વી અને જળનાં, જીવ તથા પુદ્ગલનો બનેલો છે. કેમકે પૃથ્વી અને જળનાં-જીવ તથા પુદ્ગલો નુંજ આવું પરિણામ હોય છે. – આ જમ્બુદ્વીપ દ્રવ્ય થી શાશ્વતો છે અને પર્યાયથી અર્થાત્ વર્ણ, ગંધ રસ તથા સ્પર્શરૂપ પર્યાયોથી અશાશ્વતો છે. આજબૂદ્વીપને ફરતો વજમણીમય કોટ આવેલો છે. જે આગમમાં જગતના નામે ઓળખાય છે. આ કોટ/જગતનો આકાર ગાયના પુંછડા જેવા છે. તેનો વિસ્તાર મૂળમાં બાર યોજનાનો છે. અને તેની ઉંચાઈ આઠ યોજન છે. જમ્બુદ્વીપની આજગતી એટલે કે કોટની પ્રત્યેકદિશાએ એકેકદ્વારછે જે ચારે નામ નામ અનુક્રમે (૧) પૂર્વમાં વિજય (ર)દક્ષિણમાં વૈજયન્ત (૩) પશ્ચિમમાં જયન્ત (૪) ઉત્તરમાં અપરાજીત એ પ્રમાણે છે-મેરૂ પર્વત થી પૂર્વ દિશામાં ૪૫૦૦૦યોજન Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા ગયા. બાદ, શીતા નદીના કિનારે વિજય નામનું દ્વાર છે. એ રીતે ચારે દિશામાં એક એક દ્વાર આવેલું છે. - આ ધાર ૪ યોજન પહોળાં અને ૮ યોજન ઉંચા છે અને દ્વારની બંને બાજુની ભીંતોનો બારશાખનો ભાગ એક-એક ગાઉ પહોળો છે. આ રીતે જમ્બુદ્વીપનું સામાન્ય વર્ણન કર્યુ-તેની અંદરના ક્ષેત્ર-પર્વતો વગેરે હવે પછીના બે સૂત્રોમાં કહેવાશે. ૪. યોગન:–યોજન શબ્દનો પ્રયોગ આ શાસ્ત્રીય માપોમાં વારંવાર જોવા મળે છે. આ સૂત્રમાં પણ એક લાખ યોજના નો વિષ્ફલ્મ એટલે કે વિસ્તાર જણાવેલો છે જેમ કે- લઘુક્ષેત્ર સમાસ ગાથા ૧૨ માં લખ્યું કે-जम्बूद्दीव पमाणांगुलि जोअणलक्खवट्ट विक्खंभो। -- જમ્બુદ્વીપ પ્રમાણંગુલ વડે એક લાખ યોજન...........છે. - તેથી યોજન શબ્દની વ્યાખ્યા જણાવવી આવશ્યક છે. અહીં પ્રમાણાંગુલ થકી ૧ લાખ યોજન કહ્યો એટલે સર્વપ્રથમ “અંગુળ''શબ્દનું સ્વરૂપ જાણવું જોઈએ – આ “અંગુળ''(આંગળ) ત્રણ પ્રકારના છે. (૧) ઉત્સવ આંગળ (૨) પ્રમાણ આંગળ (૩) આત્મા-આંગળ જ ઉભેઘ અંગુલ – સૂક્ષ્મ અને વ્યવહારિક એમ બે પ્રકારના પરમાણું છે. – અનંત સૂક્ષા પરમાણુંઓને એક વ્યવહારિક પરમાણું થાય. આ વ્યવહારિક પરમાણું પણ એટલો સૂક્ષ્મ છે કે તીવ્ર ધારદાર શસ્ત્રથી પણ તેના બે ભાગ થઈ શકતા નથી. ૧ અનંતા વ્યવહારિક પરમાણુંઓની -૧ ઉશ્લલ્સ શ્લેણિકા ૮ ઉલ્લણ શ્લણિકા -૧ ગ્લણ શ્લણિકા ૮ ગ્લણ શ્લસિકાએ -૧ ઉધ્વરણ ૮ ઉધ્વરેણુએ -૧ ત્રસરેણુ ૮ ત્રસરેણુએ -૧રથરેણુ ૮ રથરેણુએ -૧ કુરુક્ષેત્ર યુગલિકના માથાનો વાલાઝ ૮ કુરુક્ષેત્ર યુગલિકના માથાનો વાલાગ્ર -૧હરિવર્ણયુગલિકના માથાનો વાલાઝ ૮ હરિવર્ણ યુગલિક માથાનો વાલાગ્ર -૧ હૈમવત. યુગલિક માથાનો વાલા... ૮ હૈમવત. યુગલિક માથાનો વાલાગ્ર -૧ મહાવિદેહના મનુષ્યના માથાનો વાલાઝા ૮ મહાવિદેહના મનુષ્યના માથાનો વાલાઝ-૧ ભરત ના મનુષ્યના માથાનો વાલાગ્ર ૮ ભરત ના મનુષ્યના માથાનો વાલાઝ – ૧ લીખ થાય ૮ લીખે – ૧ જૂ ૮ જૂ એ -૧ચવનો મધ્યભાગ ૮ યવના મધ્યભાગે -૧ ઉત્સધ અંગુલથાય Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ જ પ્રમાણ અંગુલ– એક ઉત્સવ આંગળથી ચારસો ગણો લાંબો અને અઢી ગણો જાડો [પહોળો એક પ્રમાણ અંગુલ થાય છે. કયાંક ઉત્સવ આગળ થી એક હજાર ગણો પ્રમાણ અંગુલ કહ્યો છે. તે વિવફા ભેદ સમજવો જેમ કે ૪૦૦ આગળ લાંબી અને અઢી આંગળ પહોળી શ્રેણી હોય તેની એક આંગળ પહોળાઈ વાળી લંબાઈ ૪૦૦xરા = ૧૦૦૦આંગળ થાય , જ આત્માગુલ - જે કાળે જે માણસો પોતાના આગળના માપે એકસો આઠ આંગળ ઉંચા હોય, એવાઓનું “આંગળ''તે આત્માગુલ આત્માઆંગળી કહેવાય આ એકસો આઠ આંગળના માપ કરતાં જેમનું માપ ન્યૂન કે અધિક હોય એમનું અંગુલઆંગળ આત્માં ગુલાભાસ કહેવાય છે. વાસ્તવિક આત્માગુંલ કહેવાતું નથી. જ અંગુલથી યોજના – આપણો મૂળભૂત મુદ્દો યોજન કોને કહેવાય તે છે. - વ્યાખ્યામાં લખેલું કે જમ્બુદ્વીપ પ્રમાણ અંગુલના માપે ૧-લાખ યોજનાનો છે. તેથી અંગુલના ત્રણ ભેદ જોયા- તેમાં સર્વ પ્રથમ વ્યાખ્યા ઉત્સવ અંગુલની આપી હવે અહીં ફરી પાછું ઉત્સવ અંગુલ થી યોજન સુધીની કોષ્ટક બનાવેલ છે. તે આ પ્રમાણે- ૬ ઉત્સધ આંગળ – એકાદ ૨ પાદે -એક વેંત ૨ વેતે – એક હાથ ૨ હાથે – એક કુલી-કાંખ ૨ કુક્ષીએ – એક ધનુષ-યુગ-મુસલ કે નાલિકા ૯૬ આંગણે – એક ધનુષ-યુગ-મુસલ કેનાલિકા ૨૦૦૦ ધનુષે – એક ગાઉ(કોસ ૪ ગાઉ/કોસ – એક યોજન -પ્રમાણાંગુલ ના માપે જે યોજન થાય – એવા અસંખ્યાત કોડાકોડી યોજનોનો એક રજજુ એટલે કે એક રાજલોક થાય છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ પશ્ચિમ બે વેદિકાઓ વચ્ચે જે અન્તર છે તેટલું એક “રજજુ' નું માન થાય છે. સર્વપ્રાણીઓના શરીર ઉત્સધાંગુલના માપે મપાય છે. તેમ જાણવું – પર્વત પૃથ્વી આદિ શાશ્ર્વત પદાર્થ પ્રમાણઆંગળના માપે મપાય-તેવું લોકપ્રકાશમાં કહ્યું છે. ૪.મેરુપર્વત) –જબૂદીપની બરાબર મધ્યમાં આવેલામેરૂ પર્વત છે. તેના વિશે ભાષ્યકારે કેટલુંક વર્ણન કરેલું છે. અન્ય પ્રૌઢ ગ્રન્થો થી માંડીને આગમ શાસ્ત્રો પર્યન્ત તેનું વર્ણન જોવા મળે છે. તેનું યત્કિંચિત વર્ણન અહીં રજુ કરેલ છે.– સિર્વાગ સંપૂર્ણ વર્ણન તો ગ્રન્થ ગૌરવ ભયે શકય નથી . - લોકનો નાભિભૂત એવો મેરૂ પર્વત રત્નમય કહ્યો છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – આ પર્વત મૂલમાં વિસ્તારવાળો, મધ્યમાં ટૂંકો, ઉપર પાતળો ગાયના પૂંછડા આકારે રહેલો છે. $ પહોડાઈ – આ મેરૂ પર્વત જમીનમાં તદ્ નીચે મૂળમાં ૧૦૦૯૦/૧, યોજન વિસ્તાર વાળો છે, જમીનના તળ પાસે ૧૦,૦૦૦ યોજના ના વિસ્તારવાળો છે અને ઉપર ૧૦૦૦ યોજન વાળો છે. -જયાં ચૂલિકાનીકળે છે. તેની ચારે તરફ પાંડુકવન છે. તે જગ્યાએ તેનો વિસ્તાર ૧૦૦૦યોજન છે. તેનામધ્યભાગે ચૂલિકા રહેલી છે. ૪ ચૂલિકા – આ ચૂલિકા ૪૦ યોજન ઉંચી છે જેનો વિસ્તાર નીચે ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન અની ટોચે ૪ યોજન છે. # ઉચાઇ:- મેરૂ પર્વતની ઉંચાઈ કુલ ૧,૦૦,૦૦૦યોજનની છે. જેમાં ૧૦00 યોજન જમીનમાં નીચે છે અને ૯૯000 યોજન ઉંચાઈ જમીન થી ઉપર છે. લોક – મેરૂ પર્વત ત્રણ લોકમાં વહેચાયેલો છે. (૧) અધોલોકમાં તે ૧૦૦ યોજન રહેલો છે. (૨) તિછલોકમાં તે ૧૮૦૦ યોજન રહેલો છે. (૩) ઉદ્ગલોકમાં તે ૯૮૧૦૦ યોજન રહેલો છે. તે આરીતે - તીછલોકમાં સમભૂલા પૃથ્વીથી ૯૦૦યોજનનીચે અને ૯૦૦યોજન ઉપર છે. - મેરૂ પર્વત જમીનમાં ૧૦૦૦યોજન રહેલો છે -પરિણામે તેનો ૯૮%યોજન તિથ્વલોકમાં અને ૧૦૦યોજન અધોલોકમાં જશે. -મેરૂ પર્વત કુલ ૯૯૦૦૦યોજન ઉંચો જમીન ઉપર છે. તેથી તેમાંના ૯૦૦યોજન તીલોકમાં જશે બાકીનો મેરૂ ૯૮૧૦૦યોજન ઉદ્ગલોકમાં જશે તોછલોક ૧૮૦૦ યોજનનો હોવાથી જમીન ઉપરના ૯૦૦અને જમીન નીચેના ૯૦૦મળીને કુલ ૧૮૦૦ યોજન થઈ જશે છે હાનિઃ-મેરૂ પર્વત ને પૂર્વાચાર્યોએ ગોપુરચ્છા કારે રહેલો ગોળાકાર પર્વત કહ્યો છે. તે જમીન ઉપર ૧૦,૦૦૦યોજન છે. શીખર પાસે ૧૦૦૦યોજન છે. અર્થાત્ક્રમશઃ તેનો વિસ્તાર ઘટતો જાય છે. આ ઘટાડા માટે શાસ્ત્રીય માપ દર ૧૧ યોજને ૧ યોજના ઘટે છે તેમ કહ્યું છે. કેમકે જમીનથી તેની ઉંચાઈ ૯૯૦૦૦યોજનની છે. આ૯૯૦૦૦ જેટલી ઉંચાઈ સુધીમાં તેનો વિસ્તાર [૧૦૦૦૦ નીચે -૧૦૦૦ ઉપર] ૯૦૦૦યોજન ઘટે છે. તેથી પ્રત્યેક ૧૧ યોજન-યોજન ઘટાડાનું ગણીત થઈ જ જશે. -વનની મેખલા માં એક સામટી ઘણી જ હાનિ જોવા મળે છે તેને અપવાદ રૂપ ગણવી. અને કર્ણ ગતિએ જ દર ૧૧ યોજને ૧યોજન ઘટાડતા જવું ત્રણ કાંડ – મેરૂ પર્વત ના ત્રણ કાંડ–એટલેકે ત્રણ વિશિષ્ટ ભાગો ગણાવેલા છે Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૯ ૭૩ (૧) પ્રથમકાંડ- ૧૦00 યોજનાનો- જમીનમાં છે અને તે શુધ્ધ પૃથ્વી-પથ્થરો, વજ-હીરા, કાંકરામય બનેલો છે. (૨) બીજો કાંડઃ-જમીનથી સૌમનસવનસુધીનો દ8000યોજનનો બીજો કાંડ છે. જે સ્ફટીક રત્ન- અંકરન-રૂપુ-સુવર્ણમય છે. (૩) ત્રીજો કાંડ સૌમનસવન થી શિખર સુધીનો ૩૬૦૦૦યોજનનો ત્રીજો કાંડ છે – જે જાંબૂનદમય-સુવર્ણમય છે અને કંઈક લાલ વર્ણનો છે. અથવાતો તપેલા સોના જેવો હોવાથી રકત સુવર્ણમય પણ કહેવાય છે. - પર્વત ના ત્રણે કાંડની ઉપર અને ત્રણે કાંડ સિવાયની વૈર્યરત્ન મય ચૂલિકા છે જે૪૦યોજન ઉચી છે આથી સંપુર્ણ મેરૂ પર્વતની ઉંચાઈ ૧લાખ યોજન ઉપરાંત ચૂલિકા સહિત બીજા ૪૦યોજનની પણ છે. – મેરુપર્વતમાં ચારવન: ગોપૂરછ સંસ્થાન વાળા આ મેર પર્વતમાં ચાર વન છે. જેના નામ અનુક્રમે – ભદૂશાલ વન, નંદનવન, સૌમનસવન, પાંડુક વન છે. (૧) ભદુશાલવનઃ સમભૂતલા પૃથ્વી ઉપર, મેરુ પર્વતની આસપાસ આવેલું આ વન છે. – આ વન ની લંબાઈ કુલ ૫૪000 યોજન ગણાય, જેમાં વચ્ચે ૧૦૦૦૦ યોજનના વિસ્તાર વાળા મેરુ પર્વતને બાદ કરતા પૂર્વ-પશ્ચિમ બંને તરફ ૨૨000૨૨૦૦૦ યોજનનો વિસ્તાર છે. - વચ્ચેના મેર સિવાય-ઉત્તર દક્ષિણ તરફ ૨૫૦-૨૫૦ યોજનનો વિસ્તાર છે. – શીતા-શીતોદા મહાનદી, મેરુ પર્વત અને ૪ ગજદંતા પર્વતના કારણે આ ભદૂશાલ વન આઠ ભાગમાં વહેંચાઈ જતુ દેખાય છે. – મેર પર્વત થી ચારે દિશામાં ૫૦-૫૦યોજનના અંતરે એક-એક એવા કુલ ચાર સિદ્ધાયતન [જિન મંદિર અહીં ભદ્રશાલ વન માં આવેલા છે. (૨) નંદન વનઃ મેરુ પર્વત ઉપર જમીન થી ૫૦૦યોજન ઉંચાઈએ જતા નંદન નામે વન આવેલું છે. –આવનવૃતાકાર છે. ૫૦યોજનના વિસ્તાર છે. મેરુ પર્વતને વીંટાઈને રહેલું છે. - ત્યાં મેરપર્વતનો વિસ્તાર ૮૯૫૪, યોજનાનો છે. અને નંદનવન સહિતનો વિસ્તાર ૯૯૫૪, યોજનાનો છે. આ વનમાં પણ પૂર્વાદિ ચારે દિશામાં એક-એક સિદ્ધાયતન જિનમંદિર આવેલું છે (૩) સૌમનસ વનઃ મેરુપર્વતમાં નંદનવન થી ઉપર દર૫00 યોજન જઈએ ત્યારે સૌમનસ વન આવે છે જયાં મેરુનો બીજો કાંડ પૂરો થાય છે. –આ વન પણ વૃત્તાકાર છે. મેરુ પર્વતને ચારે તરફ વીંટીને રહેલુછે. તેનો ૫૦૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા યોજનનો વિસ્તાર છે. – જયાં સૌમનસ વન આવેલું છે ત્યાં મેરુનો વિસ્તાર ૩૨૭૨ ,,યોજનનો છે. અને વન સહિતના વિસ્તાર૪૨૭૨, યોજનાનો છે. – આ વનમાં પણ પૂર્વાદિ ચારે દિશામાં એક એક સિદ્ધાયતન જિનમંદિર આવેલું છે. (૪) પાંડુક વનઃ સૌમનસ વનથી મેરુ પર્વતમાં ઉપર ૩૬૦૦૦યોજન જઇએ એટલે પાંડુકવન આવે છે ત્યાં મેરૂ પર્વતની ૧લાખ યોજન હદ પુરી થાય છે. આ વન વૃત્તાકાર છે. મેરુ પર્વતને ચારે તરફ વીંટીને રહેલુ છે તેનો વિસ્તાર ૪૯૪યોજનનો છે. – અહીં મેરુપર્વત નો વિસ્તાર ૧૦૦૦ યોજનનો કહ્યો છે. તેમાં મધ્યમાં ૧૨ યોજન ચૂલિકાના છે તે બાદ કરીએ એટલે ૯૮૮ યોજન થયા તેના અડધા કરતા ૪૯૪ યોજનનો ઘેરાવો થાય. માટે વનનો વિસ્તાર ૪૯૪ યોજન કહયો છે. – આ પાંડુક વનમાં પણ ચારે દિશામાં એક-એક જિનાલય આવેલું છે. વિધાચારણ-જંઘા ચારણ મુનિઓ અહીંથી આગળ વધી શકતા નથી. -પાંડુકવનની બીજી વિશેષતા એ છે કે-મધ્યમાં રહેલી ચૂલિકાથી ચારે દિશામાં એક-એક શિલા આવેલી છે જયાં પ્રભુનો જન્માભિષેક થાય છે. –આશિલા૪યોજન ઉંચી-જાડી, ૫૦૦યોજન લાંબી, ૨૫૦યોજન પહોળી છે. તે સર્વે સફેદ સુવર્ણમય છે. અર્ધચંદ્રાકાર છે. તે દરેકનો અર્ધ ગોળાકાર ભાગ ચૂલિકા તરફ અને સીધો ભાગ પોતપોતાના ક્ષેત્ર તરફ બહારની દિશામાં રહેલો છે. – ચારે શિલા ઘનુષાકારે રહેલી છે. તેમાં પૂર્વ દિશામાં રહેલી શિલાનું નામ પાંડુકંબલા, દક્ષિણ દિશામાં રહેલ શિલાનું નામ અતિપાંડકંબલા, પશ્ચિમ દિશામાં રહેલી શિલાનું નામ રકતકંબલા અને ઉત્તર દિશામાં રહેલી શિલાનું નામ અતિરકત કંબલા છે. – આ ચારે શિલાના મધ્ય ભાગમાં મનોહર સિંહાસન આવેલા છે. જેમાં પૂર્વપશ્ચિમ શિલા ઉપર બે-બે સિંહાસન છે. અને ઉત્તર દક્ષિણની શિલા પર એક એક સિંહાસન છે.- આ છ એ સિંહાસનો સર્વ રત્નમય, ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ધનુષ પહોળાં અને ૪ ધનુષ ઉચા છે. – ઉત્તર દિશાના અતિરકતકમ્બલાના સિંહાસન પર ઐરાવત ક્ષેત્રના તીર્થંકર પ્રભુનો જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશાના અતિ પાંડકંબલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થકાર પ્રભુનો જન્માભિષેક થાય છે. જયારે પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનુક્રમે પાંડુકંબલા તથા રકત કંબલા બંને સિંહાસનોઉપર પૂર્વના તથા પશ્ચિમના મહાવિદેહના તીર્થકરોનો જન્માભિષેક થાયછે. મહાવિદેહ ક્ષેત્રનીજે દિશા અને ભાગમાં પરમાત્માનો જન્મ થાય તે દિશા અને ભાગમાં રહેલા સિંહાસન ઉપર તે પરમાત્માને અભિષેક માટે લઈ જવાર્ય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૯ ૭પ જેમકે સીમંધર સ્વામીનો જન્મ-આઠમી વિજયમાં થયો. તે વિજય પૂર્વ દિશામાં ઉપરની બાજુ આવેલી છે. તેથી સીમંધર સ્વામીનો જન્માભિષેક પાંડુકંબલા નામથી પૂર્વદિશામાં રહેલી શીલા ઉપરના ઉત્તર બાજુના સિંહાસન ઉપર થશે. (૫) ચૂલિકાઃ મેરુ પર્વતના શિખર થી ૪૦ યોજની ઉંચાઈ વાળી ચૂલિકા છે જે શિખર પાસે ૧૨ યોજનછે–મધ્યે યોજનછે-ટોચે ૪યોજન છે. ત્યાં પણ એક શાશ્વતુ જિનાલય આવેલું છે જયાં માત્ર દેવ-દેવી દર્શન કરી શકે છે. મનુષ્યો જઈ શકતા નથી. U [8] સંદર્ભઃ # આગમસંદર્ભ: (१) जंबूद्वीवे सव्वद्दीव समुद्दाणं सबब्मंतराए सव्वखुडाए वट्टे. एगं जोयण सहस्सं आयाम विकखंभे કવ્વ લ. .૨ (२) जम्बूद्दीवस्य बहुमज्झदेसभाए एत्थ णं जंबूद्दीवे मन्द णाम्मं पव्वए पण्णते ઝનૂ વીં- ૮૨૦૮ # તત્ત્વાર્થ સંદર્ભ – જંબૂઢીપ વિશે મ. ૨,સૂત્ર-૨૦૨૨. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત ક્ષેત્ર સમાસ – ગાથા ૬, ૩૦૩ થી ૩૦ (૨) લઘુ ક્ષેત્ર સમાસ- ગાથા ૧૨-પૂર્વાર્ધ, ૧૧૧ થી ૧૨૫ (૩) દવ્યલોક પ્રકાશ – સર્ગ – ૧, શ્લોક ૨૧ થી ૪૧ (૪) ક્ષેત્ર લોક પ્રકાશ – સર્ગ – ૧૫- શ્લોક ૨૯ થી ૩૫, સર્ગ – ૧૮ [10] પદ્યઃ (૧) સર્વદ્વીપ સમુદ્ર મધ્યે, જંબુદ્વીપ જ દેખતા મેરુપર્વત નાભિ સરખો જ્ઞાન દૂષ્ટિ જોવતાં આકૃતિમાં દ્વીપ જંબૂ થાળ સરખો માનવો વિસ્તામાં તે લાખ યોજન, ગુણનિધિ અવધારવો (૨) જંબુદ્વીપ છે ગોળ તહીંએક લાખ યોજન વિસ્તાર તણો જેની વચ્ચે મેરુ પર્વત અડોલ અકંપ ખડો રહયો. [10] નિષ્કર્ષ સૂત્રઃ ૯,૧૦,૧૧ નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ ૧૧ને અંતે આપેલ છે. OOOOOOO Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂચઃ ૧૦ અધ્યાય : ૩ [1] સૂત્ર હેતુઃ જંબુદ્વીપનો વિસ્તાર અને આકારતો જણાવ્યા પણ તે જંબુદ્વીપ ની અંદરની રચના શુંછે? તે જણાવવાના હેતુથી આ સૂત્રમાન જંબૂઠ્ઠીપમાં રહેલા ક્ષેત્રોના નામ અને સંખ્યા જણાવે છે. [][2] સૂત્ર:મૂળ : "તત્ર મતદૈમવતરિવિલેમ્ય રથવતાવતવાં: ક્ષેત્રાખિ [] [3] સૂત્ર:પૃથકઃ તંત્ર માત હૈમવત ઇરિવિવેદ રમ્યળ દૈરન્થવતા વર્ષા: ક્ષેત્રાબિ ] [4] સૂત્રસાર : તે [જંબુદ્વીપ] માં ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત [એ સાત] ક્ષેત્રો [આવેલાં છે]. : ] [5] શબ્દશાનઃ દર: હિરવર્ષ R: ત્યાં, તે જંબૂદ્રીપમાં મરત: ભરત હૈમવત: હૈમવત વિવે: વિદેહ દૈરન્થવત: કૈરણ્યવત રાતર ઐરાવત વર્લ્ડ: ક્ષેત્રાળિ: વાસક્ષેત્રો रम्यक: રમ્યક : [] [6] અનુવૃતિ : તન્મધ્યે મેહનામિ: સૂત્ર ૩:૧ ની નમ્નદીપ અનુવૃતિ લેવી. [] [7] અભિનવટીકા ઃ જે જંબુદ્વીપનું પ્રમાણ – આકાર- બાહ્ય દેખાવ કે તે સંબંધિ વિવિધ બાબતો પૂર્વસૂત્રની અભિનવટીકામાં જોઇ, તે જ જંબુદ્વીપ ની અંદરની રચના માટે સૂત્રકાર મહર્ષિ એ બે સૂત્રોની રચના કરી છે. આ બે સૂત્રોથકી મુખ્યત્વે સાત ક્ષેત્ર અને છ કુલગિરિ/ વર્ષઘર પર્વતોના નામ જણાવે છે. જેમાં પ્રસ્તુત સૂત્રમાં સાતે ક્ષેત્રોના નામ જણાવેલા છે. તેથી અહીં તે સાત ક્ષેત્ર સંબંધિ અતિ સામાન્ય વ્યાખ્યાજ મુકી છે. તેની અભિનવટીકા પછીનાસૂત્રોમાં છે. કેમકે ભાષ્યકાર મહર્ષિએ પણ સાતક્ષેત્ર તથા છ વર્ષઘર પર્વત સંબંધિ ભાષ્ય પછીના સૂત્રઃ ૧૧ માં સાથેજ મૂકેલા છે. પ્રસ્તુત સૂત્રની (માત્ર) ભાષ્યાનુ સારિણી અભિનવટીકા ઃ * સાત ક્ષેત્રનો (માત્ર) સ્થાન નિર્દેશ :– જંબુદ્રીપમાં સાત ક્ષેત્રો છે. ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, ઔરણ્યવત, ઐરાવત. તેમાં દક્ષિણ દિશામાં (નીચે) ભરતક્ષેત્રછેત્યાંથી ઉત્તર તરફ ક્રમશઃ હૈમવત-પછી *દિગમ્બર આમ્નાય માં તંત્ર શબ્દ નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૭. અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૦ હરિવર્ષ-પછી-મહાવિદેહ-પછી-રમ્યક-પછી- હૈરણ્યવત-પછી- ઐરાવત ક્ષેત્ર એક એકથી [ઉપર ઉત્તર દિશા તરફ રહેલા છે. જ સાતે ક્ષેત્રમાં તુલનાત્મક સમાનતાઃ (૧) ભરત – ઐરાવત બંને ક્ષેત્રો – સમાનતા વાળા છે. (૨) હૈમવત તથાëરણ્યવત એ બંને ક્ષેત્રો-સમાનતા વાળા છે. (૩) હરિવર્ષ તથા રમ્યક એ બંને ક્ષેત્રો – સમાનતા વાળા છે. (૪) પૂર્વમહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહક્ષેત્ર–એ બંને ભાગોમાં સમાનતાછે. આ બબ્બે ક્ષેત્રોની જે જોડી ઉપર દર્શાવી છે તે એક એક જોડી-પ્રમાણ-પર્વત-નદીસ્થિતિ- કાળપ્રભાવ-કર્મ કે અકર્મભૂમિ પણું આદિ અનેક બાબત થી પરસ્પર તુલ્ય છે. –જેમકે-ભરતક્ષેત્રપ૨યો. કળાનાવિષ્કલ્પવાળું છે. તેમઐરાવતપણપરડ્યો. કળાનો વિષ્ફલ્મ ધરાવે છે. – ભરત ક્ષેત્રમાં આરા નું કાળચક્ર છે તેમ ઐરાવતમાં પણ છ આરાનું કાળ ચક્ર છે. – બંનેમાં છ-છ ખંડ છે. બંનેનો મધ્ય ખંડ આર્યભૂમિ થી યુકત છે. – બંને માં તીર્થંકરાદિ ૩ શલાકા પુરુષો થાય છે. - બંનેમાં મોક્ષ માર્ગ ખુલે છે અને બંધ થાય છે. આવી બધી બાબતોમાં બંને ક્ષેત્રમાં સમાનતા છે[માત્ર નામઆદિમાં ભિન્નતા છે આવી જ રીતે હૈમવત-હેરણ્યવત, હરિવર્ષ, રમ્યક અને સાતમુ ક્ષેત્ર મહવિદેહ, તેના પૂર્વ-પશ્ચિમ વિભાગોમાં પારસ્પારિક સમાનતા છે. જેનું વર્ણનસૂત્રઃ ૧૧ ની પ્રબોધટીકામાં કરેલ છે. વર્ષા ક્ષેત્રાનિ:એસાતે] વર્ષક્ષેત્રો છે તેના વંશ-વર્ષ–વાયએ ત્રણે પર્યાય વાચી નામો છે. આ ત્રણે પર્યાય વાચી નામો- અન્તર્થક એટલે કે ગુણ વાચી પણ છે. ૪ વંશ:વાંસ-પર્વયુકત (ગાંઠને કારણે પડેલા વિભાગોને પર્વ કહેછે) હોય છે. તે રીતે બૂદ્વીપમાં પણ ભરતાદિકસાત ક્ષેત્ર-સાત વિભાગો દર્શાવે છે. તેથી તેનો વંશ અર્થાત્ ક્ષેત્ર એવો અર્થ કર્યો છે. વર્ષ વ નવાનાશ્વ વ વર્ષના સનિધાનથી વર્ષ કહે છે. વર્ષએટલે ક્ષેત્ર. આ સાતે ક્ષેત્રો છે માટે વર્ષ કહયા. $ વા:–મનુષ્યાદિકનો આ સાતે માં વાસ હોવાથી તેને વાસ (2) પણ કહે છે. જ દિશાઓનોનિયમ સૂત્રકારમહર્ષિએ સ્વોપલ્લભાષ્યમાં આસૂત્રનાભાષ્યની સાથે દિશાઓનો નિયમ જણાવેલ છે. દિશાઓનો નિયમ બે પ્રકારે છે (૧) વ્યવહાર નથી (૨) નિશ્ચયથી -વ્યવહાર થી દિશાનો નિયમઃ વ્યવહારથી સૂર્યની અપેક્ષાએ દિશાઓનો નિયમ Page #79 -------------------------------------------------------------------------- ________________ ७८ માનેલો છે. આ હિસાબથી મેરુ બધા ક્ષેત્રો ની ઉત્તર દિશામાં પડે છે . – કેમકે—લોકમાં એવો વ્યવહાર છે કે જે તરફ સૂર્યનો ઉદય થાય તે દિશાને પૂર્વ દિશા સમજવી. અને બરાબર તેની સામેની દિશાને પશ્ચિમ દિશા સમજવી. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – પૂર્વ દિશાથી જમણી બાજુએ – જયાં કર્કથી માંડીને ધન સુધીની છ રાશિઓ ગોઠવાયેલી છે તેને દક્ષિણ દિશા કહે છે અને મકરથી લઇને મિથુન સુધીની છ રાશિઓ જયાં વ્યવસ્થિત છે તેવી પૂર્વની દિશાની ડાબી બાજુની દિશાને ઉત્તર દિશા કહે છે. – આ વ્યવહાર મુજબ દરેક ક્ષેત્રોવાળાને ઉત્તર દિશામાં મેરુ આવે. તે આ રીતેઃભરત ક્ષેત્રમાં જે દિશામાં સૂર્યોદય થાય છે. તેનાથી બિલકુલ વિપરીત દિશામાં—ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે. આથી બંને ક્ષેત્ર માં પૂર્વ તરફ મુખ રાખતાં મેરુ પર્વત ડાબી બાજુએ અર્થાત્ ઉત્તર દિશામાં જ આવે છે. પરંતુ આ કથન વ્યવહાર માત્રથી છે. આ રીતે મેરુને ઉત્તરમાં માનતા બધાં ક્ષેત્રો માં પૂર્વાદિ દિશા બદલાયા કરશે. કેમકે જે તરફ સૂર્ય ઉગશે તે પૂર્વ દિશા થશે. નિશ્ચયથી તો લોકના મધ્ય ભાગમાં જે રુચક પ્રદેશ છે તેને આધારેજ દિશાનો નિયમ કહયો છે. રુચક ના આઠ પ્રદેશ જ ચાર દિશા અને ચાર ખૂણાનો નિયમ બતાવે છે. પણ આ નિયમથી મેરુ પર્વત ઉત્તરમાં જ રહે તે વાત બની શકશે નહીં. ] [8] સંદર્ભ: ♦ આગમસંદર્ભ: નવ્રૂદ્દીને સત્તવાસા પછળતા તં નહા મરહે વતે હેમવતે દેરન हरिवासे रम्यवासे महाविदेहे * સ્વાસ્યા.પૂ.ધ તત્ત્વાર્થ સંદર્ભ : વિશેષ વર્ણન માટે જુઓ ૪.રૂ.સૂત્ર-૧૧ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧) લઘુસંગ્રહણી ગા. ૪ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ – સર્ગ ૧૫ શ્લો ૨૫૮ થી ૨૬૦ (૩) બૃહત્ ક્ષેત્ર સમાસ ગાથા ૨૨-૨૩ (૪) લઘુ ક્ષેત્ર સમાસ ગા. ૨૩ [] [9] પદ્યઃ (૧) (૨) જંબુદ્રીપે ભરત નામે ક્ષેત્ર પહેલુ " સુંદરુ, હૈમવંત જ ક્ષેત્ર બીજું યુગલિકને સુખ કરું હરિવર્ષ નામે ક્ષેત્ર ત્રીજું ચોથું ક્ષેત્રજ જયવરું નામથી તે પુણ્યવંતુ મહાવિદેહ મંગલકરું ભરત હૈમવંત રવિદેહને રમ્યક વર્ષા ક્ષેત્ર રહયા Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૧ ૭૯ હૈરણ્યવત ઐરાવત સાતે પૂર્વથી પશ્ચિમ વ્યાપ્ત બન્યાં. [10] નિષ્કર્ષ આ સૂત્રનો નિષ્કર્ષ–સૂત્ર: ૧૧ માં આપેલો છે. S S T U V S D (અધ્યાય : (ત્ર : ૧૧) 0 [1] સૂત્ર હેતુ-જંબુદ્વીપ આંતરિક રચનાને જણાવતા એવા સૂત્રોમાં પ્રસ્તુત સૂત્ર રચના કુલ ગિરિ – પર્વતોને જણાવવા માટે થયેલી છે. [2] સૂત્રઃ મૂળઃ સંદિપનિન: પૂર્વાપરયતા હિમવર્નાહિમનિષથ नीलरुक्मिशिखरिणो वर्षघरपर्वताः 0 [3] સૂત્ર પૃથક તદ્વિમાનિન: પૂર્વ મપર ગાયત હિમવન महाहिमव निषध नील रुक्मिशिखरिणः वर्षघर पर्वता: [4] સૂત્ર સારઃ તે જિંબુદ્વીપના રહેલા ક્ષેત્રોનો વિભા કરનાર – પૂર્વ પશ્ચિમ લાંબા [એવા) (૧) હિમવાનુ, (૨) મહાહિમવાનું, (૩)નિષધ, (૪) નીલવંત, (૫) રૂકિમ, (૬) શિખરી, એ [9] વર્ષઘર પર્વતો છે. 1 [5] શબ્દશાનઃ તે તે – વર્ષ ક્ષેત્રો વિમાન વિભાગ કરનાર પૂર્વ– પૂર્વ દિશા માર- પશ્ચિમ દિશા ગાયતા– લંબાયેલા હિમવન– હિમવંત [પર્વત] મહોરમ–મહાહિમવાનું પર્વત] નિષ– નિષધ પર્વત નીત– નીલવંત [પર્વત વિમ- રુકમી [પર્વત] શિારિ– શિબરી વર્ષ – ક્ષેત્રમર્યાદા ધારક G [6] અનુવૃતિઃ (૧) તત્ર રમવત. સૂત્ર-૩ઃ ૧૦ થી વર્ષ:ક્ષેત્ર ની અનુવૃતિ (૨) તેમણે મેનપદ સૂત્ર - ૩૯ થી જુદીપ ની અનુવૃતિ U [7] અભિનવટીકા: જંબૂદીપ આંતરિક રચના ને જણાવતા, સૂત્રકાર મહર્ષિએ પૂર્વસૂત્રમાં જબૂતીપમાં રહેલા સાત મુખ્ય ક્ષેત્રોનોનામનિર્દેશ કર્યો. આ સાત ક્ષેત્રોનું વિભાજન છ પર્વતો વડે થાય છે. આહિમવંત આદિછપર્વતોથી જે મર્યાદા નક્કી થાય છે. તે મર્યાદા જ ઉપરોકત સાત ક્ષેત્રો અને આ છ પર્વતોનું ગણિત દર્શાવી શકે છે. જેમકે ભરત ક્ષેત્રની પહોડાઈ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પર યોજન – ૬ કલા છે.. વગેરે વગેરે.. જ વર્ષથર ક્ષેત્ર મર્યાદા ધારક (પર્વતો). – વર્ષ એટલે ક્ષેત્ર, ઘર એટલે ધારણ કરનાર – મહાક્ષેત્રની મર્યાદા બાંધી રહેલા હોવાથી અર્થાત્ સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે હોવાથી તે સાત ક્ષેત્રોની મર્યાદા નકકી કરે છે માટે તેને વર્ષઘર (પર્વત) કહે છે. – આ વર્ષઘર પર્વત કુલગિરિ (પર્વત) તરીકે પણ ઓળખાય છે. ફક્ત એટલે સમુદાય અને શિર એટલે પર્વત. આ છએ મોટા પર્વતોનો સમુદાય હોવાથી તેને કુલ ગિરિ કહે છે. – આ પર્વતો વચ્ચે પડીને સાત ક્ષેત્રોને વિભકત કરી દે છે. એમ કરવા થકી તે વિભાગ ને અને ક્ષેત્રને ધારણ કરે છે. માટે તે વર્ષથર પર્વતા: પદ પૂર્વે સૂત્રમાં તત્ વિમાનિન: પદ મુકેલ છે. જ તદ્ વિમાનિન: તદ્ શબ્દ પૂર્વસૂત્રની અનુવૃતિ માટે છે. – તે જંબુદ્વીપને વિશે રહેલા સાત ક્ષેત્રો – વિમાનને એટલે વિભકતકરનાર, છુટાપાડનાર. - કયા ક્ષેત્રની હદ કયાં પૂરી થઈ અને કયાં શરૂ થઈ તે નકકી કેમ કરવું? એ સમસ્યાના ઉત્તરમાટે અહીં વચ્ચે રહેલા છ પર્વતોનો ઉલ્લેખ કર્યો છે. -પૂર્વ-પશ્ચિમ લંબાયેલા એવા આ છ પર્વત કે જેનો એક છેડો જેબૂદ્વીપ થી પૂર્વ તરફના લવણ સમુદ્રને સ્પર્શે છે. બીજો છેડો જંબૂદ્વીપથી પશ્ચિમ તરફના લવણ સમુદ્રને સ્પર્શે છે. તે ક્યા કયા? સાત ક્ષેત્રોના વિભાગ કરે છે તે જણાવે છે. -૧- જંબુદ્વીપ માં દક્ષિણ તરફ રહેલા લવણ સમુથી ગણીએતો સર્વ પ્રથમ ક્ષેત્ર-ભરત ક્ષેત્ર આવે છે. ભારત ક્ષેત્રથી ઉત્તર તરફ આગળ વધતા બીજું– હિમવંત ક્ષેત્ર આવે છે. -પહેલા ભરત ક્ષેત્ર અને બીજા હિમવંત ક્ષેત્રનું વિભાજનહિમવાનું પર્વત કરે છે. -૨- ભરત થી ઉત્તર તરફ જતા હિમવંત ક્ષેત્ર પછી ત્રીજું હરિવર્ષ ક્ષેત્ર આવે છે. – આ બીજા હિમવંત ક્ષેત્ર અને ત્રીજા હરિવર્ષ ક્ષેત્રનું વિભાજન મહાહિમવાનુ પર્વત કરે છે. -૩- ભરતથી ઉત્તર તરફ જતાં હિમવંત અને હરિવર્ષ પછી ચોથું મહાવિદેહ ક્ષેત્ર છે. – આ ત્રીજા હરિવર્ષક્ષેત્ર અને ચોથા મહાવિદેહ ક્ષેત્રનું વિભાજન નિષધ પર્વત કરે છે. -૪-ભરતથી ઉત્તર તરફ આગળ વધતા – હિમવંત - હરિવર્ષ અને મહાવિદેહ પછી પાંચમું રમ્યક ક્ષેત્ર આવે છે. – આ ચોથા મહાવિદેહ અને પાંચમા રમ્યક ક્ષેત્રનું વિભાજન દર્શાવતો પર્વતનીલવંત પર્વત તરીકે ઓળખાય છે. -પ-ભરતથી ઉતર તરફ વધતા હિમવંત-હરિવર્ષ-મહાવિદેહ અને રમક પછી Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ છઠ્ઠું કૈરણ્યવત નામનું ક્ષેત્ર આવે છે. - - આ પાંચમા રમ્યક અને છઠ્ઠા હૈરણ્યવત ક્ષેત્ર નો વિભાગ રૂકમી નામના પર્વત વડે થાય છે. -૬-ભરતથીઉત્તર તરફ હિમવંત-રિવર્ષ-મહાવિદેહ-રમ્યઅનેછઠ્ઠાહેરણ્યવત પછી સાતમું ક્ષેત્ર ઐરાવત ક્ષેત્ર આવે છે જેનો છેડો ઉત્તર તરફના લવણ સમુદ્રને સ્પર્શે છે. – આ છઠ્ઠા હેરણ્યવત અને સાતમા ઐરાવત ક્ષેત્રનો વિભાગ કે મર્યાદા શિખરી નામના પર્વત વડે નકકી થાય છે. * જંબુદ્રીપ રચનાનું સામાન્ય સ્વરૂપ આ રીતે સાત ક્ષેત્રો અને છ પર્વતો વાળા જંબુદ્રીપની સામાન્ય રચના આ રીતે જણાવી શકાય :- · જંબૂઢીપના દક્ષિણ તરફના (એટલે ચિત્ર મુજબ નીચેના) લવણ સમુદ્રના ભાગ થી (ચિત્ર મુજબ ઉપરના) ઉત્તર તરફના લવણ સમુદ્ર ના ભાગ સુધી જે જંબુદ્રીપની હદ દેખાય છે તેમાં દક્ષિણથી ઉત્તર તરફ ની આકૃતિ વિચારી એ તો - - – સર્વ પ્રથમ આપણું આ (૧) ભરતક્ષેત્ર આવે છે – પછી (૨) હિમવાન કે લઘુ હિમવંત પર્વત – પછી (૩) હેમવંત ક્ષેત્ર – પછી (૪) માહિમ વાન પર્વત – પછી (૫) હરિવર્ષ ક્ષેત્ર – પછી- (૬) નિષધપર્વત – પછી – (૭) મહાવિદેહ ક્ષેત્ર– પછી(૮) નીલવંત પર્વત – પછી- (૯) રમ્યક ક્ષેત્ર – પછી- (૧૦) રૂકમી પર્વત — પછી – (૧૧) હિરણ્યવંત ક્ષેત્ર–પછી –(૧૨) શિખરી પર્વત–પછી (૧૩) ઐરાવત ક્ષેત્ર હઆ ક્રમમાં દક્ષિણથી ઉત્તર તરફ જતા ક્ષેત્રો અને પર્વતો આવેલા છે. - - ૮૧ - સાતે ક્ષેત્રોના નામોનું રહસ્યઃ ૧. ભરતઃમહાકાંતિ—બળ—વૈભવયુક્ત એક પલ્યોપમના આયુષ્ય વાળો ભરતનામનો દેવ આ ક્ષેત્રનો અધિપતિ છે. તેના ઉપરથી આ ક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવાય છે. - અનાદિ કાળથી તેની આ પ્રમાણે સંજ્ઞા છે માટે ‘ભરતક્ષેત્ર’ કહે છે. ૨. હેમવંત ઃ એક તરફ લઘુ હિમવંત પર્વત અને બીજી તરફ મહાહિમવંત પર્વત હોવાથી આ ક્ષેત્રને હેમવંત ક્ષેત્ર કહે છે. ― – હેમ એટલે સુવર્ણ, ઠામ ઠામ સુવર્ણના આસન હોવાથી હેમવંત કહે છે. – જોવામાં મનોહર અને જયાં જુઓ ત્યાં હેમ-સુવર્ણ ઝગમગતું હોવાથી, યુગલિક મનુષ્યને સુવા-બેસવાના આસન સુવર્ણમય હોવાને લીધે. ત્યાં બેઠેલા યુગલિકો પણ હેમમય દેખાતા હોવાથી હેમવંત ક્ષેત્ર કહેવાય છે. – અથવા એક પલ્યોપમની સ્થિતિ વાળો હૈમવંત દેવ નામનો અધિપતિ હોવાથી આ ક્ષેત્રને હેમવંત ક્ષેત્ર કહે છે. ૩. હરિવર્ષ ઃ હરિ શબ્દનો અર્થ સૂર્ય – ચંદ્ર પણ થાય છે. આ ક્ષેત્રમાં કેટલાંક : Page #83 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા યુગલિયા સૂર્ય જેવી લાલ પ્રભાવાળા, કેટલાંક ચંદ્ર જેવી શ્વેત પ્રભાવાળા હોય છે માટે તેને હરિવર્ષ ક્ષેત્ર કહે છે. - અથવા એક પલ્યોપમની સ્થિતિ વાળો હરિવર્ષનામનો દેવ અધિપતિ છે માટે તેને હરિવર્ષ ક્ષેત્ર કહે છે. ૪. મહાવિદેહઃ કર્મભૂમિની અપેક્ષાએ ભરત –ઐરાવત ક્ષેત્રના મનુષ્યો કરતાં આ ક્ષેત્રના મનુષ્યોનું શરીર ઉદાર-મોટું [૫૦૦ ધનુષ = ૩૦૦૦ ફૂટ) હોવાથી તેને મહાવિદેહ કહે છે. અહીં વિદ્દ એટલે શરીર – અથવા બાકીના છ એ વર્ષોત્ર કરતા આ ક્ષેત્ર લંબાઇ-પહોડાઇમાં વિશાળ છે માટે તેને મહાવિદેહ ક્ષેત્ર કહયું છે. – અથવા એક પલ્યોપમના આયુષ્ય વાળો મહાવિદેહ નામનો દેવ આ ક્ષેત્રનો આધિપતિ હોવાથી આ ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કહેવાય છે. - પ. રમ્યક આ ક્ષેત્રના યુગલિકો સુવર્ણ-મણિ જડિત કલ્પ વૃક્ષોથી યુકત રમણીય પ્રદેશમાં રમતા-ક્રિડા કરતા હોવાથી રમ્યક ક્ષેત્ર કહે છે. – અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો રમ્યક નામનો દેવ અધિપતિ હોવાથી આ ક્ષેત્રને રક્ષેત્ર કહેવાય છે. ૬. હિરણ્યવંતઃ રૂકમી પર્વત રૂપાનો છે. શિખરી પર્વત સોનાનો છે. બન્ને પર્વતોની વચ્ચે આ ક્ષેત્ર આવેલું છે. તેમજ હિરણ્ય [અર્થાત્ સુવર્ણ વાળા શિખરોપર્વતની પાસે હોવાથી તેને હિરણ્યવંત ક્ષેત્ર કહેવાય છે. – અથવા યુગલિકોને બેસવાના આસન વગેરે હિરણ્યના હોઈ હિરણ્યવંત ક્ષેત્ર. – આ ક્ષેત્ર જોવામાં માહોહર છે, સ્થાને સ્થાને સ્થાને હિરણ્યનો પ્રકાશ પડતો હોવાથી આ ક્ષેત્ર હિરણ્યવંત કહેવાય છે. – આ ક્ષેત્રના અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો હિરણ્યવંત નામનો દેવ હોવાથી આ ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર કહેવાય છે. ૭. ઐરાવતઃ આ ક્ષેત્રના અધિપતિ એક પલ્યોપમના આયુષ્ય વાળો ઐરાવત નામનો દેવ હોવાથી આ ક્ષેત્રને ઐરાવત ક્ષેત્ર કહે છે. જ વર્ષઘર પર્વતના નામોનું રહસ્યઃ ૧. લઘુહિમવંત મહાહિમવંત કરતા લંબાઈ અને વિસ્તારમાં નાનો હોવાથી તેને લધુ હિમવંત પર્વત કહે છે. – અથવા – આ વર્ષઘર પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુષ્ય વાળો (ફુલ્લ) હિમવંતદેવ હોવાથી તેને હિમવંત–લઘુહિમવંત કે લુલ્લહિમવંત પર્વત કહે છે. ૨.મહાહિમવંત લઘુ હિમવંત કરતાલંબાઈ અને વિસ્તારમાં મોટો હોવાથી તેને Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૧ ૮૩ મહા હિમવંત પર્વત કહે છે. – અથવા આ પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુવાનો મહા હિમવંત નામનો દેવ હોવાથી આ પર્વત મહાહિમવંત કહેવાય છે. ૩.નિષધ:નિષધનો અર્થ વૃષભ થાય છે. આ પર્વત ઉપર વૃષભ આકારના ઘણા શિખરો હોવાથી તેને નિષધ પર્વત કહે છે. – અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો નિષધ નામનો દેવ આ પર્વતનો અધિપતિ હોવાથી આ પર્વતને નિષધ પર્વત કહે છે. ૪. નીલ (વંત) – નીલ એટલે વૈર્ય નામનો મણી, ચોથો વર્ષઘર પર્વત સંપૂર્ણ વૈર્યરત્નમય – નીલમણીવાળો હોવાથી નીલવંત કહેવાય છે. – અથવા આ પર્વતનો અધિપતિ એકપલ્યોપમની સ્થિતિવાળો નીલવંત નામનો દેવ હોવાથી આ પર્વત નીલવંત કહેવાય છે. ૫. રુકમી એટલે પ્યમરૂપુ.આ પર્વતરૂપામય હોવાથી કમી કહેવાય છે. – અથવા આ પર્વતનો અધિપતિ એકપલ્યોપમના આયુષ્યવાળો રુકમી નામનો દેવ હોવાથી આ પર્વતને રુકમી પર્વત કહે છે. ૬.શિખરી શિખરાણી એટલે વૃક્ષો. આ પર્વત ઉપર વૃક્ષ આકારના કૂટો હોવાથી તેને શિખરી પર્વત કહેવાય છે. – અથવા આ પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો શિખરીનામનો દેવ હોવાથી પણ તેને શિખરી પર્વત કહે છે. જ ક્ષેત્ર અને પર્વત ના માપો જાણવા માટે કેટલીક પરિભાષા -૧-કળા: એક યોજનના ઓગણીશમા ભાગને કળા કહે છે. અર્થાતું આવી ઓગણીશ કળાનો એક યોજન થાય યોજનશબ્દની વ્યાખ્યા પૂર્વસૂત્ર ૩:૯ની પ્રબોધ ટીકામાં આપેલી છે -ર-વિકળા કળાનો ૧૯મો ભાગ તેવિકળા.અથવા ૧૯-વિકળાની એક કળા થાય. -૩-વિષ્ઠલ્મ : એટલે પહોળાઈ – અર્થ પ્રસિદ્ધ છે. તેને વિસ્તાર વ્યાસ કે પૃથુલતા પણ કહે છે. ૪. ઈષ: દરેક ક્ષેત્રની જીવાના મધ્યભાગથી સમુદ્ર સુધીનો જે વિખંભ-તે ઈષ અથવા શર કહેવાય છે. –ભાષ્ય જીવાનો વર્ગ અને વિખંભનાવર્ગનોવિશ્લેષકરવો. મિોટી રકમમાંથી નાની રકમ બાદ કરવી, જે બાકી રકમ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તે વર્ગમુળ-કમને વિષ્કલ્પમાંથી બાદ કરવી, જે શેષ રહેતેનું અડધું કરવું, જે રકમ આવે તેને ઈષ બાણનું માપ] જાણવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને -પ- જીવા ઃ દરેક ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ લંબાઇ ને જીવા કહે છે. — ભાષ્યઃ જે ક્ષેત્રની જીવા કાઢવી હોય તે ક્ષેત્રના છેડાસુધીની મૂળથી માંડીને 'અવગાહ ઉનાવગાહનોગુણાકાર કરવો, તેગુણનેચારેગુણીતેનુંવર્ગમુળકાઢવું. તેથી જેઅંક આવે તેને જીવા કહે છે. જીવા-જયા-ધનુઃ પ્રત્યંચા એપર્યાયનામોછે. 1ઝવાદે .જંબુદ્રીપની દક્ષિણ જગતીથી જે-તે ક્ષેત્રના ઉત્તર છેડા સુધીની અવગાહ. 2જંબુદ્રીપના આખા વિખુંભમાંથી ઇચ્છિત અવગાહ બાદ કરવો તે ઉનાવગાહ. -૬- ધનુ: પૃષ્ઠઃ દરેક ક્ષેત્રની ‘જીવા’ ના પૂર્વઅને પશ્ચિમના છેડા, જે સમુદ્ર સુધી પહોંચતો પરિધિ થાય એનું નામ ધનુ: પૃષ્ઠ. ૮૪ – ભાષ્ય ઃ ઇસુના વર્ગને છ ગણો કરી, કાઢવું. જે રકમ આવે તેને ધનુઃપૃષ્ઠ કહે છે. તેમાં જીવાનો વર્ગ ઉમેરી તેનું વર્ગમૂળ -૭- બાહા ઃ દરેક ક્ષેત્રના પૂર્વના ધનઃપૃષ્ઠ થી આગળના ધનુઃપૃષ્ઠમાં વાંકા હાથની જેવો અધિક ખંડ હોય એ બાહા કહેવાય છે. - ભાષ્ય ઃ ઉત્તર ક્ષેત્રના ધનુઃપૃષ્ઠ માંથી દક્ષિણ ક્ષેત્રનું ધનુઃપૃષ્ઠ બાદ કરતા જે શેષ રહે તેનું અડધુ કરવું, તેમ કરતા જે આવે તેને બાહા- જાણવી. -૮-ક્ષેત્રફળ : દરેક ક્ષેત્રના એક યોજન લાંબા પહોડા જેટલા ખંડો થાય તે એ ક્ષેત્રનું ક્ષેત્રફળ સમજવું. -૯- પરિધિ : વિષ્યમ્ભ વર્ગને દશગણોકરી તેનું વર્ગમુળ કાઢવું. આ વર્ગમૂળ તે ગોળક્ષેત્રની પરિધિ – ઘેરાવો જાણવો. ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે અનેન રાખ્યુપાયન સર્વક્ષેત્રાળાં સર્વપર્વતાનામાયમ विष्कम्भज्येषु धनुःपृष्ठ परिणामानि ज्ञातव्यानि અર્થાત્ આ કરણ સૂત્રો [ જે ઉપરોકત વ્યાખ્યાઓ કરી તેના] વડે સંપૂર્ણ ક્ષેત્રોપર્વતોના આયામ-વિષ્કમ્ભ-ઇજી-જીવા વગેરે સમજી લેવા જોઇએ. - નોં ધ :- આ ભાષ્યના અનુસંધાને ત્રણ બાબત સ્પષ્ટ કરવી જરુરી છે. ૧. ઉપરોકત વ્યાખ્યા માત્રથી કંઇ સમજી શકાય નહીં. તે સમગ્ર ગણિત દાખલા આપી સમજવું પડે. જે બૃહત્ ક્ષેત્ર સમાસાદિમાં જણાવેલ છે. ત્યાં ખાસ જોવું. ગ્રન્થ ગૌરવના ભયે અમે સદષ્ટાન્ત ની સમજૂતીઓ અત્રે આપેલ નથી. ૨. ભાષ્યકાર મહર્ષિએ નાનકડા સૂચન થકી બધાંજ ક્ષેત્રો અને પર્વતો ના આ ગાણિતક માપોની જાણકારી ની આવશ્યકતા જણાવી દીધી- તેથી આ પ્રબોધટીકામાં તે માપો સામેલ કર્યા છે. ૩. તત્વાર્થપરિશિષ્ટ માં આ અંગે પૂજયશ્રી સાગરાનંદ સૂરિજી એ અલગ અલગ સૂત્રો બનાવીને આ બધી પરિભાષા સ્પષ્ટ કરી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ ૮૫ જ જંબૂલીપના ૧૯૦ ભાગની કલ્પના-જબૂદ્વીપનો વિષ્ફલ્મ આદિ શોધવા માટે જે ગણિત કરવામાં આવે છે. તેમાં આ જંબુદ્વીપના ૧૯૦ભાગની ગણતરી કરેલી છે. તેને આધારેજ જુદા જુદા ક્ષેત્રો- તથા પર્વતોનો વિસ્તાર નકકી થયો છે. તેથી સર્વ પ્રથમ આ ૧૮૦ ભાગોને જણાવે છે – मरहेरवयप्पभिई,दुगुणा उ होइ विक्खंभो। वासावासहराणां जाव य वासं विदेह मि ।। – બ્ર.સે.સ.ગાથા-૨૭ ૧. માનો કે જંબુદ્વીપનો એક એકમ લઈએ તો – ૨. લઘુહિમવતના ૨ એકમ થશે કેમકે તે જંબુદ્વીપથી બમણો છે. ૩. હિમવંત ક્ષેત્ર તેનાથી બમણો છે માટે તેના ૪ એકમ થશે. ૪. એ રીતે મહાહિમવંત ના – ૮ એકમ થશે. ૫. હરિવર્ષ ક્ષેત્રનો વિષ્ફન્મ– ૧-એકમ થશે. ૬. નિષધ પર્વતનો વિષ્ફલ્મ – ૩૨ એકમ થશે. ૭. મહાવિદેહ ક્ષેત્રનો વિષ્ફન્મ– ૬૪ એકમ થશે. પછી ઉતરતા ક્રમ-નીલવંત-૩૨ એકમ- રક્ષેત્ર-૧૬ એકમ, રૂકમી પર્વત – ૮ એકમ, હિરણ્યવંત ક્ષેત્ર – ૪ એકમ, શિખરી પર્વતના ર એકમ અને ઐરાવત ક્ષેત્રના ૧ -એકમ થશે.આ રીતે કુલ એકમ ૧૯૦ થશે. ૧+૨+૪+૮+ ૧ ૩૨+૪+૩૨+૧૬+૮+૪+૨+૧ = ૧૦૦ હવે ધારોકે ભરત ક્ષેત્રનો વિખંભ કાઢવો છે તો - કુલ જંબુદ્વીપ ૧ – લાખ યોજનનો, તેના ઉપર કહયા મુજબ ૧૯૦ વિભાગ થાય છે. તેમાં ભરતક્ષેત્રનો ૧-એકમ છે તો ૧,૦૦,૦૦૦x૧ ૧૯૦ = ૫૨ ૬ યોજન ૬ કળા થશે. આવી રીતે તેના જુદા જુદા માપો કાઢી તૈયાર આંક અહીં રજૂ કરેલા છે. સિમગ્ર વિધિ-કેરીત જોવી હોય તો બૃહત્ ક્ષેત્ર સમાસ – વિવેચન જોવું * સાતે ક્ષેત્રોના સ્થાન – લંબાઈ – પહોડાઈ – તેમાં રહેલ મહાગિરિ– મહાનદી ૧૯૦માં તેના ખંડ– કેટલા? – તેનું માહિતી દર્શન શિ સિંક્ષેપસૂચિ: પૂર્વ-પશ્ચિમ લંબાઈ, ૨ઉતરદક્ષિણપહોડાઈ,જિ-તે ક્ષેત્રમાં રહેલ મહાગિરિ–પર્વત,ન-તે ક્ષેત્રમાં રહેલમહાનદી, 8 -તેના ૧૯૦માંના કેટલા ખંડ અર્થાત્ જેબૂદ્વીપના ૧૯૦ ખંડો માં આ ક્ષેત્રના ખંડ કેટલા? – યો-યોજન [૧] ભરતક્ષેત્ર: જંબૂઢીપની દક્ષિણે રહેલા ક્ષેત્રની ૪૧૪૪૭૧ યો. કળા, – પરફયો.– કકળા, દીર્ધ વૈતાદ્ય, પૂર્વે ગંગા અને પશ્ચિમે સિંધુ નદી, ઉં– ૧૯૦માં ૧ ખંડ પ્રમાણ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૨] હિમવંત ક્ષેત્ર લઘુહિમવંત અને મહાહિમવંત પર્વતની વચ્ચે આવેલા આ ક્ષેત્રન ૩૭૬૭૪યો. ૧૬ કળા,૫ ૨૧.૫યો. – ૫ કફા, મિ. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય, નપૂર્વે રોહિતા અને પશ્ચિમે રોહિતાશા નદી છે, ૩- ૧૯૦માં આ ક્ષેત્ર૪ ખંડ પ્રમાણ છે. [3] હરિવર્ષ ક્ષેત્રઃ મહાહિમવંત અને નિષધ પર્વતની વચ્ચે આવેલા આ ક્ષેત્રની ૪૭૩૯૦૧યો. ૧૭ાકલા, ૫૮૪૨૧–યો.—૧ કળા,frગંધાપાતીવૃત્તવૈતાદ્ય, નપૂર્વે હરિસલિલા અને પશ્ચિમે હરિમત્તા નદી આવેલી છે, ઉં. ૧૯૦માં આ ક્ષેત્ર૧૬ ખંડ પ્રમાણ છે. [૪] મહાવિદેશ ક્ષેત્ર: નિષધ અને નિલવંત પર્વતની મધ્યમાં રહેલા આ ક્ષેત્રની ૧લાખયોજન,૫૩૩૬૮૪યો.-૪ કળા, મેરુપર્વતનપૂર્વેસીતા અને પશ્ચિમે સીતોદા નદી આવેલી છે. હું ૧૯૦ ખંડ માં આ ક્ષેત્ર ૬૪ ખંડ પ્રમાણ છે. નોંધ:-- ક્ષેત્ર ૫-૬-૭ અનુક્રમે ૩-૨-૧ ક્ષેત્ર પ્રમાણે છે. તેથી તેની લંબાઈ પહોડાઈ ખંડ પ્રમાણ આદિમાં સમાનતા જોવા મળે છે. ૫. રમ્યત્રઃ નીલવંત પર્વતની ઉત્તરે અને રૂકમી પર્વતની દક્ષિણે આવેલું આ ક્ષેત્ર છે તેની ૪ ૭૩૯૦૧યો. ૧૭– કળા છે, ૫૮૪૨૧યો. ૧ કળા,જિ.માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય નામે પર્વત છે, નપૂર્વે નરકાન્તા અને પશ્ચિમે નારીકાન્તા નદી છે, ૧૯૦ખંડ માં આ ક્ષેત્ર ૧૬ ખંડ પ્રમાણ છે. ૬. હિરણ્યવંત ક્ષેત્ર રૂકમી પર્વત અને શિખરી પર્વતની મધ્યે આવેલ એવું આ ક્ષેત્ર છે. તેની છે ૩૭૭૭૪યો. ૧૬ કળા લગભગ, ૫.૨૧૦૫યો. પ-કળા,જિ. ત્યાં વિકટપાતી વૃત વૈતાદ્ય આવેલો છે, .પૂર્વે સુવર્ણ કળા – પશ્ચિમે રૂધ્યકલા નદી છે, હું ૧૯૦ ખંડમાં આ ક્ષેત્ર ૪ ખંડ પ્રમાણ છે. ૭. ઐરાવતક્ષેત્ર શિખર પર્વતની ઉત્તરે અને લવણસમુદની ઉત્તર તરફના ભાગે સ્પર્શતુ એવું આ ક્ષેત્ર છે. જેની ૪ ૧૪૪૭૧ યોજન છે, ૫. પરાયો. કળા, જિ. મધ્યમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત છે,. પૂર્વે રકતા અને પશ્ચિમે રકતવતી નદી આવેલી છે. વં– ૧૯૦ ખંડમાં આ ક્ષેત્ર – ૧ ખંડ પ્રમાણ છે. * વર્ષઘર [કુલગિરિ પર્વત-નું સ્થાન, લંબાઈ, પહોડાઈ, ઉંચાઈ,ભૂમિમાં કેટલો, કઈ વસ્તુનાં બનેલા છે, વર્ણ, તે પર્વત ઉપર આવેલા કૂટ, દૂહ, ત્યાંથી નીકળતી નદીઓ, ૧૯oખંડમાં આ પર્વત કેટલાખંડનો છે એ માહિતીનું દર્શન અહીં પ્રસ્તુત કરેલ છે-[જો કે આલંબાઈ-પાઈનામાપફરીવિષ્ઠલ્મ-જીવારૂપે-આગળનોંધેલા છે તેનામોનો વિવા ભેદ જણાવવા માટે છે.] સિંક્ષેપ સૂચિ: લે. પૂર્વથી પશ્ચિમ-લંબાઇ, ૫. ઉત્તરદક્ષિણપહોડાઇ, ઊં. કુલ ઉંચાઈ, Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ ભૂ ભૂમિમાં કેટલો છે? ,વકઈ વસ્તુનો બનેલો છે? કૂ-તેના પર આવેલા ક્ટ,. ત્યાં આવેલ દૂહન ત્યાંથી નીકળતી નદી,ખં ૧૦માંથી તેના ખંડ કેટલા છે ] ૧. લઘુહિમવંત પર્વતઃ ભરત ક્ષેત્ર અને હિમવંત ક્ષેત્રનો વિભાગ કરતા એવા આ પર્વતની લે. ૨૪૯૩ર યો. ૫. ૧૦પર યો. ૧૨ કળા, ઉ. ૧૦૦યો., ભૂ. ૨૫યો. ભૂમિમાં, વ. સુવર્ણ નો બનેલો, વર્ણ પીળો, કૂ, તેના ઉપર-૧૧ ફૂટ આવેલા છે, દૂ. પદ્મનામે દૂહછે, ન. તેના પૂર્વમાંથી ગંગાનદી–પશ્ચિમમાંથી સિંધુ નદી- ઉત્તરમાંથી રોહિતાશા નદી નીકળે છે, ખં– ૧૯૦ ખંડ માં આ પર્વત ૨ ખંડ પ્રમાણ છે. ૨. મહાહિમવંત પર્વતઃ હોમવંત અને હરિવર્ષ ક્ષત્રનો વિભાગ કરતો એવો આ પર્વત છે–તેની લે. પ૩૯૩૧ યો. કકળા છે, ૫.૪૨૧૦યો. ૧૦યો. , ઊં૨૦૦યો., ભૂ. ૫૦ યોજન ભૂમિમાં, વ. સુવર્ણનો બનેલો વર્ણ- પીળો છે, કુ. તેના ઉપર ૮ ફૂટ આવેલા છે, દૂ. મહાપદ્ધ નામે દૂહ છે, ન. દક્ષિણે રોહિતાશા લ ઉત્તરે હરિકાંતા નદી નીખળે છે, અંતે ૧૯૦ખંડમાં ૮ ખંડ પ્રમાણનો છે. - ૩. નિષધ પર્વતઃ હરિવર્ષ અને મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં આવેલા આ પર્વતની નં. ૯૪૧૫યો., ૫. ૧૬૮૪૨ યો. ૨ કળા, ઉં. ૪00 લો. છે. ભૂ, ભૂમિમાં ૧૦૦ યો. છે, વ. તપનીય સુવર્ણનો બનેલો અને લાલ વર્ણ નો છે, કુ. તેના ઉપર ૯ ફૂટ આવેલા છે-૬.તિગિંચ્છિનામદૂહછે, ન. દક્ષિણે હરિસલિલા અને ઉત્તરે શિતોદાનામક નદી છે. ખ. ૧૯૦ ખંડપ્રમાણ જંબૂઢીપદ આ પર્વત ૩૨ ખંડ પ્રમાણ છે. નોંધઃ ૪-૫-કુલગિરિ અનુક્રમે ૩-૨-૧ જેવા હોવાથી તેના માપોમાં સામ્ય છે. ૪. નીલવંત પર્વત મહાવિદેહ અને રમ્યકક્ષેત્રના મધ્યમાં આવેલ આ પર્વતની ૯.૯૪૧૫યો. ૫. ૧૬૮૪ર યો. ૨ કળા, ઉં.૪૦૦યો. છે, ભૂ. ૧૦૦યો. ભૂમિમાં છે, વ. વૈડૂર્યરનનો બનેલો, નીલલીલા) વર્ણનો છે, કુ. તેના ઉપર-૯કૂટ, કેસરી નામનો દૂહછે, ન. ઉત્તરે નારીકાંતા અને દક્ષિણે સીતાનામની નદી નીકળે છે. ખં ૧૯૦ ખંડ પ્રમાણ માંથી ૩૨ ખંડ પ્રમાણનો છે. ૫. રૂકમી પર્વતઃ રમ્યક અને હૈરણ્યવંત ક્ષેત્રનો વિભાગ કરતો આ પર્વત છે. તેની લ. પ૩૯૩૧ યો.– કળા, ૫.૪૨૧૦યો. ૧૦ કળા , ઉં. ૨૦૦યો. છે. ભૂ.૫૦ યો. ભૂમિમાં છે, વ. રૂપનો બનેલો, શ્વેત વર્ણનો છે, કૂ, તેના ઉપર – ૮ કૂટ, . મહાપુંડરિક દૂહ આવેલા છે, ન. તેની ઉત્તરે રૂધ્યકૂલા અને દક્ષિણે નરકાંતા નદી નીકળે છે. . તે ૧૯૦માંથી અખંડ જેટલું પ્રમાણ ધરાવે છે. ૬. શિખરી પર્વતઃ હૈરણ્યવંત અને ઐરાવત ક્ષેત્રનું વિભાજન દર્શાવતા આ પર્વતની. ૨૪૯૩રયો..પ. ૧૦૫ર યો. ૧૨ કળા, ઉં. ૧૦૦યો. છે, ભૂ.૨૫યોજન ભૂમિમાં છે. વ. સુવર્ણનો બનેલો અને પીળા વર્ણનો છે. કુ. તેના ઉપર – ૧૧ ફૂટ, ૬. Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પુંડરિકનામે દૂહ આવેલું છે. ન. તેની પૂર્વે કતા, પશ્ચિમે રકતાવતી અને દક્ષિણે સુવર્ણ ફૂલા નદી નીકળે છે. ખં. જંબુદ્રીપના ૧૯૦ ખંડ પ્રમાણના ૨ ખંડ આ પર્વત રોકે છે. આ બધાજ પર્વતના આકાર લંબચોરસ છે. ભરતાદિ સાતે ક્ષેત્રના – વિષ્કÇ, ઇથુ, જીવા, ધનુપૃષ્ઠ, ક્ષેત્રફળ અને બાહાનું પ્રમાણ ઃ સ્વોપજ્ઞ ભાષ્યમાં કેટલીક વ્યાખ્યા થકી એ પ્રમાણે સૂચન કરેલ છે કે વિષ્કમ્ભાદિ માપની આ પ્રમાણે યોજના કરવી. 11 ८८ [૧] ભરત ક્ષેત્રઃ [અથવા – ઐરાવત ક્ષેત્ર ના માપો] : વિષ્ણુમ્ભ – ૫૨૬ યો. ૬ કળા જીવા – ૧૪૪૭૧ યો. ૫ કળા ક્ષેત્રફળ – ૩,૦૩,૨૮૮ યો. ૧૨ કળા [૨] હેમવંત ક્ષેત્ર ઃ [અથવા – હિરણ્યવંત ક્ષેત્રના માપો : - વિષ્ણુમ્ભ – ૨૧૦૫ યો. ૫ કળા જીવા – ૩૭૬૭૪ યો. ૧૫ કળા ક્ષેત્ર ફળ – ૬,૧૨,૫૩,૧૪૫ યો. ૫ કળા વિષ્કમા – ૮૪૨૧ યો. ૧ કળા ૫૨૬ યો. ૬ કળા ઇસુ – ધનુઃ પૃષ્ઠ – ૧૪૫૨૮ યો. ૧૧ કળા ભરતમાં બાહાનથી - બાહી ઇસુ – ધનુ:પૃષ્ઠ – બાહા — [૩] હરિવર્ષક્ષેત્ર [અથવા – રમ્યક ક્ષેત્રના માપો] www જીવા – ૭૩૯૦૧ યો. ૧૭ કળા ઇષુ – ૧૬૩૧૫ યો. ૧૫ કળા ધનુ:પૃષ્ઠ - ૮૪૦૧૬ યો. ૪ કળા ક્ષેત્રફળ – ૫૪,૪૭,૭૩,૮૭૦ યો. ૭ કળા બાહા ૧૩૩૬૧ યો. ૬ કળા [૪] [અર્ધ] મહાવિદેહ ક્ષેત્ર ઃ દક્ષિણાર્ધ કે ઉત્તરાર્ધ વિદેહ નું માપ : વિષ્ણુમ્ભ – ૧૬૮૪૨ યો. ૨ કળા ઇસુ – ૫૦,૦૦૦ યો. – ૧૫૮૧૧૩ યો. ૧૬ કળા ૧૬૮૮૩ યો. ૧૩ કળા ૩૬૮૪ યો. ૪ કળા ૩૮૭૪૦ યો. ૧૦ કળા ૬૭૫૫ યો. ૩ કળા ધનુ: પૃષ્ઠ જીવા – ૧,૦૦,૦૦૦ યો રકળા ક્ષેત્રફળ – ૧૬૩૫૭૩૯૩૦૨ યો. લગભગ બાહા - [૫] રમ્યક્ષેત્રઃ ઉપરોકત હરિવર્ષ ક્ષેત્ર મુજબ તેના વિષ્ક આદિમાપ જાણવા. - [૬] હિરણ્યવંત ક્ષેત્ર ઃ ઉપરોકત હેમવંત લેત્રાનુસાર વિષ્યમ્ભ આદિ માપો જાણવા. [૭] ઐરાવત ક્ષેત્ર ઃ ઉપરોકત ભરત ક્ષેત્રાનુસાર વિષ્ઠ આદિ માપો જાણવા. [ઉપરોકત માહિતી ક્ષેત્ર લોક પ્રકાશ ગ્રન્થના સર્ગ : ૧૬ ના શ્લોક ૩૭ થી ૪૧ તથા સર્ગ : ૧૭ ના ૧ થી ૧૩ શ્લોક મધ્યેથી તથા બૃહત્ક્ષેત્ર સમાસ ગાથા ૨૮ થી ૧૨૯ મધ્યેથી આ માહિતી સંગૃહીત કરવામાં આવી છે. તે વ્યવસ્થિતિ ગણીત જાણવું હોય તો જે-તે ગ્રન્થ જોવાં જરૂરી છે ] બે લઘુ હિમવંત આદિછપર્વતોના–વિષ્કÇ, ઇષ્ટ, ધનુ:પૃષ્ઠ, જયા, ક્ષેત્રફળ, ઘનફળ, બાહાનું પ્રમાણ ઃ સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં ફકત સૂચના આપેલી છે. તેના આધારે અન્ય પ્રૌઢ ગ્રન્થો પરથી આ માહિતી અત્રે સંગૃહીત કરેલી છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ - ૮૯ [૧] લઘુહિમવંત પર્વત શિખરી પર્વતના માપો પણ આ પ્રમાણે જ છે) વિષ્કલ્પ- ૧૦૫રયો. ૧૦ ઇષ-૧૫૭૮ યો. ૧૮ કળા ધનુપૃષ્ઠ ૨પર૩૦યો. – ૪ કળા જીવા – ૨૪૯૩ર યો. ક્ષેત્રફળ ૨,૧૪,૫૬,૯૭૧ થો. - ૮ કળા બાહા ૧૮૯૨યો. ૭ કળા ઘનફળ ૨,૧૪,૫૬,૯૭,૧૪૪યો. ૧૬ કળા, ૧૨ વિકળા [૨] મહાહિમવંત પર્વત – કિમી પર્વતના માપો પણ આ પ્રમાણે જ છે) વિષ્કન્મ-૪ર૧૦યો. ૧૦ કળા ઇષ- ૭૮૯૪યો. ૧૪ કળા ધનુ પ્રષ્ઠ પ૭૨૯૩યો. – ૧૦ કળા જીવા – પ૩૯૩૧ થો. કળા ક્ષેત્રફળ ૧૯,૫૮,૬૮, ૧૮યો.– ૧૦ કળા બાહા ૯૨૭યો. ૯ કળા ઘનફળ ૩૯,૧૭,૩૬,૩૭,૩૦૮યો. [3] નિષધ પર્વત નીલવંત પર્વતના માપો પણ આ પ્રમાણે જ છે] વિષ્કલ્પ– ૧૬૮૪ર યો. ૨ કળા ઇષ - ૩૩૧૫૭યો. ૧૭ કળા ધનુ પૃષ્ઠ ૧૨૪૩૪ો . – કળા જીવા – ૯૪૧૫યો. ૨ કળા ક્ષેત્રફળ ૧,૪૨,૫૪,૬૬, ૫૬૯ યો. ૧૮ કળા બાહા ૨૦૧૬૫ લો. ૨ કળા ઘનફળ પ૭૦,૧૮,૬૬, ૨૭,૯૭યો. [૪] નીલવંત પર્વત ઉપરોકત નિષઘ પર્વતાનુસાર તેના માપો જાણવા. [૫] રૂકમી પર્વત ઉપરોકત મહાહિમવંત પર્વતાનુસાર તેના માપો જાણવા. [૬] શિખર પર્વત ઉપરોકત લઘુહિમવંત પર્વતાનુસાર તેના માપો જાણવા. [ઉપરોકત માહિતી ક્ષેત્રલોકપ્રકાશ ગ્રન્થના સર્ગઃ ૧ન્ના શ્લોક ૧૮૩થી ૪૧૯ મધ્યેથી તેમજ બૃહત્ ક્ષેત્રસમાસની ગાથા ૨૮ થી ૧૨૯ની મધ્યેથી સંગૃહીત કરેલી છે] આ પ્રત્યેક પર્વતના વિષુલ્મ વગેરે માપો અને વિશેષ કરીને ઘનફળનું સ્વરૂપ જાણવા માટે સમગ્ર ગણીત જાણવુંકે કરવું અતિ આવશ્યક છે. ગ્રન્થગૌરવના ભયે અહીં સમગ્ર ગણિત–પ્રક્રિયા દર્શાવેલ નથી. પણ બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચનમાં ખાસ જોવી * સાતે ક્ષેત્રોની ટુંકમાહિતીઃ ૧.ભરતક્ષેત્રઃ આપણે જયાં રહીએ છીએ તે ભરત ક્ષેત્ર છે. જેની બરાબર મધ્યમાં વૈતાદ્યપર્વત આવેલો છે. પૂર્વ-પશ્ચિમ લાંબા અને બંને છેડે સમુદ્રને સ્પર્શતા એવા આ પર્વતથી ભરત ક્ષેત્ર સ્પષ્ટબે ભાગોમાં વહેંચાઈ જાય છે--જેને કારણે ઉત્તર અર્ધ ભરત અને દક્ષિણ અર્ધ ભરત કહેવાય છે. – વળી ઉપરના હિમવંત પર્વત માંથી ગંગા અને સિંધુ નામે બે નદી નીકળે છે. જે આ વૈતાઢય પર્વતને ભેદીને જાણે જતી હોય તે રીતે દક્ષિણ દિશા તરફના લવણ સમુદ્રને મળે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -- આ રીતે ભરતક્ષેત્રના કુલ છ ખંડ છે. -- આ છ ખંડમાંના દક્ષિણાઈભરત મધ્યખંડમાં અયોધ્યા નામે નગરી છે. આ જ ખંડમાં સાડી પચીશ આર્યદેશો છે. એ સિવાયનો શેષ મધ્યખંડ તથા બાકીના પાંચ ખંડો એ અનાર્યભૂમિ છે. –મધ્યખંડમાં જ તીર્થંકર-ચકી-વાસુદેવ બળદેવાદિ ઉત્પન્ન થાય છે. પરંતુ ચક્રી આ છ એ ખંડની સાધના કરીને ચક્રવર્તી થાય છે. -ભરતની બરાબર મધ્યે આવેલોવૈતાયપર્વત ૨૫યોજન ઉંચો અને ૫૦યોજન વિસ્તાર વાળો છે. તેની કુલ ઉંચાઈ નો ચોથો ભાગ એટલે કે ક યોજન જમીનમાં છે. બાકીનો ભાગ પૃથ્વી ઉપર છે. – આ વૈતાઢ્ય પર્વત સર્વ રજતમય છે. તેના ઉપર નવ ફૂટ આવેલા છે જેમાંનું પહેલુ કૂટ સિદ્ધયતન હોવાથી ત્યાં જિનાલય આવેલું છે. આ જિનાલય ૧ કોસ લાંબુ, વળા કોસ પહોળું, ૧૪૪૦ ધનુષ્ય ઉંચુ છે. ત્યાં ઉત્સધ અંગુલ માપે ૫૦૦ ધનુષ્ય ઉંચી ૧૦૮ શાશ્વતી પ્રતિમાજી છે. ર૭–ચૌમુખી સ્વરૂપે અથવાતો પ્રત્યેક દિશામાં ૨૭-૨૭ રહેલી છે. જેના ઋષભ ચંદ્રાનન – વારિષણ -વર્ધમાન એવા ચાર નામો છે. – વૈતાદ્ય પર્વત થી ઉત્તર તરફ ઉત્તરાર્ધ ભરત આવેલું છે એની સીમા હિમવંત પર્વત સુધીની છે. ૨. હેમવત ક્ષેત્રઃ આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો રહે છે. તેમનું શરીર ૧ ગાઉ ઉંચુ,છે એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. એક દિવસને અંતરે જ તેમને ભોજન લેવાનું હોય છે, આમળા પ્રમાણે આહારથી તેઓ સંતુષ્ટ થઈ જાય છે. – ત્યાંની ભૂમિ સાકર કરતાં પણ મીઠી છે,ચક્રવર્તીના ભોજનકરતા અધિક સ્વાદિષ્ટ ફળો છે, લોકોને સંતાપકારક એવો જૂ-માંકડ આદિ કોઈ ઉપદ્રવ નથી. ત્યાં પશુઓ પણ અહિંસક છે. તિર્યંચ તથા મનુષ્યો બંને નિયમા સ્વર્ગગામી છે. – મનુષ્યો સુંદર આકૃતિવાળા, વજુઋષભ નારયસંઘયણવાળા, ૬૪ પાંસળીઓ વાળા છે. પોતાના જેવા યુગલિકનો જન્મ આપી ૭૯ દિવસ પાલન કરી પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. – અલ્પ રાગ દ્વેષ વાળા એવા તેઓ પાદચારી છે. ત્યાં સુષમા-દુષમા કાળ સદા અવસ્થિત છે. -આમવંત ક્ષેત્રમાં મધ્યમાં શબ્દાપાનીવૃત્તવૈતાઢયપર્વત છે. તેમાં રોહિતા અને રોહિતાંશા નામે બે મહાનદી વહે છે તેથી હેમવંત ક્ષેત્રના કુલ ચાર વિભાગો થાય છે. ૩. હરિવર્ષક્ષેત્રઃ આ ક્ષેત્રની મધ્યમાં આવેલો ગંધાપતી વૃત-વતાય પર્વત તથા હરિકાંતા અને હરિ સલિલા નામક બે નદીને લીધે તેના કુલ ચાર ભાગ પડે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ ૯૧ –અહીંના મનુષ્યો યુગલિક રૂપે જન્મે છે. તેમની કાયા બે ગાઉની છે. આયુષ્ય બે પલ્યોપમનું હોય છે, બે દિવસને અંતરે જ ભોજન લે છે. ફકત બોર જેટલો આહાર લેવાથી તૃપ્તિ પામે છે. – તેઓની સુંદર દેહાકૃતિ અને ઉત્તમ સંઘયણ છે. શરીરમાં ૧૨૮ પાંસડી છે. – પોતાના આયુષ્યના ફકત ૬૪ દિવસ બાકી રહે ત્યારે પોતાના જેવા યુગલિક ને જન્મ આપે છે. માત્ર ૬૪ દિવસના પાલનપોષણમાં તે યુગલિક હરતું ફરતું થઈ જાય છે. ૪. રમ્યકક્ષેત્ર: રમ્યક ક્ષેત્ર ના યુગલિક ની હકીકત હરિવર્ષ ક્ષેત્રના યુગલિક જેવી જ છે. બંને ક્ષેત્રોમાં બધી રીતે સમાનતા છે. ફકત વૃતવૈતાઢ્ય અને નદી ના નામમાં ફર્ક છે. રમ્યક્ષેત્રની મધ્યે આવેલાં વૃત્તવૈતાદ્યનું નામ માલ્યવંત છે અને નરકાંતા નારીકાંતા નદી છે. ૫. હૈરણ્યવંત ક્ષેત્રઃ આ ક્ષેત્ર હૈમવત ક્ષેત્રની સમાન છે. ત્યાંના યુગલિકાદિ હકીકત પણ હેમવંત ક્ષેત્ર જેવી જ છે. માત્ર નદી-પર્વતના નામો ભિન્ન છે. મધ્યમાં આવેલ વૃત્ત વૈતાદ્યનું નામવિકરાપાતી છે અને ત્યાં રૂપ્યકુલા–સુવર્ણકુલા બે નદી છે. દ. ઐરાવત ક્ષેત્રઃ જંબુદ્વીપની દક્ષિણે જેમ ભરત ક્ષેત્ર તેમ ઉત્તરમાં તેના જેવું છે ખંડ યુક્ત ઐરાવત ક્ષેત્ર છે. બંને ક્ષેત્રમાં બધી રીતે સામ્ય છે. માત્ર નદીના નામ માં ફર્ક છે. અહીં રકતા અને રકતવતીનામની બે નદીઓ વહે છે. ૭. મહાવિદેહ ક્ષેત્ર બરાબર મધ્યમાં આવેલું હોવા છતાં તેની વિશિષ્ટ માહિતીની - નોંધ કરવા માટે તેને છેલ્લા કમમાં મુકેલ છે. આ મહાવિદેહ કુલ ચાર ભાગમાં વહેંચાયેલું છે જૂિઓ –પરિશિષ્ટઃ દચિત્રઃ ૧૦] (૧) પૂર્વદિદેહ (૨) પશ્ચિમવિદેહ (૩) ઉત્તર કુરુ (૪) દેવકુરુ – મધ્યમાં મેરુ પર્વત આવેલો- જેનું વર્ણન પૂર્વસૂત્રઃ ૯ની પ્રબોધટીકામાં જોવું] -આ મેરુ પર્વતની ઉત્તર તરફનો ભાગ કે જે ગંધમાદન અને માલ્યવંત પર્વતની મધ્યમાં આવેલો છે. તેને ઉત્તર કુરુ કહે છે. – મેરુ પર્વતની દક્ષિણ તરફનો ભાગ કે જે વિદ્યુ—ભ અને સૌમનસ નામના બે ગજાંત પર્વતોની વચ્ચે આવેલો છે તેને દેવકુરુ કહેછે. – મેરુ પર્વતની પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. - શીતા નદી વડે પૂર્વ મહાવિદેહના ઉત્તર તરફ અને દક્ષિણ તરફના બે ભાગ પડે છે. -શીતોદાનદીવડે પશ્ચિમમહાવિદેના ઉત્તરતરફ અને દક્ષિણ તરફનાબે ભાગ પડે છે. – આ રીતે મહાવિદેહ ક્ષેત્રના દિવકુરુ, ઉત્તરકુર, મેરુપર્વતાદિ સિવાયના કુલ ચાર ભાગ પડે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – આ ચારે મહાવિદેહ ક્ષેત્રમાં મુખ્યત્વે ત્રણ ત્રણ ભાગ પડે છે. ૧. ચારે મહાવિદેહમાં આઠ-આઠ વિજયો આવેલી છે. ૨. ચારે મહાવિદેહમાં ચાર-ચાર-વહસ્કાર પર્વતો આવેલા છે ૩. ચારે મહાવિદેહમાં ત્રણ-ત્રણ અંતર્નદી આવેલી છે. આ રીતે કુલ ૩૨ વિજય, ૧૬ વક્ષસ્કાર પર્વત અને ૧૨ અંતર્નદી થી યુકત એવું ચાર ભાગમાં વહેંચાયેલ આ મહાવિદેહ ક્ષેત્ર છે. જેની ચાર વિજયમાં વિહરમાન તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે – મેરુ પર્વતની પૂર્વદિશામાં ઉત્તર તરફ આવેલી આઠમી પુષ્કલાવતી વિજયમાં સીમંધર સ્વામી વિચરી રહયા છે. – મેરુ પર્વતની પૂર્વ દિશામાં દક્ષિણ તરફ આવેલી નવમી વત્સ નામની વિજયમાં યુગ મંધર સ્વામી વિચરી રહયા છે. -મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં દક્ષિણ તરફ આવેલી ચોવીસમી નલિનાવતી વિજયમાં બાહુસ્વામી વિચરી રહયા છે. – મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર તરફ આવેલી પચીસમી વપ્રનામની વિજયમાં સુબાહુસ્વામી વિચરી રહયા છે. – મહા વિદેહના ચારે વિભાગ સમાન હોવાથી માત્ર એક વિભાગનું વર્ણન જોઈએ તો પણ સમગ્ર ખ્યાલ આવી શકશે. – આ વિભાગમાં રહેલી આઠે વિજયનું વિભાજન કરતાં ચાર વક્ષસ્કાર અને ત્રણ નદીઓ છે. સર્વપ્રથમ એક વિજય પછી એક વક્ષસ્કાર, પછી એક વિજય પછી એક નદી એ રીતે આઠ વિજયના સાત આંતરામાં ક્રમશ: પર્વત – નદી-પર્વત – નદી-પર્વત એ રીતે ચાર પર્વત અને ત્રણ નદી રહેલા છે. - પ્રત્યેક વિજયમાં પણ મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લંબાયેલા પર્વત છે અને ઉત્તરદક્ષિણ બે નદીઓ પસાર થાય છે. જેના લીધે ભરત ક્ષેત્રની માફક અહીં મહાવિદેહમાં પણ પ્રત્યેક વિજયમાં છ ખંડ થાય છે. ' – આ સર્વે વિજયોમાં ૫૦૦ ધનુષ્યની ઉંચાઈવાળા મનુષ્યો વસે છે તેમના ઘર ભરત ક્ષેત્રના ઘરથી ૪૦૦ ગણાઉંચા છે તેમનું ઉત્કૃષ્ટ આયુક્રોડ પૂર્વનું છે. ત્યાં સદા દુષમા સુષમા કાળ વર્તે છે. બાકી બધું ભરત ક્ષેત્ર જેવું છે. – ઉત્તર કુરુ દેવકુરુ મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે આવેલા તથા ગજાંતા આકારના બન્ને પર્વતો વડે જેની સીમા બંધાયેલી છે તેવા ઉત્તરકુર અને દેવકુરુ નામના બે ક્ષેત્રો છે. ત્યાં યુગલિકો રહે છે. જેમની ઉંચાઈ ત્રણ ગાઉ,આયુ ત્રણ પલ્યોપમ, ત્રણ દિવસને અંતરે આહાર લે, ફકત ચણાની દાળ જેટલો આહાર લેતા તૃપ્તિ પામે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧ –૨૫૬, પાંસળી ધરાવતા – શ્રેષ્ઠ સંઘયણ અને સંસ્થાન વાળા, સુંદર દેખાવના, સુગંધી શ્વાસોચ્છવાસ વાળા, નિરોગી શરીર વાળા હોય છે. ૩૯ દિવસ અપત્ય યુગલનું પાલન કરી નિયમા સ્વર્ગે જનારા છે. --તે દેવકુરુ ઉત્તરકુરુ મધ્યે ૫-૫ દૂહો આવેલા છે. બંને દૂહોની શ્રેણી ની આસપાસ કંચનગિરિ પર્વતો છે. દરેક દૂષની પૂર્વ તરફ દશ ને પશ્ચિમ તરફ દશ એ રીતે કુલ [૧૦×૧૦૪૨] ૨૦૦ કંચન ગિરિ પર્વતો છે. – તે ઉત્તરકુરુ પૂર્વાર્ધ મધ્યે જંબૂ નામે વૃક્ષ છે – તે દેવકુરુ પશ્ચિમાર્ધ મધ્યે શાલ્મલી નામે વૃક્ષ છે. - આ બંને વૃક્ષો સંપૂર્ણ પૃથ્વીકાયાત્મક છે. ― જંબુદ્રીપ સંબંધિ અન્ય વિશેષ માહિતી – અતિ સંક્ષિપ્તમાં ઃ આ જંબુદ્રીપમાં છ કુલિંગર ઉપર છ મહાદૂહો છે જે પ્રત્યેક દૃહમાં એક એક દેવીનો નિવાસ છે. 1 - આ જંબુદ્રીપમાં કુલ ૯૦ મહાનદી છે – સાત ક્ષેત્રની બે-બે એટલે ૧૪. +૩૨ વિજયની ૨-૨ એટલે ૬૪, + અંતર્નદી ૧૨ એમ કુલ ૯૦ - આ જંબુદ્રીપમાં ૯૦ નદીને આશ્રીને ૯૦ પ્રપાતકુંડો છે. - આ જંબૂટ્ટીપમાં કુલ ૨૬૯ મુખ્ય પર્વતો આવેલા છે. www.m ૯૩ - – તેમાં ૨૦૦ કંચનગિરિ, ચિત્રાદિ-૪, વૃત્તવૈતાઢ્ય-૪ એ ૨૦૮ સિવાયના ૧૬ વક્ષસ્કાર, ૪ ગજદંતા, ૩૪ વૈતાઢ્ય, ૬ કુલગિરિ અને મેરુ, એ એકસઠ પર્વત ઉપર કુટ/ શિખરો આવેલા છે જેની સંખ્યા ૪૬૭ ની છે અર્થાત્ કુલ કુટ – ૪૬૭ છે. * [8] સંદર્ભ : આગમ સંદર્ભ : વિષયામાળે જ નમ્ન. વક્ષ.-૧ સૂ. ૧૧ जम्बुदीपे छ वासहरपव्वता पण्णता, तं जहा चुल्लहिमवंते, महाहिमवंते, निसढे, नीलवंते, रुप्पि, सिहरी સ્થા.-૬ મૂ.૧૨૨/૨ × અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧) ક્ષેત્ર લોક પ્રકાશ : સર્ગ – ૧૬,૧૭,૧૯ (૨) બૃહત્ ક્ષેત્ર સમાસ : ગાથા ૨૨ થી ૧૭૮, ૨૫૩ થી ૨૫૮ (૩) લઘુ ક્ષેત્ર સમાસ : ગાથા – ૧૨, ૨૧ થી ૩૫, ૬૪, ૧૨૬ થી ૧૬૭ (૪) જંબૂદ્બીપ સમાસ (૫) જંબૂદ્વીપ સંગ્રહણી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9] પદ્યઃ (૧) સૂત્ર – ૧૧, ૧૨, ૧૩નું સંયુકત પદ્યઃ ક્ષેત્ર સપ્તક પાડી જુદાં આપનારા ગિરિધરા જંબૂઢીપે ષ કહયા છે સાંભળો ચિત્ત ગુણરા પૂર્વ પશ્ચિમ દીર્ઘસારા નામ સુંદર જેહના એક પછી વળી એક બોલું સૂણજો થઈ એકમના પ્રથમ ગિરિનું નામ હિમવત નામ બીજું સુણતાં મહાહિમવત દય ધારે નિષધ ત્રીજું બોલતા નામ ચોથું નીલવંતજ પંચમું રૂકમી ગણું શિખરી છઠું નામ વદતાં મોહના મર્મ જ હણું જંબૂઢીપે સાત ક્ષેત્રો છની સંખ્યા ગિરિતણી ઘાતકી ખંડ દીપ બીજે બમણી સંખ્યા સૂત્રે ભણી પુષ્કર નામે દ્વીપ અર્થે ધાતકી વત જાણવી જબૂદ્વીપ થી સર્વ વસ્તુ દ્વિગુણી અવધારવી (૨) હિમમતાહિમ નિષધ નીલને રૂકમી શિખરી વર્ષધરો છ સંખ્યામાં પર્વતતેઓ વચ્ચે રહેતા વંશધરો U [10] નિષ્કર્ષ જંબૂઢીપ સંબધિ આ ત્રણે સૂત્રો ૯-૧૦-૧૧ ની સૂક્ષ્મ વિચારણા કરતા લોકનું અદ્ભુત સ્વરૂપ જણાય છે. ખરેખર આ જીવ આ પ્રત્યેક ભૂમિને જન્મસમયે ધારણ કરી હશે.છતાં વર્તમાનકાળે એકનાના મકાનમાં પણ કેટલોમોહરો છે? આવા શાશ્વતા પદાર્થો જાણવા છતાં અશાશ્વત પદાર્થોની આસકિત છૂટતી નથી. શાશ્વત જિનાલયોને જાણવા છતાં અરિહંતો પરત્વેની શ્રદ્ધા દૂઢથતી નથી. તે ખરેખર મિથ્યાત્વનો ઉદય જજાણવો. સમ્યદર્શન પામેલો જીવ આવાઆવા પદાર્થોના ચિંતવન થકી ભગવદ્વાણીમાં દ્રઢ શ્રધ્ધાવાન્ થઈ અવશ્ય મોક્ષમાર્ગને પરિવરનારો બને. 0 0 0 0 0 અધ્યાય : ૭ - સત્ર : ૧૨) [1] સૂત્ર હેતુઃ આ સૂત્ર થકી સૂત્રકાર ઘાતકી ખંડ ના ક્ષેત્રો અને પર્વતોનું પ્રમાણ દર્શાવે છે.– જેબૂદ્વીપના વર્ણન પછી અનન્તર એવા અન્ય દ્વીપના વર્ણનના હેતુથી આ સૂત્ર બનાવેલ છે. [2] સૂત્ર મૂળઃ ધિતીલકે 1 [3] સૂત્ર પૃથક દિ: ઘાતકી-que Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૨ ઇ [4] સૂત્ર સાર : [ત ક્ષેત્ર તથા પર્વતો] ધાતકી ખંડમાં બમણા છે. ધાતકી ખંડમાં [ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વિપથી] બમણાં છે. [] [5] શબ્દશાનઃ વિદ: બમણાં પાતી-વડે ધાતકી ખંડમાં [] [6] અનુવૃતિ (૨)-તન્મધ્યે મેહનામિ: અ.-૨ -મૂ.૬ થી નવુદીપ: ની અનુવૃત્તિ (२) - भरतहैमवत हरिविदेह रम्यक् हैरण्यवतैरावत वर्षाः अ. ३ सू.१० (३)- तद्विभाजिनः पूर्वापरायता. अ. ३ - सू.११९ हिमवन्महाहिमवन्निषधनीलरुक्मि शिखरिणो वर्षधरपर्वता: [] [7] અભિનવટીકાઃ ધાતકીખંડમાં જંબુદ્વીપની અપેક્ષાએ મેરુ – વર્ષક્ષેત્ર – વર્ષઘર પર્વતના બમણા પણાને જણાવતું આ સૂત્ર છે. જોકે આટલું કહેવા માત્રથી તેનો અર્થસર્વથા પ્રગટ થતો નથી. તેના સ્પષ્ટાર્થને જણાવવા માટે ક્ષેત્ર સમાસ – લોકપ્રકાશ – જંબુદ્વીપ સમાસાદિ ગ્રન્થોધૃત વિશેષ વ્યાખ્યા અત્રે રજૂ કરેલ છે. * દ્વિ–દ્વિગુણ-બમણાં; ક્ષેત્રપર્વત-નદી આદિની સંખ્યા જંબુદ્વીપની તુલનાએ બમણી છે તે જણાવવા અહીં દ્વિ શબ્દ પ્રયોજેલ છે. * પાતળીવુડે:— ધાતકી ખંડ એ દ્વીપનું નામ છે. – ભૌગોલિક રચનાનુસાર જંબુદ્રીપ નામે પ્રથમ દ્વીપ છે. તેની પછી લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પછી ધાતકી ખંડ નામે બીજો દ્વીપ છે કે જે કાલોદધિ સમુદ્રથી પરિવરેલો છે. એ દ્વીપને અહીં ગ્રહણ કરવાનો છે. – વડે:એવું સપ્તમી વચન મુકેલ છે. જેના થકી ધાતકીખંડમાં એમ કહીને કંઇક સૂચવવા માગે છે. – પૂર્વ સૂત્રની અનુવૃતિ થકી આ વાતનું સ્પષ્ટી કરણ થઇ શકે. ૧. પૂર્વના ત્રણ સૂત્રો જંબૂદ્વીપના અધિકાર જણાવનારા છે. અર્થાત્ જંબુદ્ધીપની તુલનાએ – ધાતકીખંડમાં કોઇક વાત છે તે સ્પષ્ટ થાય છે. ૨. પૂર્વ ના બે સૂત્રો થકી સૂત્રકાર, ક્ષેત્રો અને પર્વતોનું વર્ણન કરેલ છે . મતલબ કે જે જંબુદ્રીપનો અધિકાર હતો તેમાંના મેરુ – ૭ મહાક્ષેત્રો અને ૬- મહાગિરિ [પર્વતો સાથે આ દ્વિ : શબ્દ જોડીને અનુવૃતિ લઇએ તો – આ ત્રણે ધાતકી ખંડમાં બમણા એટલે કે બે-બે છે તેવો અર્થ ફલિત થાય. · પણ સાથે ક્ષેત્ર પર્વતોના વિસ્તારની અનુવૃતિ લઇએ તો ભરતાદિ ક્ષેત્ર તથા પર્વતોના વિસ્તાર પણ બમણા- બમણા છે તેવું કલ્પી શકાય. એ ઘાતકીખંડ:-સ્વરૂપ: Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ચાર લાખ યોજનના વિસ્તારવાળો અને વલયાકાર એવો આ ધાતકીખંડ છે. -આ ઘાતકીખંડ બે લાખ યોજન વિસ્તારવાળો લવણસમુદ્રને ચારે તરફથી ઘેરીને રહેલો છે.અને તે ધાતકીખંડને ફરતો વલયાકાર એવો કાળોદધિ સમુદ્ર છે. -આઘાતકીખંડની દક્ષિણે તથા ઉત્તરે બે ઇક્ષુકાર પર્વત રહેલો છે. જે ધાતકીખંડના બે સરખા ભાગ કરે છે. આબંને ઇક્ષુકારપર્વત ૧૦૦યોજન પહોળા, પયોજન ઊંચાં અને ચાર લાખ યોજન લાંબા છે. [તનું વિશેષ સ્વરુપ આગળ કહેવાશે.] -ઉત્તર અને દક્ષિણમાં આવેલ આ ઇક્ષુકાર પર્વતનો એકભાગ લવણ સમુદ્રને સ્પર્શે છે. અને બીજો ભાગ કાલોદધિ સમુદ્રને સ્પર્શે છે. તેના પરિણામે પૂર્વ-ધાતકીખંડ અને પશ્ચિમધાતકખંડ એવા સ્પષ્ટ બે વિભાગો થઇ જાય છે. -- જંબુદ્ધીપની જેમજ અહીં પૂર્વધાતકીખંડમાં ૭ મહાક્ષેત્ર અને ૬ મહાપર્વત છે. એજ રીતે પશ્ચિમધાતકીખંડમાં પણ એવા જ ૭ મહાક્ષેત્ર તથા ૬ મહાગિરિ [પર્વત] છે. -આ રીતે ઘાતકીખંડમાંઃ ૨-મેરુ, ૨-ભરતક્ષેત્ર,૨-હેમવંતક્ષેત્ર,૨-હરિવર્ષ,૨-મહાવિદેય,૨-મ્યક, ૨-હૈરણ્યવંત, ૨-ઐરાવત એ રીતે સાતે ક્ષેત્રો બે-બે હોવાથી કુલ ૧૪મહાક્ષેત્રો આવેલા છે. એ-જ-રી-તે - ૨-લઘુહિમવંત પર્વત,૨-મહા હિમવંત પર્વત, ૨-નિષધ પર્વત, ૨-નીલવંત પર્વત, ૨-રુકિમ પર્વત, ૨-શિખરી પર્વત એમ કુલ ૧૨ મહાગિરિ [પર્વતો આવેલા છે. -જંબુદ્વિપની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે.તેમ અહીંપણ પૂર્વધાતકી ખંડના મધ્યમાંએક મેરુઆવેલોછે.અનેપશ્ચિમધાતકી ખંડના મધ્યમાંપણએવોજ એક મેરુઆવેલોછે. અર્થાત-પૂર્વ પશ્ચિમ બંને દિશામાં એક એક મેરુ હોવાથી ઘાતકીખંડમાંબે મેરુ છે. -૧૯૦ખંડ પ્રમાણ- જંબુદ્વિપમાં ૧૯૦ખંડ પ્રમાણ ગણેલા હતા તેથી અહીં ધાતકી ખંડના પૂર્વ વિભાગે ૧૯૦અને પશ્ચિમ વિભાગે ૧૯૦ખંડ થાય પણ અહીં આ ભૌગોલિક ગણિત થોડું જૂદુ રીતે દર્શાવેલ છે. -ક્ષેત્રોને માટે અહીં ૨૧૨ વિભાગ જણાવેલા છે. આ રીતે ૧-૧ ભાગવાળા બે ભરત ૧૬-૧૬ ભાગવાળા બે હરિવર્ષ ૧૬-૧૭ ભાગવાળા બે રમ્યક ૧-૧ ભાગવાળા બે ઐરાવત એ રીતે કુલ ૨૧૨ વિભાગ સાત [ ૭ X ૨-ચૌદ] ક્ષેત્રોના થશે. (પર્વત)ગિરિને માટે કુલ ૧૬૮ વિભાગ જણાવેલા છે તે આ રીતે ૪-૪ ભાગવાળા બે હિમવંત ૬૪-૬૪ ભાગવાળા બે મહા વિદેહ ૪-૪ ભાગવાળા બે બે હૈરણ્યવંત Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૨ ૯૭ ૨-૨ ભાગવાળા બે લઘુહિમવંત ૮-૮ ભાગવાળા બે મહા હિમવંત ૩૨-૩૨ ભાગવાળા બે નિષધ ૩૨-૩૨ ભાગવાળા બે નીલવંત ૮-૮ ભાગવાળા બે રૂકિમ -૨ ભાગવાળા બે શિખરી. એ રીતે કુલ ૧૬૮ વિભાગ છ[xર=બાર) પર્વતોના થશે. આ પ્રમાણે ક્ષેત્રખંડ ૨૧૨ અને ગિરિખંડ ૧૬૮ મળીને કુલ ૩૮૦ ખંડોમાં આ ઘાતકી ખંડ વહેચાયેલો છે. આ ઘાતકી ખંડમાં ઇષકાર પર્વત સિવાયના પ્રત્યેક પર્વત, ક્ષેત્ર,નદી,કુંડ, કૂટ વગેરે નામો જંબૂદ્વીપ અનુસારે જ જાણવા. -જે રીતે જંબદ્વીપની સંજ્ઞા જંબુવક્ષ પરથી નક્કી થયેલી છે. તે રીતે ધાતકીવૃક્ષને આધારે આદીપની ધાતકીખંડ એવી સંજ્ઞા નક્કી થયેલી છે. અથવાબૃહત્ ક્ષેત્રસમાસમાં જણાવ્યા મુજબ - -૧-જંબૂવૃક્ષ સરીખા ઘાતકી અને મહાઘાતકી નામના બે મહાવૃક્ષો ને આધારે આ દ્વિપનું ઘાતકી ખંડ નામ થયેલું છે. -ર-અથવા ધાતકી ખંડ એવું ત્રણે કાળમાં શાશ્વત નામ છે. દેખાવ – ઘાતકીખંડમાં બન્ને તરફ જે રીતે ક્ષેત્ર અને પર્વત રહેલો છે. તેને દૂરથી જોતા ચૌદ આરાવાળા ચક્ર જેવો ઘાતકી ખંડનો દેખાવ જણાય છે.-અથવા -ત્યાં રહેલા છ-છ વર્ષધરોને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવી છે. કેમકે ચક્રમાં જે રીતે આરા હોય છે તે રીતે આ પર્વત ક્ષેત્રોની મધ્યમાં રહેલા છે. અને ચક્રમાં છિદ્રોને જે આકાર હોય છે તે રીતે અહીં ક્ષેત્રોનો આકાર છે. જ ઈષકાર પર્વતઃ– ઇષ એટલે બાણ, બાણના આકારના સીધાબે લાંબા પર્વતો છે માટે તેને ઈષ્પાકાર/ઇષકાર પર્વત કહે છે. – આ પર્વત દક્ષિણ ઉત્તર લાંબા છે. એટલે કે તેની લંબાઈ ધાતકી ખંડ જેટલી જ અર્થાત લાખ યોજન છે. – આ પર્વતને લીધે ધાતકી ખંડ સ્પષ્ટ બે વિભાગમાં વિભાજીત થાય છે જેને પૂર્વધાતકી ખંડ-પશ્ચિમઘાતકી ખંડ કહે છે. -દક્ષિણ અને ઉત્તર, બંને તરફ આવેલા ઈષકાર પર્વત બરાબર મધ્ય ભાગમાં જ આવેલાછે.-બને પર્વત-૫00યોજનઉંચા,પૂર્વપશ્ચિમ 1000 યોજનવિસ્તારવાળા,૪ લાખ યોજન ઉત્તર-દક્ષિણ લંબાઈવાળા છે. -આ પર્વત ઉપર ચાર કુટ છે જેમાં સમુદ્ર તરફના કુટ પર એક એક શાશ્વત જિનાલય આવેલું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * ઘાતકી ખંડમાં મેરુ-પૂર્વે જણાવ્યા મુજબ ઘાતકી ખંડમાં બે મેરુ આવેલા છે. -જંબુદ્વીપના મેરની જ સીધી રેખામાં પૂર્વ તરફ એકમે છે જેને પૂર્વધાતકી ખંડનો મેરુ કહે છે અને પશ્ચિમ તરફ આવેલા મેરુને પશ્ચિમ ધાતકી ખંડનો મેરુ કહે છે. – આ બંને મેરુમાં જંબુદ્વીપના મેરુની જેમજ ભદ્રશાલ-નંદન-સોમનસ-પાંડુકવન તથા તેમાં દરેકમાં ચાર-ચાર શાશ્વતા જિનાલય આદિ આવેલા છે પણ તેના માપો માં ફેરફાર છે – આ બંને મેરુપર્વતોની ઉંચાઈ જમીન થી ૮૪000યોજન છે - તેમજ ૧૦૦૦યોજન જમીનની અંદર રહેલા છે. – બંને મેરુનો વિસ્તાર જમીનમાં મૂળમાં ૯૫૦૦યોજન, જમીન ઉપર ૯૪૦૦ યોજન, શિખર પાસે ૧૦૦૦ યોજન છે. – તેના દર દસ યોજને એક યોજન ઘટતા કર્ણગતિએ ઉપરનો વિસ્તાર ૧૦૦૦ યોજન થાય છે. કેમકે જમીનમાં ૯૫૦૦ યોજન છે હવે કુલ ૮૫000 યોજન ઉંચાઇ હોવાથી દર દસ યોજને એક યોજન ઘટાડો થતા ૮૫000 યોજને ૮૫OO યોજનાનો ઘટાડો થાય. તેથી ૯૫૦૦માંથી ૮૫૦૦યોજન ઘટાડો થતા શીખરે ૧૦૦૦યોજન વિસ્તાર રહે છે. - ભદૂશાલવન ભૂમિ ઉપર આવેલું છે. –પૃથ્વીતલથી ૫૦૦યોજન ઉપર જતાં નંદનવન આવે છે. જે વલયાકાર રહેલું છે. ૫૦૦યોજન વિસ્તારવાળું છે. ત્યાં મેરુનો વિસ્તાર ૩૫૦ યોજન છે. નંદનવન સિવાયનો વિસ્તાર ૮૩૫૦યોજન થાય છે. [બંને બાજુ ૫૦૦યોજન છે એટલે ૧૦૦૦ યોજન બાદ થઈ જશે - નંદનવનથી પ૫૫00 યોજન ઉપર ગયા બાદ સોમનસવન આવે છે. જે ૫૦૦યોજન વિસ્તારવાળુ-વલયાકારે રહેલું છે. ત્યાં મેરુપર્વતનો બાહય વિસ્તાર ૩૮૦૦યોજન અને અંદરનો વિસ્તાર ૨૮૦૦યોજનનો છે. – સોમનસવનથી ૨૮૦૦૦યોજન ઉપર ગયા બાદ મેરુ પર્વતના શિખર પાસે પાંડુકવન આવેલું છે. તે પાંડુકવનનો વિસ્તાર ૪૯૪યોજનનો છે.-મધ્યમાં ૧૨યોજન વિસ્તારમાં ચૂલિકા આવેલી છે. જે મૂળમાં ૧રયોજન અને ટોચે ૪ યોજનની છે. જ ઘાતકી ખંડના ૧૪ ક્ષેત્રોનો વિસ્તાર– આ સર્વે ક્ષેત્રોની લંબાઈ [ઉત્તર-દક્ષિણ ચાર લાખની છે. -વિસ્તાર ત્રણ પ્રકારે છે. (૧)મુખ (૨)મધ્ય (૩)બાહય -પૂર્વે જણાવ્યા મુજબ યોજનના ૨૧૨ ભાગ સમજવા અર્થાત કુલ ૨૧૨ ભાગે Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૨ એક યોજના સમજવો કેમકે કુલ ૩૮૦ ભાગમાંથી આ ચૌદક્ષેત્રોના ૨૧૨ ભાગ છે. -૧-બે ભરત અથવા બે ઐરાવત માનાં કોઇપણ એક ક્ષેત્રનો વિસ્તાર:મુખ વિસ્તાર- ૬૪૧૪યો.૧૨૯ભાગ મધ્ય વિસ્તાર-૧૨૫૮૧યો.૩૬ભાગ બાહય વિસ્તાર-૧૮૫૪૭ યો.-૧પપભાગ -૨-બે હિમવંત કે બે હિરણ્યવતમાનાં કોઈપણ એક ક્ષેત્રનો વિસ્તાર – મુખ વિસ્તાર-૨૪૫૮યો.૯૨ભાગ મધ્ય વિસ્તાર-૫૦૩૨યો. ૧૪૪ભાગ બાહય વિસ્તાર-૭૪૧૯૦યો. ૧૯ભાગ -૩-બેહરિવર્ષ અથવા બે રમ્યક્ષેત્રમાંના માનાં કોઇપણ એક ક્ષેત્રનો વિસ્તાર: મુખ વિસ્તાર-૧,૦૫,૮૩૩યો.- ૧૫ ભાગ મધ્ય વિસ્તાર-૨,૦૧, ૨૯૮ યો. ૧પરભાગ બાહય વિસ્તાર-૨,૯૬,૭૬૩ યો. ૧૪૮ભાગ -૪-મહાવિદેહ-બેમાથી કોઈપણ એકનો વિસ્તાર: મુખ વિસ્તાર-૪,૨૩,૩૩૪ યો.- ૨૦૦ભાગ મધ્ય વિસ્તાર-૮,૦૫,૧૯૪ યો.- ૧૮૪ભાગ બાહય વિસ્તાર-૧૧,૮૭,૦૫૪ યો.૧૬૮ભાગ નોંધઃ- અહીં કોઈપણ એક વિસ્તાર એમ સુચનાનો હેતુ એ છે કે દરેક વિસ્તારનું એજ માપ છે. છ-છ બાર) કુલગિરિના માપ વગેરે નીચે જણાવેલ ત્યારે માપો સમાન હોવાથી અહીં એકનું માપ એવું લખેલ છે તેથી ચારે પર્વતોનું માપ આ જ સમજવું -૧-બે લઘુહિમવંત તથા શિખરી ચારમાંથી કોઈપણ એકનું માપ – પહોડાઈ કે વિષ્કન્મ– ૨૧૦૫યો.૫ કળા લંબાઇ ૪લાખ યો. ઉંચાઇ ૧૦૦ યો. જમીનમાં-૨૫ યો. ઉપરનો દૂહ લઘુ હિમવંત પર પદ્મદૂહ, શિખરી પર પુંડરિકદ્રહ દૂહ-૨૦૦૦મો૧૦૦૦યો.પં. -ર-બે મહા હિમવંત તથા બે રૂકમી ચારમાંથી કોઈપણ એકનું માપ – પહોડાઈ કે વિષ્કર્મ- ૮૪૨૧ યો. ૧કળા લંબાઇ-જલાખ યો. ઉંચાઇ ૨૦૦ યો. જમીનમાં ૫૦યો. ઉપરનો દૂહ નિષધ ઉપર તિગિંછી અને નીલવંત ઉપર કેસરી દૂહ દૂહની લં-૮૦૦૦યો.– પં-૪૦૦૦યો. જ ધાતકી ખંડમાં રહેલા ૫૪૦૫ર્વતો:જબૂદ્વિપમાં ૨૬૯ પર્વતોનો ઉલ્લેખ છે. અહીં ૫૪૦પર્વતો કહયા તેનું કારણ એ છે કે પર્વતોની સંખ્યા બમણી થવાથી ૨૯xર તો થાય જ.વધારામાં ઈષકાર પર્વત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બે હોવાથી કુલ ૫૪૦ પર્વતો ઘાતકીખંડમાં હોવાનું વિધાન કરેલ છે. ૫૪૦ પર્વતોની ગણના – -૧- કુલગિરિ પર્વતો કુલ- ૧૨ -- વલરકાર પર્વત- ૩૨ -૩-ગજાંતા પર્વતો – ૮ -૪-દીર્ધ વૈતાઢય- ૬૮. -પ-વૃત વૈતાઢય – ૮ - - કંચનગિરિ- ૪૦૦ -૭- ચિત્ર-વિચિત્ર-યમકશમક-બે બે કુલ-ચિત્રાદિ પર્વત]-૮-ઈષકાર પર્વત- ૨ -૯-મેરુપર્વત- ૨ આ રીતે કુલ ૫૪.પર્વતો ઘાતકીખંડમાં આવેલા છે. જ ઘાતકીખંડમાં આવેલી ૧૮૦ મહા નદીઓ: જંબૂદ્વિપમાં ૯૦મહાનદી છે.આ જ ૯૦મહાનદી પૂર્વ ઘાતકીખંડમાં તથા આ જ ૯૦મહાનદીપશ્ચિમ ઘાતકીખંડમાં હોવાથી કુલ ૧૮૦મહાનદી કહેલી છે. જેની ગણના -૧-ભરતક્ષેત્ર- ૨ ગંગા-૨ સિંધુ-એ રીતે કુલ મહાનદી- ૪ -૨-ઐરાવત ક્ષેત્રમાં- ૨ રકતા અને ૨ રકતવતી કુલ- ૪ -૩-હિમવંત ક્ષેત્રમાં ૨ રોહિતા ૨ રોહિતાશા કુલ- ૪ -૪-હિરણ્યવંત ક્ષેત્રમાં- ૨ સુવર્ણકુલા અને ૨ રૂધ્યકલા કુલ- ૪ -પ-હરિવર્ષ ક્ષેત્રમાં- ૨ હરિકાંતા અને ૨ હરિસલિલા કુલ- ૪ -દરમ્યક્ષેત્રમાં- ૨ નરકાંતા અને ૨ નારિકાંતા કુલ- ૪ -૭-મહાવિદેહમાં- (૧) મહાનદી ૨ શીતા અને ૨ સીતોદા ૪ (૨) વિજયોના અંતરમાં આવેલી અંત નંદી ૨૪ (૩) વિજયોની મધ્યે આવેલી ગંગા વગેરે ૧૨૮ –પ્રપાતકુંડો- જેટલી નદી છે તેટલા પ્રપાત કુંડો છે તેથી કુલ કુંડ-૧૮૦ જ વર્ષઘર પર્વતો – બન્ને ખંડમાં દ-ક છે, તે ચક્રના આરા સરખા હોવાથી તે પર્વતો આરંભમાં અને અત્તે સમાન પહોળાઈવાળા છે. જ વર્ષ ક્ષેત્રો –બને ખંડમાં ૭-૭ છે. પણ તે ચક્રના આરાના વચ્ચેના આંતરા સરખા હોવાથી પ્રારંભથી અંત સુધી અધિક અધિક પહોળાઈવાળા છે. તેથી જ આ પૂર્વે જણાવ્યા મુજબ તેનો મુખવિસ્તાર-મધ્યવિસ્તાર-બાહયવિસ્તાર અધિકાધિક પુથુલતા ધરાવે છે. U [સંદર્ભ –આગમ સંદર્ભ-ઘાયફવંદેરીપુષ્ટિમથ્થળ મંરિસ્ક પત્રયસ૩ત્તરદિM दो वासा पन्नत्ता.......... घायइखंडे दीवे पच्चच्छिमध्ये णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणं दो वासा पण्णत्ता થી, સ્થા. ૨-૩. ૩ .૧૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩ ૧૦૧ સૂત્રપાઠ-વિશેષ સુચનાઃ-સ્થાનાંગનું આ સૂત્ર૯ર ખાસ જોવું તેમાં નદી-પર્વતક્ષેત્ર બધાની બે-બે સંખ્યાના પાઠ છે. જે અન્ય ગ્રન્થ સંદર્ભ – (૧) બૃહતક્ષેત્રેસમાસ-ઘાતકીખંડત્રીજો અધિકારગાથા.૧થી૮૧[૪૯૯થી પડ૯] (૨)ક્ષેત્ર લોકપ્રકાશ -સર્ગ ૨૨ શ્લોક ૧થીર૭૭ મધ્યે (૩)લઘુક્ષેત્રે સમાસ-ગાથા-૨૨૫ થી ૨૩૮ (૪)જબૂદ્વીપ સમાસ [9] પદ્ય – (૧) પ્રથમ પદ્ય-પૂર્વ સૂત્ર ૧૧ સાથે અપાઈ ગયુ છે. (૨) બીજુ પદ્ય હવે પછીના સૂત્રઃ૧૩ સાથે આપેલ છે. U [10] નિષ્કર્ષ – સૂત્રઃ૧૩માં આ સૂત્રનો નિષ્કર્ષ આપેલો છે. | 0 0 0 0 0 (અધ્યાયઃ૩ -સૂત્ર :૧૩) U [1] સૂત્રહેતુ– ઘાતકીખંડની જેમ અર્ધ-પુષ્કરવદ્વીપ [પુષ્કરાઈમાં પણ ક્ષેત્રો-પર્વતો-મેરુ વગેરે આવેલા છે. તેના પ્રમાણ અને સંખ્યાને દર્શાવવા માટે આસૂત્રની રચના થયેલી છે. આ ત્રિસૂત્રશૂળ –પુજાર્વેદ U [Qસૂત્ર પૃથક – પુર - અર્થે ૨ [4] સૂત્રસાર – પુષ્કરવરદ્વીપ અર્ધા [ભાગમાં પણ જંબુદ્વિપ થી બમણા ક્ષેત્રો અને પર્વતો છે.] D [5] શબ્દજ્ઞાન – પુરા-પુષ્કરવર નામક દ્વીપનો પૂર્વ અડધો ભાગ 4: વળી.........દિ શબ્દની અનુવૃતિ માટે છે. 1 [6] અનુવૃતિ(૧) દ્વિતીવખે સૂત્ર ૩:૧૨થી દ્ધિ શબ્દની અનુવૃતિ લેવી (૨) પૂર્વસૂત્ર-૩:૯,૧૦,૧૧પણ અહીંઅનુવર્તે છે. તેથી સ્કૂદીપ,પરત આદિ સાત ક્ષેત્ર તથા હિમવત આદિછ વર્ષઘર પર્વતોની પણ અહીંઅનુવૃતિ ચાલે છે તે સ્વયં સમજી લેવું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [7] અભિનવટીકા –સૂત્રમાં ગુઝરાર્થે કહયું તેનો અર્થ એટલો જ થાય કે પુરાઈ માં પણ એ પ્રમાણે જ છે--પણ એ પ્રમાણે એટલે શું? તે સમસ્યાનો ઉત્તર એટલોજ મળે છે કે “ઘાતકીખંડ પ્રમાણે ઘાતકીખંડ પ્રમાણે એમ કહેવાથી એટલું જરૂર સ્પષ્ટ થાય કે પુષ્કરાર્થના પર્વતોક્ષેત્રો-મેરુ-નદી-કુટવગેરે જબૂદીપના પર્વતાદિબમણી સંખ્યા ધરાવે છે. પણ તેનું કારણ ગણિત અર્થાત્ લંબાઇ-પહોડાઈ વગેરે પ્રશ્નો અનુત્તર જ રહે છે. આ અનુત્તર પ્રશ્નોનું નિરાકરણ પ્રસ્તુત પ્રબોધટીકામાં છે. જ પુષ્યા શબ્દ કેમ મુક્યો? સમગ્ર પુષ્કરવરદિપછે. તેમાં બરાબર મધ્યમાં રહેલો વલયાકાર માનુષોત્તર પર્વત આ દ્વીપના બે સરખા ભાગ કરી દે છે તેથી આ દ્વીપ બે ભાગમાં વિભાજીત થઈ જાય છે. પહેલા દયોજન પ્રમાણ પુષ્કર દ્વીપ પછી માનુષોત્તર પર્વત પછી પાછો ૮લાખ યોજનનો પુષ્કર દ્વીપ. આ રીતે ૧૪ લાખ યોજનવિષ્કન્મવાળા દ્વીપના આઠ આઠલાખ વિષ્કન્મવાળા બે એકસરખા વલયકાર ભાગો પડી જતા હોવાથી પૂર્વના અર્ધ ભાગનું જ ગ્રહણ કરવા માટે સૂત્ર કારે અહીં પુર–અર્ધ શબ્દનું ગ્રહણ કરેલ છે. જ ૨- એ સંખ્યાત્મક શબ્દની પૂર્વસૂત્રથી અનુવૃત્તિ લેવા માટે છે, જેથી જબૂદ્વીપના ક્ષેત્ર-પર્વત કરતા બમણાં ક્ષેત્ર પર્વતાદિ લેવો તેવો અર્થ નીકળે છે. * પુષ્કરદ્વીપ-સ્થાનઃ-સર્વદ્વીપસમુદો મધ્યે સર્વપ્રથમ એવો જબૂદ્વીપ આવેલો છે. જંબૂદ્વીપ પછી તેને ફરતો વીંટાયેલો એવો લવણ સમુદ્ર આવેલો છે. આ એક દ્વિીપ સમુદ્ર પછી બીજો ધાતકી ખંડ નામે દ્વીપ આવેલો છે. તેની પછી કાલોદધિ નામનો બીજો સમુદ્ર આવેલો છે એ સમુદ્ર પછી ત્રીજો પુષ્કર દ્વીપ આવેલો છે. –આ પુષ્કર દ્વીપની મધ્યમાં વલયકાર એવો માનુષોત્તર પર્વત આવેલો છે. કાલોદધિ સમુદ્ર અને માનુષોત્તર પર્વતની મધ્યે પુષ્કર-અર્ધએટલેકે અડધો પુષ્કર દ્વિીપ] અહીં ગ્રહણ કરવાનો છે. * પુષ્કર- અહીં સપ્તયન્ત એવું પદ જોવા મળે છે. તેનો અક્ષરશઃ અર્થ કરવામાં આવે તો “પુષ્કારર્ધમાં” [પણ] એમ થશે. જેથી પુષ્કરાર્ધમાં એટલું કહીને સૂત્રકાર કંઈક કહેવા માંગે છે તેમ નક્કી થાય આ વાતનું સ્પષ્ટીકરણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ થકી થઈ શકે. ૧. પૂર્વ સૂત્રમાં એમ દ્રિક કહેલું છે. ૨. તેની પૂર્વે જંબુદ્વીપ અને તેમાં રહેલા મેરુ અને ક્ષેત્ર તથા પર્વતનો અધિકાર છે. આ સમગ્રઅનુવૃત્તિને સાંકડીને એમ કહી શકાય કે જમ્બુદ્વીપ કરતાં બમણો – ક્ષેત્ર, Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩ બમણાં પર્વતો વગેરે પુષ્કરાર્ધમાં રહેલા છે. ટૂંકમાં આ સપ્તમ્યન્ત પદ અહીં આ ધાર અર્થને સૂચવનારું છે. પુર(વર) દ્વીપ-નું સ્વરૂપઃ— જંબૂઢીપ અને ધાતકીખંડ એ બંને દ્વીપ પછી આવેલો આ ત્રીજો દ્વીપ ૧૬ લાખયોજનનો વિસ્તાર ધરાવે છે. -૧૬ લાખયોજનના સમગ્ર દ્વીપ મધ્યે આઠ લાખ યોજન પછી માનુષોત્તર નામે પર્વત આવેલો છે. તેથી પૂર્વના અડધા દ્વીપને શાસ્ત્રીય પરિભાષામાં પુરાર્ધ કહે છે. -વર્તુળાકારે રહેલો એવો આ આઠ લાખ યોજનનો વિસ્તાર ધરાવે છે. -માનુષોત્તર પર્વત પછીનો પુષ્કરાર્ધ પણ આઠ લાખ યોજનના વિષ્યમ્ભ વાળો છે. ૧૦૩ -આબેમાંના પ્રથમ અર્ધ-પુષ્કર દ્વીપમાં જક્ષેત્રો અને પર્વતો આવેલો છે જે સંખ્યાની દ્દષ્ટિએ જંબુદ્રીપના ક્ષેત્રો તથા પર્વતો કરતા બમણાં છે અને ધાતકી ખંડમાં જેટલા ક્ષેત્ર તથા પર્વતો છે તેટલાજ ક્ષેત્રો તથા પર્વતો આ પુષ્કરાર્ધમાં છે. ધાતકીખંડની માફક આપુષ્કરાર્ધમાં પણ ઉત્તરે અને દક્ષિણે બે મોટા ઇષુકાર પર્વત આવેલા છે. ઉત્તર અને દક્ષિણમાં મધ્ય ભાગમાં આવેલા આ બંને પર્વત ને લીધે પુષ્કરાર્ધદ્વીપ બે ભાગમાં વિભાજીત થઇ છે. –(૧) પૂર્વ પુષ્કરાર્ધ (૨) પશ્ચિમ પુષ્કરાર્ધ – તેમાં ક્ષેત્ર અને પર્વતોની રચના ધાતકી ખંડ સમાન જ હોય છે.એટલે કેજ રીતે જંબુદ્રીપ ના મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. તેજ રીતે પૂર્વ અને પશ્ચિમ બંને પુષ્કરાર્થના મધ્યમાં એક-એક મેરુ પર્વત આપેલો છે. જંબુદ્રીપની જેમ જ અહીં પૂર્વ તથા પશ્ચિમ બંને પુષ્કરાર્ધમાં સાત-સાત ક્ષેત્રો છે. જંબુદ્રીપની જેમ જ પુષ્કરાર્ધમાં છ કુલગિરિ આવેલા છે. એવાજ છ કુલગિરિ પશ્ચિમ પુષ્કરાર્ધમાં પણ આવેલા છે. આ સમગ્ર પુષ્કરાર્ધમાં ૨- ભરત ક્ષેત્ર, ૨-હેમવંત ક્ષેત્ર,૨-હરિવર્ષ,૨-મહાવિદેહ, ૨-રમ્યક,૨ખૈરણ્યવંત, ૨-ઐરાવત, એરીતે સાતે ક્ષેત્ર બે-બે હોવાથી કુલ ૧૪ મહાક્ષેત્ર આવેલો છે. ૨-લઘુહિમવંત પર્વત ૨-મહાહિમવંતપર્વત, ૨-નીલવંત પર્વત, ૨-રુકિમપર્વત, ૨-શિખરીપર્વત એ રીતે કુલ ૧૨ મહાગિરિ [પર્વત] પુષ્કરાર્ધમાં આવેલા છે. પુષ્કરાર્ધમાં મેરુપર્વત પણ બે છે. અને વધારામાં બે ઇષુકાર પર્વત છે આ રીતે સંખ્યાની દ્દષ્ટિએ ધાતકી ખંડ તથા પુષ્કરાર્ધમાં ક્ષેત્રો અને પર્વત ની સંખ્યો સમાન છે. પણ બંનેના વિસ્તારમાં સામ્યતા નથી ધાતકી ખંડના વર્ષઘર પર્વત કરતા બમણો વિસ્તાર વાળા પુષ્કરાર્ધના પર્વતો છે. અને ક્ષેત્રોના વિસ્તાર પણ બમણું પ્રમાણ ધરાવે છે. પુષ્કર દ્વીપ નામ કઇ રીતે થયું? Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – પુષ્કર એટલું પદ્મ. આ દ્વીપમાં શ્રેષ્ઠપ્રકારના પદ્મ કે કમળ હોવાથી તેને પુષ્કર [વર] દ્વીપ કહે છે. – જંબુદ્વીપના જંબૂવૃક્ષકે ધાતકીખંડના ધાતકીવૃક્ષની માફક પદ્મ. અને મહાપદ્મ નામના મહાવૃક્ષ આવેલા છે આ પદ્મ શબ્દ પુર નો પર્યાય છે. માટે આ દ્વીપનું નામ પુષ્કર છે. ૧૦૪ -અથવા તો અનાદિકાળ થી આ દ્વીપની પુર્ એવી સંજ્ઞા છે. પુષ્કરાર્ધ-દ્વીપ નો દેખાવઃ ચક્રના આરા સરખા ૧૨ વર્ષધર પર્વતો અને આંતરા સરખા ૧૪ મહાક્ષેત્રો છે -પુષ્કરાર્ધ દ્વીપ બંગડી અથવા ચક્રકાર રહેલો છે. ધાતકીખંડની માફક અહીં પણ ૧૨ વર્ષઘર પર્વત ચક્ર અથવા પૈડાના આરા સરખા રહેલા છે પણ વિસ્તારમાં બમણાં છે. પૈડામાં કે ચક્રમાં જે રીતે આરાની વચ્ચેનો ખુલ્લો ભાગ હોય તે રીતે આદ્વીપમાં ૧૪ વર્ષક્ષેત્રો રહેલા છે. -આરા સરીખા પર્વતો હોવાથી આદિથી અંત સુધી તેની પૃથુલતા સમાન છે. -વચ્ચેના આંતરા સરીખાવર્ષ ક્ષેત્રો હોવાથી આદિ-મધ્ય અને અંતે તે અધિકાધિક વિસ્તાર વાળા છે. જંબુદ્રીપની માફક આ દ્વીપમાં પણ દક્ષિણ થી ઉત્તર તરફ જતાં ઇષુકાર પર્વતની બંને બાજુએ પ્રથમ ભરતક્ષેત્ર-પછી-હિમવંત પર્વત-પછી-હેમવંતક્ષેત્ર પછી-મહા હિમવંત પર્વત-પછી હરિવર્ષ ક્ષેત્ર-પછી-નિષધપર્વત– પછી-બરાબર મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. એ-જ-ી-તે ઉત્તર તરફ આગળ વધતા બંને બાજુએ-મહાવિદેહ ક્ષેત્ર પછીપર્વત-પછી-૨મ્યકક્ષેત્ર-પછી-રુકિમપર્વત-પછી-હિરણ્યવંતક્ષેત્ર-પછી . નીલવંત -શિખરી પર્વત -પછી- ઐરાવત ક્ષેત્ર અને ઉત્તરમાં મધ્યે ઇષુકાર પર્વત આવેલો છે. * પુષ્કરાર્ધ દ્વીપમાં-મેરુ પર્વતઃ– પુષ્કરાઈ દ્વીપમાં પૂર્વ તથા પશ્ચિમ બંને વિભાગમાં એક-એક મેરુ પર્વત આવેલો છે. -આ બંને મેરુ ધાતકી ખંડના મેરુની સમાન જ છે. [જુઓઃ પરિશિષ્ટ ૬-ચિત્રઃ ૧૪] આ મેરુ ની કુલ ઉંચાઇ ૮૫૦૦૦યોજન છે. તદુપરાંત ૪૦ યોજન ઉંચાઇ વાળી ચૂલિકા છે. જંબુદ્રીપની માફક આ મેરુના પણ ત્રણ કાંડ છે. --પ્રથમકાંડ ૧૦૦૦ યોજનનો છે તે જમીન નીચે આવેલો છે -જમીન ઉ૫૨ ૮૪૦૦૦ યોજન ઉંચાઇ નો બાકીનો મેરુ પર્વત બેકાંડ થી યુકત છે. – જેમાં બીજોકાંડ ૫૬૦૦૦ યોજન ઉંચાઇ વાળો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩ ૧૦૫ -ત્રીજો કાંડ ૨૮000 યોજન ઉંચાઈ ધરાવતો છે. – જંબૂદ્વીપની માફક આ બંને મેરુ પર્વતમાં પણ કુલ ચાર વન આવેલા છે. -પહેલું ભદૂશાલવન જમીન ઉપર આવેલું છે. જેની લંબાઈ ૨,૧૫,૭૫૮યોજન અને પહોડાઈ ૨૪૫૧ યોજનાથી કંઈક અધિક છે. -ભદૂશાલ વન થી ૫૦૦યોજન ઉપર જતાં નંદનવન નામકબીજું વન આવે છે. જેનો બાહ્ય વિસ્તાર ૯૩૫૦યોજન છે. અને વનની અંદરનો મેરુનો વિસ્તાર ૮૩૫૦ યોજન છે. – અહીં પણ પૂર્વે ધાતકીખંડમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક દસ યોજન ઉંચાઈ એ કર્ણગતિએ જતાં ૧યોજનનો ઘટાડો થાય છે. –નંદનવનથી પ૫,૫00યોજન અર્થાત સમભૂતળ જમીનથી ૫ 00 યોજન ઊંચે જતાંસોમનસવનનામેત્રીજુંવન આવે છે. જયાંમેરુપર્વતનો બીજો કાંડ પૂરો થાય છે. ત્યાંમેરુનો બાહ્ય વિસ્તાર ૩૮pયોજન છે.આંતરિક વિસ્તાર ૨૮%યોજન છે – સોમનસ વનથી ૨૮000 યોજન ઉંચાઈએ જતાં પાંડુક વન નામે ચોથું વન આવે છે. જયાં મેરુનો ત્રીજો કાંડ પુરા થાય છે. મેરુના શિખરનો ભાગ આવી જાય છે. અને ત્યાં અંતર વિસ્તાર ફકત ૧રયોજન છે. – ઘેરાવો- નંદન વન અને સોમનસ વનનો ઘેરાવો ૫00 યોજન વિસ્તાર વાળો છે. પંડુક વનનો ઘેરાવો ૪૯૪ યોજના નો છે. -ચૂલિકા–ચૂલિકા પૂર્વના ત્રણે મેરુની માફક ૪૦યોજન ઉંચીછે. જે મુળમાં ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન,ટોચે ૪ યોજન છે. * ઇષકાર પર્વત – ધાતકી ખંડની જેમ અહીં પુષ્કરાર્ધમાં પણ બે ઈષકાર પર્વત છે. – આ ઇપુકાર પર્વત ધાતકી ખંડની સમશ્રેણિમાં સીધી લીટી એજ આવેલા છે. –આ બંને ગિરિ અભ્યત્તર પુષ્કરાઈમાંજ આવેલા છે અને પુષ્કરાર્થના પૂર્વ પુષ્કરાઈ અને પશ્ચિમ પુષ્કરાઈમાં એવા બે સરખા ભાગ કરે છે. -તે સર્વાશે ધાતકીખંડના ઇષકાર સમાન ગણાવાયા છે. એ વાત તેના દેખાવકુટ-વર્ણાદિને આશ્રીને સમજવું –બંને ઈષકારનો એક છેડો કાલોદધિસમુદ્રને સ્પર્શે છે અને બીજો છેડો માનુષોત્તર પર્વતને સ્પર્શીને રહેલો છે. – આ બંને ઇષકાર ૮,૦૦,૦૦૦ આઠ લાખ યોજન લાંબા અને પૂર્વ પશ્ચિમ ૨૦૦૦ યોજન પહોળા છે. ૫૦૦યોજન ઉંચા છે. કુલ ઉંચાઈનો ચોથા ભાગ એટલે કે ૧૨૫ યોજન ભૂમિમાં રહેલા છે. -આ બંને ઈષકાર પર ધાતકીખંડની માફક ચાર-ચાર કુટ છે. જેમાં માનુષોત્તર Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પર્વત તરફના એકેક ફુટ ઉપર શાશ્વત ચૈત્ય આવેલું છે. વર્ષક્ષેત્રઃક્ષેત્રમાંક-૨૧૨-ધાતકીખંડની જેમ વર્ષક્ષેત્રનો ક્ષેત્રાંકપણ ર૧૨છે જેમ જેબૂતીપમાં કુલ ખંડ પ્રમાણ ૧૯૦ હતું અને દરેક કરણ ગણિત કરવા માટે ૧લાખ વિષ્કલ્પને ૧૯૦ વડે ભાગાકાર કરીને ક્ષેત્રમાંક વડે ગુણતાં ઇચ્છિત અંકની પ્રાપ્તિ થતી હતી તેમ અહીં– ૧૯૦પૂર્વ પુષ્કરાઈ અને ૧૯૦પશ્ચિમ પુષ્કરાઈ મળીને ક્ષેત્રાંક ૩૯૦ કરવામાં નથી આવ્યો પણ ધાતકી ખંડની માફક ક્ષેત્રાંક ૨૧૨ અને પર્વતાંક [ગિરિઅંક] ૧૬૮ નિર્ધારીત કરવામાં આવેલ છે. # ક્ષેત્રાંક ૨૧ર ની ગણતરી – બે ભરતનો ૧-૧ = ૨ -બે ઐરાવતનો ૧-૧=૨ બે હેમવંતનો ૪-૪=૮ -બે હૈરણ્યવંતનો ૪-૪ = ૮ બે હરિવર્ષનો ૧-૧=૩૨ -બે રમ્પકનો ૧-૧૬=૩ર બે મહાવિદેહનો ૬૪-૬૪ =૧૨૮ એ રીતે કુલ અંક ૨૧૨ $ વર્ષધરપર્વત ના ગિરિ અંક ૧૬૮ ની ગણતરી બે લઘુહિમવંતના ર-૨=૪ -બે શિખરી ના ર-૨=૪ બે મહાહિમવંતના ૮-૮=૧૬ -બે રૂકમીના ૮-૮=૧૬ બે નિષેધના ૩૨-૩૨=૪૪ બે નિલવંતના ૩૨-૩૨=૪૪ જ પુષ્કરવરાર્થના ૧૪ ક્ષેત્રો – ૪ બે ભરત-બે ઐરાવત એચાર માંનું કોઈપણ ક્ષેત્ર – મુખ વિસ્તાર ૪૧૫૭૯ યોજના ૧૭૩ ભા.મધ્યવિસ્તાર.૫૩૫૧૨યોજન ૧૯૯ભા. બાહ્ય વિસ્તાર ૫૪૪ યોજના ૧૩ ભા. સં. ૮ લાખ યોજન – ભરતનો મધ્યગિરિ દીર્ઘવૈતાઢય - ઐરાવતનો મધ્યગિરિ- દીર્ઘતાઢય # બે હેમવંત બે હિરણ્યવંત એ ચાર માં નું કોઈપણ ક્ષેત્ર – મુખવિસ્તાર ૧,૬૬,૩૧લ્યોજનપભા.મધ્યવિસ્તાર,૧૪,૦૫૧યોજન૧૭ભા. બાહ્ય વિસ્તાર,૬૧,૭૮૪યોજન પર ભા. લંબાઈ. ૮લાખ યોજન -હેમવંતનો મધ્યગિરિ શબ્દપાતી,હિરણ્યવંતનો મધ્યગિરિવિકટાપાતી વૈતાઢય $ બે હરિવર્ષ- બે રમ્યક એ ચારમાંનું કોઇપણ ક્ષેત્રમુખ વિસ્તાર ૬,૬૫,૨૭૭યોજન ૧૨ભા.મધ્યવિસ્તા૮,૫૬,૨૦૭યોજન ૪ ભા. બાહ્ય વિસ્તા ૧૦,૪૭, ૧૩ળ્યોજન ૨૦૮ ભા. લંબાઇ. ૮લાખ યોજન હરિવર્ષનો મધ્યગિરિ ગંધાપાતિ વૃત્ત વૈતાઢય Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩ ૧૦૭ રમ્પકનો મધ્યગિરિ -માલ્યવંત વૃત વૈતાઢય બે મહાવિદેહમાંનું કોઈપણ એક ક્ષેત્રઃમુખ વિસ્તાર ૨૬,૬૧, ૧૦૮ યોજન -૪૮ ભા. મધ્યવિસ્તાર ૩૪, ૨૪,૮૨૮ યોજન ૧૬ ભાગ બાહ્ય વિસ્તાર ૪૧,૮૮,૫૪૭યોજન ૧૯દ ભા. લંબાઈ ૮લાખ યોજન - મધ્યગિરિ-મેરુપર્વત-બંને વિદેહમાં * ૧૨ વર્ષધર પર્વતો:૪ બે લઘુહિમવંત-બેશિખરી પર્વતમાંનો કોઈપણ પર્વત લંબાઈ- ૮લાખ યોજન પહોડાઈ-૪૨૧૦યોજન ૧૦ કળા ઉંચાઇ-૧00 યોજન ભૂમિમાં-૨૫ યોજન લઘુહિમવંતનો દૂહ- પદ્મદૂહ - શિખરીનો દૂહ-પુંડરિક દુહ દૂહની લં.-૪000 યોજન દૂહની પ.- ૨૦૦૦ યોજના # બે મહાહિમવંત-બે રુકમી પર્વતમાંનો કોઈપણ પર્વતલંબાઈ-૮ લાખ યોજન પહોડાઈ-૧૬૮૪ર યોજન-૨ કળા ઉંચાઈ-૨૦૦ યોજન ભૂમિમાં-૫૦યોજન મહાહિમવંતનો દૂહ-મહાપદ્મ -રૂકમી પર્વતનો દૂહ-મહાપુંડરિક દૂહની લં.૮૦૦૦યોજન – દહની પ.૪૦૦૦ યોજન ૪ બેનિષધ- બે નીલવંત પર્વતમાંનો કોઇપણ પર્વત – લંબાઈ -૮ લાખ યોજન પહોડાઈ-૭૩૬૮ યોજન-૮કળા ઉંચાઈ-૪૦૦યોજન ભૂમિમાં-૧૦Dયોજન નિષધનો દૂહ- તિબિંછી દૂહ – નીલવંતનો દૂહ- કેસરી દૂહ દૂહની .૧૬૦૦૦ યોજન દૂહની પ, ૮૦૦૦યોજન છે ૫૪૦પર્વતની ગણતરી – કુલગિરિ - કુલ ૧૨ ગજદેતા ૪-૪ કુલ ૮ ચિત્ર વિચિત્ર ર-૨ કુલ ૪ યમક શમક ર-૨ કુલ ૪ કંચનગિરિ ૨૦૦-૨૦૦ કુલ ૪૦૦ વરકાર ૧૬-૧૬ કુલ ૩૨ મેરુપર્વત ૧-૧ કુલ ૨ ઈષકાર પર્વત ૧-૧ કુલ દીર્ઘ વૈતાઢ્ય ૩૪-૩૪ કુલ ૬૮ વૃત્ત વૈતાઢય ૪-૪ કુલ ૮ પુષ્કરાર્ધમાં ઉપરોકત ૫૪૦ પર્વત આવેલા છે. # ૧૮૦ નદીની ગણતરી – ૭ મોટા ક્ષેત્રો – દરેકમાં ર-ર નદી તેથી કુલ નદી ૨૮ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મહાવિદેહની અંતર્નદી ૧૨-૧૨ તેથી કુલ નદી ૨૪ મહાવિદેહની ૩૨ વિજય પ્રત્યકમાં ર-ર નદી એ રીતે બંને મહાવિદેહમાં થઈને કુલ નદી ૧૨૮ પુષ્કરાર્ધમાં બંને તરફ થઈને આવેલી કુલ નદી ૧૮૦ નદીના પ્રવાહવિશે અગત્યની સુચનાઃ–પુષ્કરાર્ધદ્વીપમાં ૭મોટા ક્ષેત્રની કુલ ૨૮ નદી છે તેમાં ૧૪ નો પ્રવાહ અભ્યત્તર છે. અને ૧૪ નો પ્રવાહ બાહ્ય છે. – અત્યંતર પ્રવાહવાળી નદીનું જળ તો કાલોદ સમુદ્ર માં લય પામે છે. – પણ જેનદીનો પ્રવાહબાહ્ય છે. તેનું જળ માનુષોત્તર પર્વત તરફ વહે છે. તે જળ માનુષોત્તર પર્વત નીચે પ્રવેશી ત્યાં જ વિલય પામે છે. પણ તે ૧૪ નો પ્રવાહ બાહ્ય પુષ્કરાઈમાં જતો નથી. – માનુષોત્તર પર્વતની નીચેની માત્ર ૧૦૨૨ યોજન ભૂમિમાં આ જળ શોષાઈ જાય છે. તેનું કારણ એ છે કે સ્વાભાવિકજ તે ભૂમિનો અતિશોષણકારી સ્વભાવ છે. જ માનુષોત્તર પર્વત – જેના વિશે હવે પછીના સૂત્રઃ ૧૪માં પણ કહેવાશે તેનું અહીં પ્રસંગોચિત વર્ણન કરેલ છે. – પુષ્કરવર દ્વીપની મધ્યે આવેલો હોવા ઉપરાંત અહીં મનુષ્ય ક્ષેત્ર સમાપ્ત થાય છે. માટે તેનું યથોચિત વર્ણન ભાષ્યકાર મહર્ષિ,ટીકાકાર મહર્ષિ આદિએ કર્યું છે. તેથી અહીં પણ તેના સ્વરૂપને સ્પષ્ટ કર્યુ છે. # સ્થાન – આ પર્વત પુષ્કરદ્વીપની ઠીક ઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકારે ઉભેલો સુવર્ણમય છે. # નામ:- તે મનુષ્ય લોકોને ઘેરીને રહેલો છે. માટે માનુષોત્તર પર્વત કહ્યો છે. મનુષ્યોના જન્મ-મરણ તેની અંદરના મનુષ્ય લોકમાંજ થાય છે. બહાર થતા નથી. સામાન્ય રીતે મનુષ્ય અહીંથી બહાર જઈ શકતો નથી ફક્ત વિદ્યા સંપન્નમુનિ કે લબ્ધિધારી મનુષ્ય જ અહીંથી બહાર જવા સમર્થ છે. # માપ:માનુષોત્તર પર્વતની લંબાઈ વગેરે – ઉંચાઈ-૧૭૨૧ યોજન ભૂમિમાં-૪૩૦યોજન-૧ ગાઉ તળવિસ્તાર:– ૧૦૨૨ યોજન મધ્યવિસ્તાર- ૭૨૩ યોજન ટોચ વિસ્તાર–૪૨૪ યોજન આકાર –સિંહનિષઘાઆકાર સિંહબેઠેલો હોય તેવા આકારે આ પર્વત રહેલો છે. – વળી તે કંકણ (બંગડી) ની જેમ ગોળ આકાર વાળો છે. - અંદરનો આકાર સપાટ હોય છે. અને બહાર નો આકાર ઢોળાવ વાળો છે. # મનુષ્યલોક માનુષોત્તર પર્વતથી ઘેરાયેલા એવા અંદરના સમગ્ર ભાગને Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૩ ૧૦૯ મનુષ્યલોક કહે છે.- મનુષ્યનો વાસ [સૂત્ર૩:૧૪માં કહેવાશે તે મુજબ ફકત આટલા જ ભાગમાં હોય છે. મનુષ્યલોકનો સમાવેશ ફકત અઢી કીપ અને બે સમુદ્રમાં થઇ જાય છે. તે આ રીતે (૧) જંબૂદ્વીપ (૨) લવણ સમુદ (૩) ધાતકીખંડ (૪) કાલોદધિસમુદ્ર(૫) અડધો પુષ્કર દ્વીપ આ રીતે જંબૂ-ધાતકીખંડ-પુષ્કરાઈને લીધે અઢી દ્વીપ કહયા છે. મનુષ્યલોક કે મનુષ્ય સંબધિ ક્ષેત્રમાં આ અઢીદ્વીપ અને બે સમુદ્રનો સમાવેશ થાય છે. જેની લંબાઈ પહોડાઈ ૪૫ લાખ યોજન છે. – મધ્યમાં જંબૂઢીપ એક લાખ યોજન નો - ફરતો લવણ સમુદ બંને તરફ બે-બે લાખ યોજન નો – ફરતો ધાતકી ખંડ બંને તરફ ચાર-ચાર લાખ યોજન નો - ફરતો કાલોદ સમુદ્ર બંને તરફ આઠ આઠ લાખ યોજન નો - ફરતો અર્ધપુષ્કરદ્વીપ બંને તરફ આઠ આઠ લાખ યોજન નો – આ રીતે કુલ ૮+૮+૪+૨+૧+૨+૪+૮+૮૪૫ લાખ યોજન જે મનુષ્ય લોકમાં આવેલા મુખ્ય મુખ્ય પદાર્થો -અઢી દ્વીપ મધ્યે બે સમુદ્ર, મેરુ પર્વત-પાંચ, કુરુક્ષેત્ર-દશ - ૩૫ વર્ષ ક્ષેત્ર જંબદ્વીપ-૭ ઘાતકી ખંડ -૧૪, પુષ્કારાર્ધમાં -૧૪ - ૩૦ વર્ષધર પર્વત, જંબૂઢીપ માં - ધાતકીખંડ માં -૧૨ પુષ્કરધમાં -૧૨ - મહાવિદેહને આશ્રીને ગણતા ચક્રવર્તીના વિજયક્ષેત્ર -૧૬૦ જબૂદ્વીપમાં ૩ર વિજય-ધાતકીખંડ-૬૪વિજય, પુષ્કાઈમાં -૬૪ વિજય – જો ભરત ઐરાવતને જોડવામાં આવે તો વૈતાદ્ય પર્વતને આશ્રીને ગણતા કુલ વિજય ક્ષેત્ર ૧૭૦ – કેમ કે ૫ ભરત, ૫ ઐરાવત વધશે. - આર્યક્ષેત્ર ૨૫૫-કુલ – જંબૂદ્વીપમાં ૨પા આર્ય દેશ કહ્યા છે. -૫ ભરત,પ-ઐરાવત એરીતે કુલ દશ ક્ષેત્ર છે. માટે ૨પા x ૧૦ -અંતર્દીપ-પદ જિ ના વિશે સૂત્રઃ ૧૪માં કહેવાશે મેરુ પર્વત સિવાયના ૧૩પર મુખ્ય પર્વતો:-જબૂદ્વીપમાં મેરુ સિવાયના પર્વતો – ૨૬૮ – ધાતકી ખંડમાં મેરુ સિવાયના પર્વતો – પ૩૬ + ઈષકાર પર્વત – ૨ પુષ્કાઈમાં મેરુ સિવાયના પર્વતો – પ૩૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા + ઈષકાર પર્વત – ૨ લવણ સમુદ્રમાં ૪ વેલંઘર ૪ અનુવલંઘર પર્વત ૮ આ રીતે અઢી દ્વીપમાં રહેલા પર્વતો-મેરુ સિવાય- ૧૩પર -મોટા દૂહો- કુલ -૩૦ જંબુદ્વીપમાં છે,ઘાતકીખંડ-૧૨, પુષ્કારર્ધમાં - ૧૨ -નાના દૂહા-કુલ - ૫૦ જંબૂદ્વીપમાં ૧૦,ધાતકીખંડ-૨૦, પુષ્કાઈમાં ૨૦ – નદીઓ- નાની મોટી કુલ - ૪૫૦ - સાત ક્ષેત્રની -જબૂદ્વીપમાં ૧૪, ધાતકીખંડ-૨૮, પુષ્કાઈમાં -૨૮] ૭૦ - ૩૨ વિજયની અંતર નદી [૧૨x૫] ૪૦ – વિજયમાં વચ્ચે આવેલી [૪૫] ૩૨૦ મોટા વૃક્ષો – જંબૂવૃક્ષ સમાન મોટા વૃક્ષો – જંબૂ,શાલ્મલી, ર ધાતકી,૨ મહાધાતકી, ર પદ્મ, ર મહાપા આવા-આવા અનેક પદાર્થ આ અઢી દ્વીપ રૂપ મનુષ્ય લોકમાં આવેલા છે. આ રીતે પ્રસંગોચિતઅઢીપના સામાન્ય-સ્થૂળવર્ણનને પુષ્કરાર્ધની અભિનવટીકા માં સમાવિષ્ટ કરેલ છે–તેમ કરવામાં ભાષ્યકાર મહર્ષિનાભાષ્યનીજ અનુવૃતિ કરી છે. 1 [8] સંદર્ભઃ $ આગમ સંદર્ભ – પુકવરવરટ્વીવ પુરચ્છિમાં મંત્રસ પબ્રેયસ उत्तरदाहिणे णं दो वासा पण्णत्ता....जाव भरहे चेव एरवए स्था. स्था. २-उ.३ सू.९३ આ સૂત્રપાઠસ્થાનાંગસૂત્રમા અવશ્ય જોવાકેમકેપર્વત-નદી ક્ષેત્ર વગેરેની બમણી સંખ્યાનું પ્રમાણ ત્યાં આપેલું છે. # તત્વાર્થ સંદર્ભ-અ.રૂ-સૂત્ર-૨૮ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) જેબૂદ્વીપ સમાસ (૨) બૃહત્ સંગ્રહણી ગા.૮૧ (૩) બૃહત ક્ષેત્ર સમાસ- અધિકાર પાંચ, ગા.૫૮૧ થી ૬૪૫ (૪) લઘુક્ષેત્ર સમાસ-પુષ્કરાઈ દ્વીપાધિકાર-ગા.૨૪ થી ૨૫૫ (૫) લોક પ્રકાશ- સર્ગ -૨૩-શ્લોક ૪૮ થી.... U [9] પદ્ય (૧) પ્રથમ પદ્ય પૂર્વ સૂત્રઃ ૧૧ માં સમાવિષ્ટ થયું છે. (૨) બીજું પદ્ય પૂર્વ સૂત્ર ૧૨ માં સમાવિષ્ટ થયું છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪ ૧૧૧ U [10] નિષ્કર્ષ- સૂિત્રઃ ૧૨-૧૩નો સંયુક્ત] સૂત્રઃ ૧૨-૧૩ માં મુખ્યવાત ધાતકી ખંડ અને પુષ્કરાર્ધ દ્વીપ સંબંધી છે. જંબૂદ્વીપમાં ક્ષેત્ર-પર્વત થી બમણી સંખ્યાના ક્ષેત્ર પર્વત છે એ વાતની મુખ્યતા છે. પણ ભાષ્યકાર મહર્ષિએ માનુષોત્તર પર્વતની વાત અહીંસાંકડી લઈને નવી દિશા સુઝાડી દીધી- જો મોક્ષમાં જવું છે તો મનુષ્ય જન્મ આવશ્યક છે આ મનુષ્ય જન્મ માત્ર ઉપરોકત અઢીદ્વીપ માંજ પ્રાપ્ત થાય છે. વળી ધર્મની બુધ્ધી એ ક્ષેત્રોની વિચારણા માટે ૨૫૫-આયદિશ પણ અઢી દ્વીપ માંજ કહ્યા છે. આ રીતે મનુષ્યપણુ-આર્યક્ષેત્ર-ધર્મપ્રાપ્તિ અને મોક્ષ માટેની લાયકભૂમિની દિશા આ સૂત્રો થકી પ્રાપ્ત થાય છે. | _ _ _ _ _ (અધ્યાયઃ ૩-સૂત્ર : ૧૪) U [1]સૂત્રહેતુ “મનુષ્ય' શબ્દનો ઉલ્લેખ કેટલાંયે સ્થળે જોવા મળે છે. પણ જેમ નારકી નરકમાં રહે, દેવો વિમાન કે ભવનોમાં રહે તેમ મનુષ્ય કયાં રહે? તે જણાવવા માટે આ સૂત્ર છે – મનુષ્યોના નિવાસ સ્થાનની મર્યાદાને જણાવે છે. [2] સૂત્ર મૂળ: પ્રા[મનુષોતરાત્મનુષ્યો: U [3] સૂત્ર પૃથક- પ્રા| મનુષોતરન મનુષ્ય: U [4] સૂત્ર સાર માનુષાંતર પર્વતની પહેલાં મનુષ્યો નિો વાસ છે] U [5] શબ્દશાનઃપ્રા: પૂર્વે પૂર્વ ભાગ સુધી . માનુષોતરીન: માનુષોત્તર નામક પર્વતની મનુષ્ય મનુષ્યો. U [6] અનુવૃતિઃ કોઈ સ્પષ્ટ અનુવૃતિ વર્તતી નથી. U [7] અભિનવટીકાઃ સૂત્રમાં મૂળ હેતુતો મનુષ્યોનું નિવાસસ્થાન દર્શાવવાનો છે. છતાં અહીં તેની ક્ષેત્ર આશ્રિત અને પર્યાય આશ્રિત બંને સ્વરૂપે વ્યાખ્યા કરી છે. -પર્યાય અપેક્ષાએ મનુષ્યઃ મનુષ્ય આયુ અને મનુષ્ય ગતિ નામકર્મના ઉદયથી જે જન્મ ધારણ કરે છે તે જીવોને મનુષ્ય કહે છે. અર્થાત ચારગતિમાં જેઓ મનુષ્ય ગતિના પર્યાયને પામેલા છે તે જીવો મનુષ્ય કહેવાય. - ક્ષેત્ર અપેક્ષાએ મનુષ્ય: માનુષોતર પર્વતની પૂર્વમાં પહેલા એટલેકે માનુષોતરા પર્વતની મર્યાદાથી ઘેરાયેલા ૪૫ લાખ યોજન મનુષ્ય ક્ષેત્રમાં ૩પ ક્ષેત્રો અને પs અંતર્ધ્વપોમાં મનુષ્ય થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – એટલેકે ક્ષેત્ર અપેક્ષાએ મનુષ્ય નો નિવાસ ઉકત સ્થાનમાં હોય છે. - - જે તે ક્ષેત્રના મનુષ્ય જે - તે ક્ષેત્રમાં જ રહે છે. – કદાચિત્ ભરત ખંડનો મનુષ્ય લબ્ધિ કે સમુદ્રઘાત અપેક્ષાએ મહાવિદેહાદિ અન્ય ક્ષેત્રોમાં જાય તો પણ તેની ઓળખ તો ક્ષેત્ર ને આશ્રીને જ અપાય છે. જેમકે – ભરત ક્ષેત્રનો મનુષ્ય ભારતીય કહેવાય છે. હૈમવત ક્ષેત્રનો હોય તો હૈમવતીય જ કહેવાય છે. અથવા જંબુદ્રીપનો મનુષ્ય જંબુદ્રીપીય કહેવાય. ધાતકી ખંડનો મનુષ્ય-ધાતકીખંડીય જ કહેવાય છે. મનુષ્યની ઉત્પતિ પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર ટુંકુ વાકય જ મુકે છે કે મનુષ્યની ઉત્પતિ – માનુષોતર પર્વતની પહેલા હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં થોડો વિશેષ ખુલાસો મુકયો કે મનુષ્યો અઢી દ્વીપમાં રહેલા ૩૫ક્ષેત્રો અને ૫૬ અંતર્હીપજ માં જ ઉત્પન્ન થાય છે. – તેના કરતા પણ આગળ વિચારીએ તો : મનુષ્યોના બે ભેદ (૧) ગર્ભજ (૨) સંમૂર્ણિમ - – આ બંને પ્રકારના મનુષ્યોની ઉત્પતિ ઉકત ૯૧ [૧૦૧] સ્થાનોમાં જ થાય છે. પણ સંમૂર્છિમને આશ્રિને વધારામાં એટલું જણાવે કે – ઉકત સ્થાનોમાં ઉત્પન્ન થયેલા ગર્ભજ મનુષ્યોની –(૧)વિષ્ટામાં, (૨) મૂત્રમાં, (૩) બળખામાં, (૪) નાકના મેલમાં, (૫) વમનમાં, (૬) પિત્તમાં, (૭) રૂધિરમાં, (૮) વીર્યમાં, (૯) કલેવરમાં (૧૦) સીમાં, (૧૧) સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૨) શુક્રમાં તેમજ (૧૩) નગરની ગટર અને (૧૪) સર્વ અપવિત્ર સ્થળોમાં – સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે અહીં સૂત્રકારને ફકત ક્ષેત્ર જ જણાવવું છે. કેમકે આ પ્રકરણ જૈન ભૂગોળ વિષયક ચાલે છે માટે ફકત સ્થળ નિર્દેશકરીને સૂત્ર તથા સ્વોપજ્ઞ ભાષ્ય પૂરૂ કરેલ છે. * મનુષ્યની ઉત્પતિનું – અધિકરણ/ક્ષેત્ર ઃ ‘‘મનુષ્યો – માનુષોત્તર પર્વતની અંદરના ક્ષેત્રમાં જ થાય છે’’ એવા કથનથી મનુષ્યોની ઉત્પતિનું અધિકરણ નકકી થયું. બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય ઉત્પતિ ક્ષેત્રની મર્યાદા દર્શાવવામાં આવી. આવી મર્યાદા કે અધિકરણ દર્શાવવાનો હેતુ શો ? સર્વ સાધારણ રીતે મનુષ્યોનુ આ ક્ષેત્ર બહાર કદી ગમન થઇ શકતું નથી, કદી કોઇ મનુષ્યનો આ ક્ષેત્ર બહાર જન્મ થતો નથી કે મરણ થતુ નથી. આગળ વધીને કહીએ તો વિશીષ્ટ ઋદ્ધિ આદિ કારણો સિવાય કદાપી કોઇ મનુષ્ય આ ક્ષેત્ર મર્યાદા બહાર સંભવતો નથી. માટે આ દ્વીપ ક્ષેત્રને મનુષ્યની ઉત્પતિનું ક્ષેત્ર કે અધિકરણ કહયું છે. પરંતુ આ વ્યાખ્યાનુસાર બેબાબતની સ્પષ્ટતા આવશ્યક બનેછે– (૧) માનુષોત્તર પર્વતનું સ્વરૂપ (૨) ઉત્પતિના ૯૧ [૧૦૧] ક્ષેત્રો Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪ ૧૧૩ માનુષોતર પર્વતનું સ્વરૂપ - સોળ લાખ યોજન ચક્રવાલ વિસ્તાર ધરાવતા એવા પુષ્કર [વર] દ્વીપ ના બરાબર મધ્યભાગમાં આ વલયાકાર પર્વત આવેલો છે. - મનુષ્ય ક્ષેત્રની સીમા નકકી કરતો હોવાથી સાવર્થ નામ વાળો એવો આ માનુષોત્તર પર્વત છે. – બન્ને તરફ સુંદર વેદિકા અને વનથી સુશોભિત છે. તેમજ જાંબુનદ સુવર્ણ નો બનેલો છે. – જેમ કેસરી સિંહ આગળના બે પગને ઉંચા કરીને અને પાછળના બે પગને પૂત–પ્રદેશ વડે સંકોચીને બેસે ત્યારે તે માથાના ભાગમાં જેમ અત્યંત ઉંચો લાગે અને પાછળ ના ભાગમાં ક્રમશઃ નીચો લાગે તે રીતે આ પર્વત પણ સિંહનિષધા – સિંહના બેસવાની સમાન આકૃતિ વાળો છે. - અથવા વેવાઈસંસ્થાન સથિત: અર્ધા જવના આકારવાળો છે. - આ પર્વત કાલોદધિ સમુદ્રની દિશામાં સમાન ભીંત જેવો એકસરખો ઉંચો છે. અને પાછળના ભાગમાં એકેક પ્રદેશની હાનિ વડે કરીને ક્રમશઃ નીચો નીચો છે એટલે કે બહારની બાજૂ જ ઘટતા વિસ્તાર વાળો છે. જ માનુષોતર પર્વતનું કરણ ગણિતઃ. કુલ ઉંચાઈ–૧૭૨૧ યોજન–જેમાં થી ભૂમિમાં –૪૩૦યો. ૧ ગાઉ. પૃથ્વી પર વિસ્તાર-૧૦૨૨ યોજન - મધ્યમાં વિસ્તાર-૭૨૩યોજન શિખરનો વિસ્તાર-૪૨૪ યોજન તેના પર આવેલ કુટ- ૧૨ પરિધિશિખરપાસે ૧,૪૨,૩૨,૭૩૧યો.-અત્યંતર પરિધિ૧,૪૨,૩૦,૨૪હ્યો. – આ પર્વત ના ઉદ્ઘભાગે સુપર્ણકુમાર દેવો વસે છે. અને અંદરના ભાગમાં મનુષ્યોનો વાસ કહયો છે. - આ પર્વતની ચારેય દિશામાં ત્રણ-ત્રણ કુટો છે. અને તે બારેય કૂટ ઉપર એક દેવતા અધિષ્ઠિત છે. ચારે વિદિશામાં પણ એક એક ફૂટ છે. -માનુષોત્તરપર્વતની બરાબર-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશામાં એક એક કૂટ ઉપર એક એક શાશ્વત જિનાલય રહેલું છે. જો કે સ્પષ્ટતયા સિદ્ધાંતમાં આ જિનાલયનો ઉલ્લેખ નથી તો પણ આગમમાં કહયું છે કે-વિઘાચારણ મુનિ તિછગતિમાં આ ગિરિ ઉપર ચૈત્યવંદન પૂર્વક વિશ્રામ કરે છે. માટે ત્યાં જિનાલય રહેલું છે. “ભગવતીજી સૂત્રમાં જણાવે છે કે – “વિધાચરણ ઋષિ એક ઉત્પાત વડે માનુષોતર પર્વત ઉપર જાય છે. ત્યાં ચૈત્ય વંદન કરે છે'. માટે અહીં જિન ચૈત્ય છે તે વાત નિર્વિવાદ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બૃહત્ ક્ષેત્ર માસમાં પણ ગાથા ૨૫૭માં આ વાત કહેલી છે કે – “માનુષોત્તર પર્વત ઉપર ચારે દિશામાં પર્વતના મધ્ય ભાગમાં એક એક સિદ્ધકુટ છે. તેના ઉપર જિનભવન છે'' –આચારે જિનભવનો ૫૦યોજન લાંબા, ૨૫યોજન પહોળા, ૩યોજનલાંબા છે. આવો આ માનુષોતર પર્વત કહયો છે તેની પૂર્વેમનુષ્યો છે. અર્થાત મનુષ્યોનો વાસ છે. જ માનુષોતર પૂર્વે એટલે શું? માનુષોત્તર પૂર્વે અઢી દ્વીપ અને બે સમુદ્ર આવેલા છે તે મળે – જંબુદ્વીપ – પછી – લવણ સમુદ્ર -પછી- ધાતકી ખંડ-પછી- કાલોદ સમુદ – પછી – પુષ્કરવરદ્વીપ અડધો- એ રીતે અઢી કપ અને તેની વચ્ચે રહેલા બે સમુદ્ર. – એવુ જે આ અઢી કપ ક્ષેત્ર છે જેને મનુષ્ય લોક કહેવામાં આવે છે. તે મનુષ્યલોકમાં આવેલા દ્વીપ ક્ષેત્ર અને પ૬ અંતર્લીપમાં મનુષ્યોનો વાસ છે. જ ૩૫ ક્ષેત્ર એટલે કયા ક્ષેત્ર? - ૩૫ ક્ષેત્ર એટલે ૩૫ વર્ષક્ષેત્ર અથવા મહાક્ષેત્ર – જંબૂદ્વીપના ૭, ધાતકી ખંડના – ૧૪, પુષ્કરાર્થના ૧૪ -જંબૂઢીપમાં ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર, રમકક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર એ સાત ક્ષેત્ર. – ધાતકીખંડના પૂર્વભાગમાં રહેલા આ ભરતાદિ સાતક્ષેત્ર અને પશ્ચિમ ભાગમાં રહેલા આ જ સાત ક્ષેત્ર એટલે કુલ ૧૪ ક્ષેત્ર – પુષ્કરાઈના પૂર્વ ભાગમાં રહેલા આ ભરતાદિ સાત ક્ષેત્ર અને પશ્ચિમ ભાગમાં રહેલા આ જ સાત ક્ષેત્ર એટલે કુલ ૧૪ ક્ષેત્ર આ ૭ + ૧૪+૧૪ એવા કુલ ૩૫ ક્ષેત્ર માં મનુષ્યો નો વાસ છે. જ ૫૬ અંતર્લીપ એટલે કયા? લઘુ હિમવન્ત નામક વર્ષઘર પર્વત છે. તેવા પૂર્વ તરફનો છેડો સમુદ્રમાં મગરના ફાડેલા મુખ સરખો બે ફાડ થઈને આગળ વધે છે. જેની એક ફાડ દક્ષિણતરફ વધતી વધતી, જગતીને અનુસાર વક્ર થતી જાય છે અને બીજી ફાડ ઉત્તર તરફ વધતી વધતી, જગતીને અનુસારે વક્ર થાય છે. એજ રીતે હિમવંત પર્વતનો પશ્ચિમ તરફનો છેડો છે. તે પણ બે ફાડ મગરે ફાડેલા મુખની જેમ રહેલી છે. આ બંને ફાડીને હિમવંત પર્વતની દાઢા કહે છે. આ ચારે દાઢામાં ૭-૭ અંતદ્વીપો આવેલા છે. આમ હિમવંત પર્વતની ચારે દાઢા થઈ કુલ ૨૮ અંતર્લીપો છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪ ૧૧૫ લઘુ હિમવંત ની જેમ શિખરી પર્વત છે. જે ઐરાવત ક્ષેત્ર પાસે આવેલો છે. એ પર્વતમાં પણ બને છે. આ રીતે મગરે ફાડેલા મુખ જેવીદાઢાઓ છે. તે ચારે દાઢાઓમાં પણ આવા જ ૨૮ અંત દ્વિપો છે. આ રીતે હિમવંત પર્વતમાં ૨૮ અને શિખરી પર્વતમાં ૨૮કુલ ૫ અંતર્લીપો આ રીતે પર્વતની દાઢામાં રહેલા છે. એવા એ પ૬ અંત Áપો માં મનુષ્યોનો વાસ છે. [નોંધઃ આ અંતર્દીપનું વિશેષ વર્ણન સૂત્ર ૧માં આવે છે] પદઅંતર્લીપ અને ૩પ ક્ષેત્રમળી૯૧ સંખ્યા થાય છે જયારે અન્ય ગ્રન્થોમાં ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યોના વાસ કયો છે તેનું શું? – અહીં વિવફા ભેદ છે, પ૬ અંતર્લીપ તો બંને પક્ષોએ એક સમાન ગણતરી માં લીધેલા છે. પરંતુ ૩૫ ક્ષેત્રની ગણતરીમાં થીજ આ અંક ભેદ સર્જાયેલ છે. – કેમકે જયારે ૩૫ ક્ષેત્ર કહીએ ત્યારે ૭ મોટા ક્ષેત્રોની સીધીજ ગણના કરાય છે. તેથી ૭ ક્ષેત્ર ને આશ્રીને પૂર્વે કહયા મુજબ ૩પક્ષેત્રોની સંખ્યા મુકાય છે. – બાકીના ગ્રન્થો આ ગણતરી કર્મભૂમિ - અકર્મભૂમિને આધારે કહે છે. - ૧૫ કર્મભૂમિ અને ૩૦- અકર્મભૂમિ એ રીતે કુલ ૪૫ ક્ષેત્ર થયા-પરિણામે ૩૫ અને ૪૫ એ બે અંક વચ્ચે – ૧૦ની સંખ્યાનો તફાવત સર્જાયો. – આ વાત થોડી ખુલાસા સાથે જણાવે છે: ૧૫ કર્મભૂમિઃ ૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહ ૩૦ અકર્મભૂમિ પર્હરણ્યવત, ૫રણ્યક, ૫- હેમવંત, પહરિ વર્ષ એમ કુલ ૨૦ તથા ૫– ઉત્તર કુરુ અને પ-દેવકુરુ મળીને કુલ ૩૦ એ પ્રમાણે ૪૫ ક્ષેત્રો થયા. – જયારે ૩૫ક્ષેત્રો શબ્દ બોલાય છે ત્યારે ભરતાદિ સાતે ક્ષેત્રોની જ પાંચ-પાંચની ગણતરી થાય છે. તેમાં દેવકુર-ઉત્તરકુરુ નો સમાવેશ મહાવિદેહ ક્ષેત્રમાં થઈ જતો હોવાથી તેની અલગ ગણના થતી નથી પરિણામે ૧૦ કુરુ ક્ષેત્ર અલગ નગણતા સંખ્યા ૩૫ આવે છે. વાસ્તવમાં અહીં કોઈ ભેદ નથી બંને ની ક્ષેત્ર ગણના સરખીજ જ છે. મનુષ્યોનો વાસ પણ બંને વિવક્ષામાં એક સમાન ક્ષેત્રોને આશ્રીનેજ કહેવાયો છે. જે મનુષ્ય અઢી દ્વીપમાં સર્વત્ર વસે છે તેવો અર્થ કઈ રીતે થશે? સામાન્યથી તો મનુષ્ય ઉકત ૧૦૧ ક્ષેત્રોમાં જ વસે છે. છતાં સંહરણ વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢી દ્વીપના તથા બે સમુદ્રના કોઈપણ ભાગમાં દેખાય છે. બૃહત્ સંગ્રહણીમાં પણ કહયું છે કે પ્રાયઃ બંને સમુદ્ર કે વર્ષઘર પર્વતોમાં કોઈપણ મનુષ્યનો જન્મ સંભવતો નથી. મરણ સંભવે છે. નોંધઃ [કોઈ અચ્છેરા રૂપ ઘટના ની અહીં વિવફા કરાઈ નથી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - કદાચ કોઈ વિઘાઘર કે કોઈદેવતે મનુષ્યનું હરણ કરીને લઈગયો હોય, અથવા તે મનુષ્ય પોતાની લબ્ધિના બળે વર્ષઘર પર્વત પર ગયેલ હોય અને કદાચ કયારેક મૃત્યુ પામે તો તેનું મરણ ઉકત ૧૦૧ ક્ષેત્રો સિવાયના અઢી દ્વીપમાં થઈ શકે છે. પણ જોસંહરણકેલબ્ધિ નિમિત્તે અઢીદ્વીપમાં કોઈપણ જાયતોસમગ્રમનુષ્યલોકમાં [અઢી દ્વીપમાં તેનો સર્વત્ર વાસ છે તેવું સમજી શકાય. - અઢી દ્વીપની બહાર મનુષ્ય કઈ રીતે સંભવે? પૂર્વેકહયા મુજબ મનુષ્ય પરઅંતર્લીપ અને ૩૫ક્ષેત્રોમાં વસે છે. તે અઢીદ્વિીપમાં પણ અન્યત્ર કયાંય વસતો નથી પરંતુ અઢી દ્વીપમાં અન્યત્ર કે અઢી દ્વીપની બહાર તે કયારેક જોવા મળે છે તેના સંભવિત કારણો જણાવે છે: ૧. અગર કોઈ વિઘાઘર – કોઈ દેવ કે દાનવ વૈરબુદ્ધિથી જે-તે મનુષ્યનું સંહરણ કરીને મનુષ્ય લોકની બહાર લઈ ગયો હોય તો ૨. જંઘાચારણ કે વિધાચારણ મુનિઓ નંદીશ્વરદ્વીપાદિમાં જાય છે તેને આશ્રીને મનુષ્ય અઢીદ્વિીપ બહાર જોવા મળી શકે છે. ૩. વૈક્રિયાદિ લબ્ધિ ને કારણે પણ અઢીદ્વીપ બહાર જોવા મળે ૪. સમુદ્ધાત ને આશ્રિને મનુષ્યનું અઢી દ્વીપ ની બહાર ગમન સંભવે. જ અઢી દ્વીપની બહાર મનુષ્યના જન્મ મરણ સંભવે ખરા? જન્મઃ મનુષ્યક્ષેત્ર બહાર કોઈ મનુષ્યનો જન્મ થયો નથી થતો નથી થશે પણ નહી. -મરણ મનુષ્ય ક્ષેત્ર બહાર કોઈ મનુષ્યનું મરણ પણ થયું નથી થતું પણ નથી – થશે પણ નહી. કદાચ કોઈ દેવ કે વિધાધર દુષ્ટબુદ્ધીથી, પૂર્વાનુબદ્ધ વૈરના નિર્યાતન માટે એમ વિચારે કે મનુષ્યને અહીંથી ઉપાડીને મનુષ્યલોકની બહાર ફેંકી દઉકે જેથી ઉર્ધ્વશોષપણે શોષાઈને મરી જાય. તથાપિલોકાનુભવથી જ તે દેવકે વિધાઘરની બુદ્ધિમાં પરાવર્તન થાય છે અને તે સંહરણ કરતો નથી. – વળી કદાચિત છે તે કોઈનું સંહરણ કરે તોપણ પાછો લાવી તે મનુષ્યને મૂળ સ્થાને મૂકી દે છે. પણ મનુષ્ય ક્ષેત્રની બહાર મનુષ્યનું મૃત્યુ થાય નહીં - લબ્ધિ ધારી મુનિ [મનુષ્યો] પણ નંદીશ્વરદ્વીપાદિકમાં કદી મૃત્યુ પામતા નથી મનુષ્ય ક્ષેત્રમાં જ આવીને મરણ પામે છે. ભગવતીજી સત્રશતકરપના ઉદ્દેશા-દમાં આગળ જણાવે છે કે-આવુંસંહરણ પણ –“શ્રમણી, વેદરહિત, પરિહારવિશુદ્ધિ, સંયમી, પુલાક, અપ્રમત, ચૌદપૂર્વધર, આહારકલબ્ધિવંતનું સંભવતુંજનથી”, તેથી આટલા પ્રકારના મનુષ્યો સિવાયના માટે જ સંહરણનો સંભવ રહે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૪ ૧૧૭ સારાંશ એજ કે મનુષ્યોના જન્મ-મરણ અઢીદ્વિીપની બહાર સંભવતા નથી. 4 અપવાદઃ ભાષ્યકાર મહર્ષિ જન્મ-મરણ ના નિયમનો અપવાદ જણાવે છે કે સમુદૂધાત અને ઉપપાત ની અપેક્ષાએ મનુષ્યનું – મનુષ્યક્ષેત્ર બહાર પણ જન્મ-મરણ સંભવ છે. (૧) સમુદૂધાતઃ સમુદધાત એટલે આત્મપ્રદેશોનું શરીર સાથેનો સંબંધ છોડયા સિવાય બહાર નીકળવું. – સમુદ્ધાતના સાત ભેદ છે. જેમાં અહીં મારણાન્ટિક સમુદઘાત એ એક ભેદને લક્ષમાં લીધો છે. - જો કે કેવળી સમુદ્ધાતમાં પણ આત્મ પ્રદેશો અઢી દ્વીપની બહાર નીકળી જાય છે. પણ તેમાં મરણ થતું નથી. અને પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં મરણને આશ્રીનેજ વાત લખી હોવાથી કેવળી સમુદ્ધાતને ગણતરીમાં લીધેલ નથી. –એવું કહેવાય છે કે મરણ સમુદઘાત કરનારો જીવસમુદ્રઘાત કરીને અઢી દ્વીપની બહાર જયાં જન્મ ધારણ કરવાનો હોય ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચીને ત્યાંજ મૃત્યુ પામે છે. તેઅપેક્ષાનેલામાં લઈએ તો-તેના આત્મપ્રદેશથકી તેમનુષ્ય અઢી દ્વીપની બહાર મરણ પામ્યો કહેવાય. જોકે તેનું શરીર તો મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. (૨) ઉપપાત અઢી દ્વીપની બહારનો કોઈજીવ જયારે મૃત્યુપામે. મૃત્યુ પછી તે મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય તો તેને વિગ્રહગતિમાં મનુષ્ય આયુનો ઉદય હોય છે. તેથી ઉપપાત ની અપેક્ષાએ તેનો જન્મ મનુષ્ય ક્ષેત્રની બહાર થયો. તેવું કહી શકાય, અલબત તે જીવ પણ માનવ શરીર તો મનુષ્ય લોકમાં આવીને ગ્રહણ કરે છે. જીવાભિગમસૂત્રની ચોથી પ્રતિપત્તિમાં પણ જણાવે છે કે મનુષ્યનો જન્મ અને મૃત્યુ ઉકત ૧૦૧ ક્ષેત્રોમાંજ સંભવે છે. તે સિવાયના અઢી દ્વીપોમાં કે અઢી દ્વીપ બહાર બહુલતાએ મનુષ્યનો જન્મ કે મૃત્યુ સંભવતુ નથી. જે મનુષ્ય ક્ષેત્ર[અઢી દ્વીપ ની બહાર શું શું ન હોય – - દીવસ - રાત્રિ આદિની સમય વ્યવસ્થા નહોય. – વ્યવહાર સિદ્ધ કાળ સમય, આવલિ થી સાગરોપમ સુધી નહોય – ચંદ્ર- સૂર્યનું ગ્રહણ, ચંદ્રની ક્ષય-વૃદ્ધિ કે ચંદ્ર-સૂર્ય પરિભ્રમણન હોય. – બાદર અગ્નિકાય (અગ્નિ) ન હોય. – ઉત્પાત સૂચક ગાંધર્વનગર આદિ ચિહનો ન હોય - વીજળી, ગર્જારવ આદિ કંઈ જ નહોય. - ઉત્તરાયણ કે દક્ષિણાયન ન હોય – અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ આદિ કંઈ જ નહોય. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – ખાણ, નદી, નિધિ, સમય વ્યવસ્થા ન હોય – શાશ્વત નદી, દૂહ, સરોવર આદિ સંભવતા નથી – ભરતાદિ ક્ષેત્રો, ઘર, ગામ, નગર, વગેરે ત્યાં ન હોય. - મનુષ્યનો જન્મ કે મરણપણ સંભવતા નથી. – કોઈ વિધાઘર પોતાની સ્ત્રી સાથે નંદીફચ્છરદ્વીપ જાય ને કદાચ ત્યાં પત્ની સાથે સંભોગ કરે તો તે સ્ત્રીને ગર્ભ રહે નહીં.વગેરે વગેરે – અઢી દ્વીપની બહાર નહોય. U [8] સંદર્ભ: # આગમસંદર્ભ: माणुसुत्तरस्स णं पव्वयस्स अंतो मण्उआ * जीवा. प्र ३-उ.२ सू. १७८/३ ૪ તત્વાર્થ સંદર્ભઃ અધ્યાયઃ૩- સૂત્રઃ ૧૬ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ [૧] ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ ૨૩ શ્લોક ૩ થી ૪૬, ૧૯૮ ૨૧૨ [૨] દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૭ ગ્લો ૪૦ [૩] લઘુ ક્ષેત્ર સમાસ ગાથા ૨૫૬ [૪] જંબૂદ્વીપ સમાસ – [૫] બૃહત્ ક્ષેત્ર સમાસ ગાથા ૫૮૨ થી ૫૮૭, પ્રક્રિર્ણક અધિકાર ગા. ૧ [9] પદ્ય ૧. માનુષોત્તર ભૂધરપૂર્વે, જન્મમરણો નરતણા વિરતિ મુકિત આત્મતત્વે સાધ્ય સાધન છે ઘણાં ૨. માનુષોત્તર નામ ગિરિના પૂર્વભાગ લગીમર્ચ વસે - પ્લેચ્છો આર્યો એમ ઉભય છે જાતિ એમની રૂડી દીસે U[10] નિષ્કર્ષ–સમગ્ર સૂત્રમાં મુખ્ય વાતતો મનુષ્યોના નિવાસ અંગેની છે. માનુષોત્તર પર્વત પૂર્વે મનુષ્યક્ષેત્રમાં તેનો વાસ છે તેમ જણાવે છે. જયારે લોકસ્થિતિની ચિંતવના કરતા હોઈએ ત્યારે આ હકીકત વિચારણીય છે. સમગ્ર લોકમાં આ અઢી દ્વીપ અને તે અઢી દ્વીપમાં ૩પ ક્ષેત્રો અને પદ-અંતદ્વીપ માં જ મનુષ્યોનો વાસ કહયો છે. જો મનુષ્યગતિ-નામકર્મ બંધાય તેવી અપેક્ષા હોયતો જેમ આર્જવતામાર્દવતાદિ ગુણો જરૂરી છે. તેમ ધર્મધ્યાન કરતી વેળા- બાકીના લોકની મોક્ષની દ્રષ્ટિએ બિનઉપયોગીતા અને મનુષ્યલોકની ઉપયોગીતાનું પણ ચિંતવન કરવું. જો કે ચિંતવના માત્રથી મનુષ્યની ગતિની પ્રાપ્તિ થઈ જતી નથી પણ સંસ્થાન વિચય ધ્યાન રૂપી ઘર્મ ધ્યાનમાં લક્ષ્ય જરૂર બંધાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૫ ૧૧૯ તદુપરાંત અઢી દ્વીપબહારશાશ્વત પદાર્થોમાંથી કેટલીયે બાબત સાથે અરિહંતાદિ દેવ અને જિનપ્રરૂપિત ધર્મનો પણ અસંભવ છે. તેમ સમજીને ભવોભવબોધિ, ઉત્તમસમાધિ આદિની અપેક્ષા હોય તો અઢી દ્વિપના મનુષ્યક્ષેત્રમાં જ જન્મ મળે તેવી પ્રાર્થના નિરંતર કરવી જોઈએ.. 0 0 0 0 (અધ્યાય :૩- સુત્ર:૧૫) U [1]સૂત્ર હેતુ–મનુષ્યોના ભેદ અનેકદ્રષ્ટિએ જોવા મળે છે. તેમાંના મુખ્ય બે ભેદને જણાવવા માટે આ સૂત્ર બનાવાયેલ છે. [2]સૂત્ર મૂળ –આજેશ્વ 0 [3]સૂત્ર પૃથક-મર્યા – છી: ૨ | [4] સૂત્ર સાર –આર્ય અને પ્લેચ્છ [એમ બે પ્રકારના મનુષ્યો છે] [અથવા મનુષ્યોના મુખ્યતા બે ભેદ છે.] આર્ય અને સ્વેચ્છ U [5] શબ્દજ્ઞાનમાર્ય : આર્ય- સાડા પચ્ચીસ આર્ય દેશમાં ઉત્પન્ન થાય તે આર્ય. પ્ટેચ્છ: આ સાડા પચ્ચીસ દેશ સિવાય અન્યત્ર ઉત્પન્ન થાય તે ૨: મનુષ્યોના અનેક ભેદમાંથી આ બે ભેદને સ્વીકારવા માટે ૨ વપરાયો છે. [6] અનુવૃતિઃ- માગુતરાન ૧૮ થીમનુષ્ય: શબ્દની અનુવૃતિ આવે છે. U [7] અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં મનુષ્યના નિવાસનો નિર્દેશ કર્યો. પછી તે મનુષ્યના ભેદને જણાવવા આ સૂત્રમાં કહયું કે મનુષ્ય બે પ્રકારે -આર્ય-મ્લેચ્છ. મનુષ્ય ના ભેદ આ બે જ છે અથવા અન્ય કોઈ ભેદ છે જ નહીં એવો અર્થ નથી પરંતું મનુષ્યો ના જુદા જુદા ભેદો અનેક દૃષ્ટિએ સંભવે છે. જેમ કે – ક્ષેત્રને આશ્રી ને -[આ ભારતીય છે] દ્વીપને આશ્રી ને આ જંબુદ્વિીપીય છે] યુગલિક પણાને આશ્રી ને વગેરે વગેરે. તેમાંથી અહીં બે મુખ્ય ભેદ કર્યા–(૧) આર્ય (૨) પ્લેચ્છ * માર્ય- સાડા પચીસ જનપદમાં જન્મ્યા તે આર્ય -ક્ષેત્ર, જાતિ કુળ,કર્મ, શિલ્પ, ભાષા,જ્ઞાન-દર્શનચારિત્ર માં શિષ્ટ એવા લોકાચરણ-ન્યાયાચરણ અને ધર્મા ચરણ ના શીલવાળા તે આર્ય – પંદર કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયા તે આર્ય – શિષ્ટ લોકને અનુકુળ આચરણ કરે તે આર્ય – પાપ કર્મ થી જે દૂર થયો છે તે આર્ય Page #121 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મ્હેજી: – સર્વ સામાન્ય વ્યાખ્યા થી જે આર્ય નથી તે મ્લેચ્છ [અનાર્ય] – હવે પછી કહેવાનારા છ પ્રકારના આર્યો થી વિપરિત લક્ષણવાળા સર્વે મ્લેચ્છ અથવા અનાર્ય કહેવાય છે. ૧૨૦ -કર્મભૂમિમાં રહેવા છતાં ક્ષેત્ર-જાતિ આદિ છ લક્ષણોથી વિપરિત એવા શક, યવન,કંબોજ, શબર,પુલિંદ આદિ જાતિના તેમજ ૨૫ ॥ આર્ય દેશ સિવાય અન્યત્ર દેશોમાં ઉત્પન્ન થયેલાને મ્લેચ્છ જ જાણવા -અકર્મભૂમિ અને અંત ીપ માં ઉત્પન્ન થનારા પણ ઉકત વ્યાખ્યાનુસાર મ્લેચ્છો જ છે [જેનું વર્ણન આગળ કરેલ છે] • શિષ્ટ આચરણ અને શીલ થી વિપરીત આચરણ કે વીપરીત શીલવાળા મનુષ્યો ને પણ મ્લેચ્છો જ જાણવા – શ્રી સૂયગડાંગ સત્ર ની વૃત્તિ મુજબ- જેણે ‘‘ધર્મ’’ એવા અક્ષરો સ્વપ્નમાં પણ સાંભળેલ નથી તેને અનાર્ય [મ્લેચ્છો] જાણવા. આર્ય ના ભેદઃ– ભાષ્યકાર મહર્ષિ આર્યોના છ ભેદ દર્શાવ છેઃ— (૧) ક્ષેત્ર (૨) જાતિ (૩) કુળ (૪) કર્મ (૫) શિલ્પ (૬) ભાષા [૧] ક્ષેત્રાર્ય: સામાન્ય થી પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા તે ક્ષેત્રાર્ય. -વિસ્તાર થી કહીએ તો (૧) મહાવિદેહની ૩૨ ચક્રવર્તીની વિજયો – ૫ વિદેહની કુલ ૧૬૦ (૨) પાંચે ભરતમાં આવેલા સાડાપચીસ-સાડાપચીસ આર્યદેશો (૩) પાંચે ઐરાવતમાં આવેલા સાડાપચીસ-સાડાપચીસ આર્યદેશો આ રીતે ૧૦ ક્ષેત્રના કુલ ૨૫૫ આર્યદેશ તથા વિદેહની વિજયોને આર્યક્ષેત્ર કહ્યું છે. તેથી તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને ક્ષેત્રાર્ય કહે છે. – આર્યક્ષેત્ર માં જન્મેલા મનુષ્યો સામાન્યથી સદાચાર અને સંસ્કાર વાળા હોય છે વળી આ ભૂમિને પવિત્ર ભૂમિ કહી છે કેમકે તીર્થકર ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો આ ભૂમિમાંજ પાકે છે. – ભરત ક્ષેત્ર ની દ્દષ્ટિએ કહીએતો મધ્યખંડમાં આ ૨૫ા દેશો આવેલા છે તેથી બાકીના પાંચે ખંડ અનાર્ય ભૂમિજ ગણાશે આ રીતે પાંચે ભરત અને પાંચે ઐરાવતમાં સમજી લેવું. સાડી પચીસ આર્યદેશો ક્યા? (૧)અંગ,(૨)બંગ,(૩)કલિંગ,(૪)મગધ,(૫) કુરુ, (૬)કોશલ, (૭)કાશી,(૮)કુશાર્ત, (૯)પંચાલ, (૧૦)વિદેહ, (૧૧)મલય, (૧૨)વત્સ,(૧૩)સુરાષ્ટ્ર,(૧૪)શાંડિલ્ય, (૧૫)વરાડ,(૧૬)વરણ,(૧૭)દશાર્ણ,(૧૮)જંગલ,(૧૯)ચેહી,(૨૦)સિંધુસૌવીર, Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સુત્રઃ ૧૫ ૧૨૧ (ર૧)ભંગી,(૨૨)વૃત,(ર૩)સુરસેન,(૨૪)કૃણાલ,(રપ)લાત-અડધોકેય દેશ. આ ૨પા દેશોની રાજધાની - (૧)ચંપા, (૨)તામ્રલિપ્તિ,(૩)કાંચનપુર,(૪)રાજગૃહ,(૫)ગજપુર, ()સાકેતપુર,(૭)વણારસી,(૮)શૌર્યપુર,(૯)કાંપિલ્યપુર,(૧૦)મિથિલા, (૧૧)ભદિલપુર,(૧૨)કૌશાલી,(૧૩)દ્વારિકા,(૧૪)નંદિપુર, (૧૫)વત્સપુર (૧૬)અચ્છાપુર,(૧૭)મૃતિકાવતી,(૧૮)અહિચ્છાત્રા, (૧૯)શુકતિમતી, (૨૦)વીતભય, (૨૧) પાવાપુરી, (૨૨)માષપુર,(૨૩)મથુર ,(૨૪)શ્રાવસ્તી, (૨૫)કોટિવર્ષ- અડધા કેકયીની રાજધાની ટ્વેતાંબિકા. -આટલાદેશોને આર્યક્ષેત્ર}ભૂમિકહી છે. પ્રત્યેકચોવિસીનાતીર્થંકરાદિનો જન્મ આ ભૂમિમાં જ થાય છે. તેમજ પાંચ મહાદિકની ૩૨-૩ર ભૂમિ અર્થાત કુલ ૧૩૦ વિજયને પણ આર્યક્ષેત્ર કહ્યું છે. [૨]જાતિ આર્યઃ- જે આર્ય જાતિની અપેક્ષા એ આર્ય ગણાય છે તે જાતિ આર્ય. - ઈશ્વાકુ,વિદેહ, હરિ,જ્ઞાત,કુર,મુંબુનાલ,ઉગ્રભોગ,રાજન્યવગેરે ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે. [3] કુલ-આર્ય:- કુળની અપેક્ષાએ જે આર્ય છે તેને કુલ-આર્ય કહે છે. - કુલકર,ચક્રવર્તી,બળદેવ,વાસુદેવ, વગેરેના કુળમાં થયેલા, તથા ત્રીજાથી,પાંચમાંથી સાતમાથી લઈને કુલકરોના વંશમાં જે ઉત્પન્ન થયા છે. -અથવા જે વિશુધ્ધ વંશ અને પ્રકૃત્તિ ને ધારણ કરવાવાળા છે તે સર્વે કુલ-આર્ય [૪]કર્મ-આર્ય - કર્મ આર્ય એટલે ધંધો-વ્યવસાય તે અપેક્ષાએ આર્ય. – અલ્પ પાપવાળો ધંધો કરનારા મનુષ્યો કર્મ આર્ય કહેવાય છે. - જેમકે યજનવાજન,અધ્યયન-અધ્યાપન,ખેતી,લેખન,વાણિજય આદિ કે જેના વડે પ્રજાનું પોષણ થાય છે. તેવી મૂળભૂત પોષણવૃતિ કર્મ કરનારાને કર્મ-આર્ય છે. [૫] શિલ્પ-આર્ય – શિલ્પ એટલે કારીગરી - કારીગરી કર્મ કરવાની અપેક્ષાએ જે આર્ય છે તેને શિલ્પાર્ય કહે છે. –જેવા કે – કપડાં વણનારા વણકર કુભાર,વાણંદ,સુતાર કાંતનાર વગેરે માનવજીવન માટેની જરૂરી કામગિરિ કરનારને શિલ્પ-આર્ય કહે છે. -શિલ્પાર્ય ને લીધે તેમનું કર્મ અલ્પ સાવધ છે. તેથી જ તેમને અગર્પિત [અલ્પ ગર્પિત જીવો કહ્યા છે. [] ભાષા-આર્ય – શબ્દ વ્યવહારની અપેક્ષાએ જે આર્ય છે. તેને ભાષા-આર્ય કહ્યા છે.-ભાષા-શિષ્ટ પુરુષોને માન્ય, નિયત વર્ણવાળી, લોકમાં રૂઢ, સ્પષ્ટ સમજાય તેવી, વ્યકત શબ્દોવાળી ભાષાને બોલે તે ભાષા આર્ય. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – ગણધરાદિક શિષ્ટ, વિશિષ્ટ સર્વાતિશય સંપન્ન વ્યકિતઓની બોલવાની જે સંસ્કૃત અથવા અર્ધમાગધી વગેરે જે ભાષા છે તે. -તેમાં આ કારાદિ વર્ણોના પૂર્વાપરી ભાવથી ભાષા વિજ્ઞાનના જે નિયમ છે તેની પ્રધાનતા વાળી જે ભાષા -જે ભાષાÚટ છે/પ્રગટ છે. બાળકોની માફક અવ્યકત નથી એવા શબ્દોમાં જેનો વ્યવહાર જોવા મળે છે તેવી ભાષા આ લક્ષણો વાળી ભાષાને આર્ય-ભાષા કહેવામાં આવે છે. જ લોકપ્રકાશ-સર્ગ ૭ શ્લોક. ૨૩ થી આર્યોના ભેદ જુદી રીતે આપ્યા છે. આર્યો બે પ્રકારે છે. (૧) સમૃધ્ધિવાળા (૨) સમૃધ્ધિ વિનાના # સમૃધ્ધિવાળા આર્યોના છ ભેદોઃમહાન ઐશ્વર્યશાળી અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ,વિદ્યાધર,ચારણ # સમૃધ્ધિ રહિત આર્યોના નવ ભેદ (૧)ક્ષેત્ર આર્ય (૨) જાતિ આર્ય (૩)કુળઆર્ય (૪)કર્મઆર્ય (૫)શિલ્પઆર્ય (૬)જ્ઞાનઆર્ય (૭)દર્શનઆર્ય (૮)ભાષાઆર્ય (૯) ચારિત્રઆર્ય ઉપર જે નવ ભેદ કહ્યા તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રએ ત્રણ પ્રકારના આર્યો સિવાયના ક્ષેત્ર-જાતિ-કુળ-કર્મશિલ્પ અને ભાષા એ છ ભેદ વાળા આર્ય ની વ્યાખ્યા આ પૂર્વે કહેવાઈ ગઈ છે જ્ઞાનાદિ ત્રણ આર્યોના ભેદ વધારાના છે તેની વ્યાખ્યા (૧) જ્ઞાનઆર્ય – જેઓ જ્ઞાન યુકત હોય તે જ્ઞાન આર્ય (૨)દર્શનઆર્ય – જેઓ દર્શન થી યુકત હોય તે દર્શનઆર્ય (૩) ચારિત્રઆર્ય – જેઓ ચારિત્ર થી યુક્ત હોય તે ચારિત્ર આર્ય જ પ્લેચ્છો – [અનાયી પ્લેચ્છોના ક્ષેત્રની દૃષ્ટિએ ત્રણ પ્રકાર કહ્યા ૧. અંતર્ધ્વપમાં જન્મેલા મનુષ્યો-આર્ય નથી. ૨. વ્યાખ્યાનુસાર ૩૦ અકર્મભૂમિના મનુષ્યો પણ આર્ય નથી કેમ કે ત્યાં ધર્મજ નથી. ૩. કર્મભૂમિમાં પણ ૨પા આર્યદેશ તથા મહાવિદેહની વિજય સિવાયની ભૂમિ ક્ષેત્ર અપેક્ષાએ અનાર્ય/પ્લેચ્છ છે. ત્રણે વ્યાખ્યા વિસ્તારથી જોઈએઃ ૧. અંતર્લીપમાં મનુષ્યો – ભરત ક્ષેત્ર પછી લઘુ હિમવંત પર્વત છે તે ૧૦પર યોજન-૧૨ કલાના વિસ્તાર વાળો છે આ હિમવંત પર્વત ની પૂર્વદિશાથી વિદિશામાં સમુદ્ર તરફ જઈએ કે પશ્ચિમ દિશાથી વિદિશામાં સમુદ્ર તરફ જઇએ તો ૩૦૦યોજન જઈ એ ત્યાં ૩૦૦ યોજન વિસ્તાર વાળો અંતદ્વપ આવે છે. તેમ બૃહત્ ક્ષેત્ર માસમાં જણાવે છે. આ વાતને વિસ્તારપૂર્વક જણાવતા લખે કે Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સુત્ર: ૧૫ ૧૨૩ – લઘુહિમવંત પર્વત નો જે ભાગ જંબૂઢીપ ની જગત ને સ્પર્શે છે તે જગતી થી લવણસમુદ્રમાં વિદિશા તરફ બે દાઢા નીકળે છે. -પૂર્વ દિશાનાહિમવંત પર્વત તરફથી નીકળતી (પહેલી) દાઢા ઈશાન ખૂણા તરફ વળે અને બીજી)દાઢા લવણસમુદ્રમાં અગ્નિ ખૂણા તરળ વળે છે. – પશ્ચિમ દિશાના હિમવંત પર્વત તરફ થી નીકળતી (ત્રીજી) દાઢા લવણસમુદ્રમાં નૈઋત્ય ખૂણા તરફ વળે છે. અને- (ચોથી) દાઢા લવણસમુદ્રમાં વાયવ્ય ખૂણા તરફ વળે છે – આવી રીતે ચારે વિદિશામાં પ્રારંભે પાણીની સપાટી જેટલી ઊંચાઈ થી આગળ વધે છે. અને લવણસમુદ્રમાં ખૂણા તરફ ફાડેલા મગર મુખ સરખી બે ફાડ રૂપે એવી રીતે વધેલી છે કે જેની એક ફાડ ૮૪00 યોજન દક્ષિણ તરફ વધતી વધતી જગતીને અનુસાર વક્ર થતી જાય છે અને બીજી ફાડ ૮૪૦૦યોજન ઉત્તર તરફ વધતી જગતીને અનુસાર વક થતી જાય છે. આ બંને ફાડને દાઢા કહેવામાં આવે છે. – ચારે વિદિશામાં એક એક થઈને ઉપર કહ્યા મુજબ ચાર દાઢાઓ છે. – લવણસમુદ્રમાં આ દાઢાઓ ઉપર ૩૦૭યોજન જઈએ ત્યાં ચારે દાઢાઓ ઉપર ૩૦)યોજન વિસ્તાર વાળો એક એક ગોળાકાર દ્વીપ આવેલો છે. – એવી રીતે બીજા ૪00 યોજન જતા કે જે જગતી થી પણ ૪૦૦યોજનજ દૂર છે, ત્યાં ત્યારે દાઢામાં એક એક દ્વીપ આવે છે. જે ૪૦૦યોજન વૃત વિસ્તાર વાળો છે. એ-જ- પ્રમાણે આગળ આગળ દ્વીપ છે જેનું સંક્ષિપ્ત વર્ણન અહીં કરેલ છે. જ પદ અન્તરદ્વીપ – પહેલા ચાર અંતર દ્વીપો –ચારેદાઢા ઉપર 300-300 યોજન જતા આ દ્વીપ છે. - આ દીપ ૩૦૦યોજન ના વૃત્ત વિસ્તાર વાળા છે. – જંબૂદ્વીપ જગતીથી પણ ૩૦૦ યોજન દૂર છે. – આ ચારે અંતર દીપની પરિધિ-૯૪૯યોજનની છે. પહોલા ચારે અંતરદ્વીપના નામ તથા સ્થાન ઈશાન ખૂણાના દીપ નું નામ એકારુક, અગ્નિખૂણાના દ્વીપનું નામ આભાષિક નૈઋત્ય ખૂણાના દ્વીપનું નામ વૈજ્ઞાનિક, વાયવ્ય ખૂણાના Áપનું નામ લાગૂલિક # બીજા ચાર અંતર દ્વીપો – ચારેદાઢા ઉપર એક એક – પહેલાં અંતર દ્વીપથી ૪00યોજનના અંતરે પ્રત્યેક દાઢા પર એક એવા ૪દ્વીપ છે. -જબૂદીપ જગતીથી પણ આ અંતર ૪૦૦ યોજન દૂર છે. – આ (બીજી) ચારે અંતર દ્વીપની પરિધિ ૧૨૫ યોજન છે. બીજા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ:-ઈશાન ખૂણામાં -હકર્ણદ્વીપ, અગ્નિખૂણામાં- ગજકર્ણદ્વીપ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મૈત્ય ખૂણામાં – ગોકર્ણ દ્વીપનામ, વાયવ્ય ખૂણામાં-શખુલીકર્ણદ્વીપ. ત્રીજા ચાર આંતર દ્વીપો – ચારેદાઢા ઉપર એક એક -બીજા અંતરદ્વીપથી ૫૦૦યોજનના અંતરે પ્રત્યેકદાઢા પર એકએક એવાદી પછે. -આ ચારે અંતર દ્વીપ જંબૂઢીપ જગતીથી પણ ૫૦૦યોજનના અંતરે છે. – આ ત્રિીજા] ચારે અંતર દ્વીપ પરિધિ ૧૫૮૧ યોજનની છે. ત્રીજા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઇશાન ખૂણામાં -આદર્શ મુખ, અગ્નિખૂણામાં-મેંઢ મુખ નૈઋત્ય ખૂણામાં -અજમુખ, વાયવ્ય ખૂણામાં-ગોમુખ ૪ ચોથા ચાર અંતર દીપો –ચારેદાઢા ઉપર એક એક ત્રીજા અંતરદ્વીપથી 9 યોજના અંતરે પ્રત્યેકદઢા પર એકએક એવા ૪દ્વીપ છે. આ ચારે અંતર દ્વીપ જંબૂદ્વીપ જગતીથી પણ દ00 યોજનાના અંતરે છે. – આ ચોથા] ચારે અંતર દ્વીપની પરિધિ ૧૮૯૭યોજનની છે. ચોથા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં –અશ્વમુખ દ્વીપ, અગ્નિખૂણામાં-હસ્તિમુખ દ્વીપ મૈત્રત્ય ખૂણામાં સિંહમુખ દ્વીપ, વાયવ્ય ખૂણામાં-વ્યાધ્રમુખ દ્વિપ ૪ પાંચમાં ચાર અંતર દ્વીપોઃ ચારેદાઢા ઉપર એક એક ચોથા અંતર દ્વીપથી ૭યોજનના અંતરે પ્રત્યેક દાઢા પર એક એક એવા દ્વીપ છે. – આ ચારે અંતર દ્વીપ જંબૂદ્વીપ જગતીથી પણ ૭૦૦યોજનના અંતરે છે. - આ પાંચમાં ચારે અંતર દ્વીપ ની પરિધિ ૨૨૧૩ યોજનની છે. પાંચમા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં –અશ્વકર્ણદ્વીપ, અગ્નિખૂણામાં-હરિકર્ણ દ્વીપ મૈત્રત્ય ખૂણામાં- અકર્ણકર્ણ દ્વીપ, વાયવ્ય ખૂણામાં-પ્રાવરણ દ્વીપ જ છઠ્ઠા ચાર અંતર દ્વીપો – ચારેદાઢા ઉપર એક એક પાંચમાં અંતર દ્વીપથી ૮૦૦ યોજનાના અંતરે પ્રત્યેક દાઢા પર એક એક એવા ૪ દ્વિીપ છે.આ ચારે અંતર દ્વીપ જંબુદ્વીપ જગતીથી પણ ૮૦૦ યોજનના અંતરે છે. – આ [છઠ્ઠા] ચારે અંતર દ્વીપ ની પરિધિ ૨૫૨૯યોજનની છે. છઠ્ઠા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં ઉલ્કામુખ દીપ, અગ્નિખૂણામાં-મેઘમુખ દ્વીપ નૈઋત્ય ખૂણામાં વિધુતુમુખ દીપ, વાયવ્ય ખૂણામાં-વિધુતુત દ્વીપ જે સાતમાં ચાર અંતર દ્વીપો –ચારેદાઢા ઉપર એક એક છઠ્ઠા અંતર દીપથી યોજના અંતરે પ્રત્યેક દાઢા પર એક એક એવા દ્વીપ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૫ ૧૨૫ -આ ચારે અંતર દ્વીપ જંબુદ્વીપ જગતીથી પણ ૯૦૦યોજનના અંતરે છે. ' - આ સિાતમા ચારે અંતર દ્વીપ પરિધિ ૨૮૪૫ યોજનની છે. સાતમા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં ઘનદંત, અગ્નિખૂણામાં- લષ્ટદંત નૈઋત્ય ખૂણામાં- નિગૂઢદંત, વાયવ્ય ખૂણામાં-શુધ્ધદંત નોંધઃ- (૧) આ પ્રમાણે લઘુહિમવંત પર્વતની ચારે દાઢા છે તે પ્રત્યેક દાઢા ઉપર ઉપરોકત સાત-સાત દ્વીપ છે એ રીતે લઘુ હિમવંત પર્વતની ચાર દાઢા ઉપર કુલ ૨૮ અંતર દ્વીપ આવેલા છે. (૨) આજ પ્રમાણે અને આજ નામ વાળા બીજા ૨૮ અંતર દ્વીપ શિખરી પર્વતની ચારે દાઢાઓ ઉપર આવેલા છે. (૩) પ્રત્યેક દાઢા ઉપર આવેલો અંતર ટ્રીપ ક્રમસર આવેલા જાણવા જેમ કેઇશાનખૂણામાં-એકોક-પછી-યકર્ણ-પછી-આદર્શમુખ-પછી-અશ્વમુખ -પછી-અધ્વકર્ણ-પછી-ઉલ્કામુખ-પછી-ઘનદંત એ રીતે સાતે અંતર દ્વીપક્રમશઃ એકજ રેખા ઉપર આવેલા છે. (૪) આજ પ્રમાણે-અગ્નિખૂણામાં આભાષિક આદિ સાત (પ) આજ પ્રમાણે-નૈઋત્ય ખૂણામાં વૈષાનિક આદિ સાત (૬) આજ પ્રમાણે-વાયવ્ય ખૂણામાં લાંગૂલિક આદિ સાત અંતર દ્વીપો કમશઃ એકજ રેખા ઉપર આવેલા છે. (૭)લઘુ હિમવંત ની ચાર દાઢા ઉપરના કુલ ૨૮ અંતર દ્વીપ (૮)શિખરી પર્વત ની ચાર દાઢા ઉપરના કુલ ૨૮ અંતર દ્વીપ –એ બંને મળીને કુલ-૫ અંતર દ્વીપ છે જેને પ્લેચ્છ અનાયી ભૂમિ ગણેલી છે. અર્થાત આ ૫૬ અંતર દ્વીપના મનુષ્યોને પ્લેચ્છ જાણવા. જ આ પદ અંતર દ્વીપના મનુષ્યો કેવા હોય? ૮૦૦ ધનુષ ઉંચા, યુગલિક ધર્મને પાળનારા, -પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ આયુષ્યવાળા, -૪ પાંસળી વાળા, એક દિવસને અંતરે આહાર લેનારા, -આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપનારા -પોતના અપત્ય યુગલિકનું ૭૯ દિવસ પાલન કરનારા, -હેમવત ક્ષેત્રના કલ્પવૃક્ષદિ કરતા અનંતગુણ હીન એવા રોગાદિ ઉપદ્રવ રહિત કલ્પવૃક્ષથી ભોગાદિ સામગ્રી મેળવતા, -ભવનપતિ કે વ્યન્તર નામક દેવગતિ ને પ્રાપ્ત કરનારા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - જ મ્લેચ્છ વ્યાખ્યા – ૨ મુજબ ૩૦ અકર્મભૂમિના મનુષ્યો પણ અનાર્ય અથવા મ્લેચ્છ જ ગણાશે. કેમકે જયારે કર્મભૂમિ [જની વ્યાખ્યા અગ્રિમ સૂત્ર ઃ ૩:૧૬ માં છે ને જ ક્ષેત્ર-આર્યમાં ગણના કરી છે ત્યારે અકર્મભૂમિ જ મનુષ્યો આપોઆપ આર્ય નથી તેવું સાબિત થશે. - અકર્મભૂમિ કઇ ? સામાન્ય પરિચય – જે ભૂમિ [સૂત્ર ૩ : ૧૬] મુજબ કર્મભૂમિ નથી તે અકર્મભૂમિ. – ભરત, ઐરાવત, દિવકુરુ-ઉત્તરકુરુ સિવાયનું] વિદેહ એ ૧૫ ને કર્મભૂમિ કહી છે, તેથી.– ૫-હેમવત, ૫-હરવર્ષ,પ-રમ્યક,પ-ઐરણ્યવંત એ ચાર મહાક્ષેત્રો [કુલ- ૨૦ ક્ષેત્રો] ઉપરાંત ૫-દેવકુ, ૫-ઉત્તરકુર એ દશ મળીને કુલ ૩૦ ભૂમિ,તે અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિના મનુષ્યોને મ્લેચ્છ કે અનાર્ય જાણવા. જમ્લેચ્છ વ્યાખ્યા -૩ ૧૫ કર્મભૂમિમાં –પકર્મભૂમિ તે પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને ૧૦ કર્મભૂમિ તે ૫ ભરત અને ૫-ઐરાવત –આ ૫-ભરત અને ૫-ઐરાવતમાં પ્રત્યેકના ૨૫. આર્યદેશ અર્થાત કુલ ૨૫૫ દેશો મનુષ્ય તે [ક્ષેત્ર] આર્ય -પાંચ મહાવિદેહની ૩૨ વિજયના મનુષ્યો તે [ક્ષેત્ર] આર્ય આ સિવાયના કર્મભૂમિજ-મનુષ્યો પણ મ્લેચ્છ [અનાર્ય] ગણાશે. [] [8] સંદર્ભ: આગમ સંદર્ભઃ— તે સમાસો યુવિા પળતા, તે ના ગરિમા અ મિતૂટ * प्रज्ञा - प. १ -सू. ३७ मनुष्याधिकारे कम्मभूमि वर्णनेंद्वीतीय पद તવાર્થ સંદર્ભ:- કર્મભૂમિ T.-૧-મૂ ૨૬ ૐ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- (૧) દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગ-૭ શ્લોક-૨૩ થી ૩૮ (૨) લઘુ ક્ષેત્ર સમાસ ગા.૨૧૧ થી ૨૧૯ (૩)બૃહત્ ક્ષેત્ર સમાસ ગા. ૫૫ થી ૭૪ [] [9] પદ્યઃ (૧) આર્ય ને વળી મ્લેચ્છ ભેદે માનવો બે જાતના ધર્મ ને અધર્મ સેવે જુદી જુદી ભાતના (૨) આ પદ્ય પૂર્વસૂત્રઃ ૧૪ સાથે અપાઇ ગયું છે. [] [10]નિષ્કર્ષ:-પ્રસ્તુત સૂત્ર મનુષ્યોના બે ભેદ દર્શાવે છે. આર્યો અને મ્લેચ્છ ક્ષેત્રની દ્રષ્ટિ એ તો આર્યત્વ સુપ્રસિધ્ધ અને સુવ્યાખ્યાયિત છે. કદાચ જાતિ અને કુલનુ આર્યપણું જન્મથી હોઇ આપણા હાથની વાત નથી પણ જો શુધ્ધ આર્ય બનવું હોય તો Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬ ૧૨૭ કર્મ[ધંધો],શિલ્પ [કારીગરી] શિષ્ટ-સુદર ભાષા, એ ત્રણે તો આપણા હાથની વાત છે. આ સૂત્રનો એજ નિષ્કર્ષ યોગ્ય લાગે છે કે જેમ ધર્મનો સંબંધ આર્યત્વ સાથે છે તેમ શુધ્ધ આર્યબની મોક્ષ માર્ગના આરાધકે-વ્યવસાય,કળા કે ભાષામાં પણ ઉકત વ્યાખ્યા આ મુજબનું આયપણું લાવવું જોઈએ. 0000000 (અધ્યાય-૩-સુરા: ૧૬) 0 [1] સૂત્રહેતું-પૂર્વસૂત્રમાં કર્મભૂમિને આશ્રીને આર્ય પણે જણાવ્યું પણ આ કર્મભૂમિઓ” કઈ છે.? તે જણાવવા માટે આસૂત્ર બનાવેલ છે. - આ સૂત્ર કર્મભૂમિના નામ અને સંખ્યાને જણાવે છે. U [2] સૂર મૂળા-ગૌરવવાદ વર્મમૂમયોન્ય સેવવ¢{ $AM: 0 [3] સૂત્ર પૃથક–ખરત-પરવત-વિવેદી: પૂમય: અન્યત્ર દેવજુउतरकुरूभ्यः U [4] સૂત્રસાર – દેવકુર-ઉત્તરકુર એિ બંનેને છોડીને ભરત, ઐરાવત, તથા વિદેહ [એ બધી] કર્મભૂમિઓ છે. U [5] શબ્દશાનઃપરત : ભરત નામનું ક્ષેત્ર શેરાવત: -ઐરાવત નામનું ક્ષેત્ર વિવેદ :-વિદેહ-મહાવિદેહનામે પ્રસિધ્ધ એવું ક્ષેત્ર - વર્ગમૂમય: કર્મભૂમિઓ, -મોક્ષ માટે ધર્મકૃત્ય રૂપ કર્મ જયાં થાય તેવી ભૂમિ દેવ દેવમુર નામનું ક્ષેત્ર સારવ: ઉત્તરકુર નામનું ક્ષેત્ર. 1 [G]અનુવૃતિઃ - સ્પષ્ટ રૂપે કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી U [7]અભિનવટીકા-પાંચ મેરુ ઓથી અધિષ્ઠિત એવું-૪૫ લાખ યોજન લાંબુ-પહોળું મનુષ્ય ક્ષેત્ર છે. આ અઢીદ્વીપમનુષ્ય ક્ષેત્રવિશે પૂર્વસૂત્રોની અભિનવટીકામાં કહેવાઈ ગયું છે આમનુષ્યક્ષેત્રમાં જયાં મનુષ્ય જન્મે છે. તેવા ૩પક્ષેત્રો કહેલા છે. અને પદ-અંતર હીપ કહેલા છે. તેમાં પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા મુજબ કર્મભૂમિ ફકત ૧૫ છે. પાંચ-ભરત, પાંચ-ઐરાવત, પાંચ વિદેહ જ ભરત-ઐરાવત-વિદેહનો સામાન્ય પરિચય જોકે પૂર્વસૂત્ર [૩:૧૦] તેત્ર મરતમવત ના અર્થમાં તથા સૂત્ર ૩:૧૧ ની Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રબોધટીકામાં આ સાતે ક્ષેત્રના નામો નું સાન્તર્થ પણું, ક્ષેત્રોનો સ્થાન નિર્દેશ, કરણ ગણિત આદિ અનેક રીતે સુવિસ્તૃત પરિચય અપાયેલો જ છે. અહીં તો માત્ર અંગુલિનિર્દેશ રૂપે જ આ ક્ષેત્ર નો ઉલ્લેખ છે. ૨ ભરત – ભરત ક્ષેત્ર કુલ પાંચ છે. ૧.જબૂદીપમાં ૨.ધાતકીખંડમાં ર-પુષ્કરાર્ધદ્વીપમાં -જંબૂદ્વીપમાંમા દક્ષિણ દિશામાં નીચે લવણ સમુદ્રને સ્પર્શીને -ધાતકીખંડમાં દક્ષિણ દિશામાં રહેલા ઈષકાર પર્વત ની બંને તરફ એક એક -પુષ્કરાર્ધમાં પણ દક્ષિણ દિશામાં રહેલા ઈષકાર પર્વતની બંને તરફ એક એક છે ઐરાવતઃ–ઐરાવત ક્ષેત્ર પાંચ છે. ૧.જંબુદ્વીપમાં, ૨ ઘાતકીખંડ, ૨.પુષ્કરાર્ધદ્વીપમાં -જંબુદ્વીપમાંપુઉત્તર દિશામાં-ઉપર લવણ સમુદ્રને સ્પર્શને -ધાતકીખંડમાં ઉત્તર દિશામાં-રહેલા ઈષકાર પર્વત ની બંને તરફ એક એક -પુષ્કરાર્ધમાં પણ ઉત્તર દિશામાં-રહેલા ઈષકાર પર્વતની બંને તરફ એક એક # વિદેહ – મહાવિદેહ નામથી પ્રસિદ્ધ એવા આ વિદેહ ક્ષેત્ર પણ પાંચ છે. ૧. જંબુદ્વીપ, ૨.ધાતકી ખંડ, ૨. પુષ્કરાર્ધદ્વીપમાં -જંબૂઢીપની ઠીક મધ્યમાં, ઉપરનીચે ત્રણ-ત્રણ ક્ષેત્રોની વચ્ચે અને મેરુ પર્વતની પૂર્વ પશ્ચિમે આવેલ છે. – ધાતકીખંડમાં પણ એ રીતે જ પૂર્વતથા પશ્ચિમ બંને દિશામાં એક-એક વિદેહબંનેવિદેહબરાબર મધ્યમાં, મેરુપર્વતની આસપાસ[ઉપર-નીચે આવેલ છે. – પુખરાર્ધદ્વીપમાં પણ એ રીતે જ પૂર્વ-તથા પશ્ચિમ બંને દિશામાં એક એક વિદેહ-બંને વિદેહબરાબર મધ્યમાં, મેરુ પર્વતની આસપાસ [ઉપર-નીચે આવેલા છે. આ રીતે પાંચ-ભરત, પાંચ-ઐરાવત, પાંચવિદેહએ પંદર ભૂમિને કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભૂમિ-૧૫ કહેવાય છે. પણ તેના ક્ષેત્રો ૧૭૦ થાય. – ભરત પાંચ અને ઐરાવત-પાંચ તેથી કર્મભૂમિ - ૧૦ – વિદેહ ક્ષેત્રની ૩ર-વિજય-પાંચેવિદેહમાં થઈને કુલ – ૧૬૦ * સૂત્રકાર મહર્ષિએ અન્ય દેવ @zગ: કેમ કહ્યું? પૂર્વસૂત્રમાં ક્ષેત્રની દૃષ્ટિએ આર્યોની ઓળખ આપતી વખતેજ કર્મભૂમિ શબ્દનો ઉલ્લેખ થયો હતો તે મુજબ દેવપુર-ઉત્તરકુરબંને અલગજ ગણવાનું સૂચન કરાયેલું હતું - છતાં અહીં દેવકુરુ-ઉત્તરકુરનું વર્જન કર્યું તેનું કારણ એ છે કે આ બંને ભોગ Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સુત્રઃ ૧૬ ૧૨૯ ભૂમિઓ છે. જયારે મહાવિદેહ ક્ષેત્રની ગણના કર્મભૂમિમાં કરાયેલી જ છે ત્યારે મહાવિદેહ સાથે સાથે તેની મધ્યમાં આવેલા દેવકુ ઉત્તરકુરની ગણના પણ કર્મભૂમિમાં ન થઈ જાય તે હેતુથી સૂત્રકારે સ્પષ્ટ નિષેધ કરવા અન્યત્ર વેવકૂતરગ: એવુ વચન મુકેલ છે. જ દેવકુરુ-ઉત્તરકુરુ નું ભૌગોલિક સ્થાન -દેવકુરુઅને ઉત્તરકુરુ બંને ક્ષેત્રોની સંખ્યા પાંચ-પાંચની છે. -જબૂદ્વીપ માં ૧-૧, ધાતકી ખંડમાં ૨-૨, પુષ્કરાઈમાં ૨-૨ -જંબૂદ્વીપમાં તેનું સ્થાન વિચારીએતો:સાતક્ષેત્રોથી યુકત એવા આ જંબૂઢીપની મધ્યે મેરુ પર્વત છે. તે મેરુ પર્વતની દક્ષિણ દિશામાં અને દક્ષિણ તરફના પૂર્વ વિદેહ તથા પશ્ચિમ વિદેહની મધ્યમાં, બે ગજદન્તાથી અંકિત થયેલ સીમા મધ્યે દેવકુરુક્ષેત્ર આવેલું છે. મેરુ પર્વતની ઉત્તર દિશામાં અને ઉત્તર તરફના પૂર્વવિદેહ તથા પશ્ચિમ વિદેહની મધ્યમાં, બે ગજદન્તાથી અંકિત થયેલ સીમા મધ્યે ઉતરકુરુક્ષેત્ર આવેલું છે. $ આ દશ કુરુક્ષેત્રો ભોગ ભૂમિ હોવાથી કર્મભૂમિ ગણેલ નથી - જો કે દેવકુ ઉત્તરકુરુ મહાવિદેહ ક્ષેત્રમાં જ આવેલા છે. છતાં ત્યાં યુગલ ધર્મ હોઈ ચારિત્રનો સંભવ કયારેય પણ હોતો નથી. તેની ગણના પણ અકર્મભૂમિમાંજ થાય છે. – અન્યત્ર નો અર્થ અહીં “નિષેધ” કે “વર્જન' કરેલો છે કેમકે મહાવિદેહ માં આવેલ હોવાથી દશ-કુરુક્ષેત્રોની ભૂમિ-ને કર્મભૂમિ ન ગણવા આ પદ થકી નિષેધ દર્શાવાયો છે. જે ભૂમિ ઉપરોકત ૧૫-ભૂમિ [૧૭૦ ક્ષેત્રો] ને કર્મભૂમિ કહી છે – પણ કર્મભૂમિ એટલે શું? - સર્વપ્રથમ જુદી જુદી વ્યાખ્યાઓ કરી પછી તેનું ભાષ્ય જણાવે છે. –જેમાં મોક્ષમાર્ગને જાણનારા અને ઉપદેશ કરનારા તીર્થકરો પેદા થઈ શકેછેતેભૂમિને કર્મભૂમિ કહી છે. – કર્મના નાશ માટેની જે ભૂમિ તે કર્મભૂમિ -જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિધ્ધિ પ્રાપ્ત થઈ શકે તે કર્મભૂમિ જો કે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનો બન્ધ અને વિપાકતો બધાં મનુષ્ય ક્ષેત્રોમાં સરખો છે. તો પણ અહીં કર્મભૂમિ વ્યવહાર વિશેષના નિમિત્તથી છે. – સર્વાર્થ સિધ્ધ ની પ્રાપ્તિ કરાવનાર અથવા તીર્થંકર પ્રકૃતિ બંધાવનારા શુભ કર્મો-અને-સાતમી નરકમાં લઈ જનારા પ્રકૃષ્ટ અશુભ કર્મો આ ભૂમિમાં જ બંધાય છે. - સકળ સંસારનો છેદ કરાવનારી પરમનિર્જરા ના કારણભૂત તપશ્ચર્યાદિ ક્રિયા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ આ ભૂમિ માં જ થાય છે. આ સઘળાં કારણો થી તેને કર્મભૂમિ કહી છે. -અસિ,મસિ, કૃષિ, વિદ્યા, શિલ્પ અને વાણિજય રૂ૫છકર્મોની પ્રવૃત્તિ આભૂમિમાં જ થાય છે. માટે તેને કર્મભૂમિ કહેવી એ યોગ્ય જ છે. ભાષ્યાનુસાર કર્મભૂમિની વ્યાખ્યા – આવ્યાખ્યા સુંદરતમવિશેષણોથી યુક્ત છે એટલે પ્રથમઅહીં વ્યાખ્યાનાસારભૂત ત્રણ મુજ નોંધેલ છે.પછી ભાષ્ય તથા સિધ્ધસેનીય ટીકાનુસાર તેનું વિશ્લેષિત વિવરણ કરેલું છે. [૧] તીર્થકરો અહીં ઉત્પન્ન થાય છે. જન્મે છે, મોક્ષે જાય છે. [૨] સકલ કર્મોનું નિર્વાણ-મોક્ષ પણ અહીં થાય છે. [૩] સિધ્ધ-મોક્ષ માટેનું ઉત્તમોત્તમ આચરણ પણ અહીં થાય છે. [૧]તીર્થકરો આભૂમિમાં ઉત્પન્ન થાય છે તેમ કહ્યું તે તીર્થકર કેવા? ભાષ્યકાર મહર્ષિ તેના વિશેષણો જણાવે છે. જે વાઃ યશોલક્ષ્મિના યોગથી તે ભગ-વત્ત છે. અથવા સમગ્ર ઐશ્વર્ય, સમગ્રરૂપ, સમગ્ર યશ, સમગ્ર શ્રી, સમગ્ર ધર્મ આદિના યોગે જે ભગ-વત્ત છે તેવા. પરમ-સાષિ: કૃતાર્થત્વને લીધે-સન્માર્ગઉપદેશવડેભવ્યજીવોને ઉધ્ધારનારા હોવાથી જે પરમ ઋષિ છે. તેવા તીર્થકર मोक्ष मार्गस्य ज्ञातारः कर्तारः उपदेषारः જ્ઞાતાર: મોક્ષ માર્ગ ને જાણતા એવા તીર્થંકર $ વર્તાર: -કર્તા એટલે મોક્ષમાર્ગના પ્રણેતા, -નિત્ય પ્રવચન અને અર્થ થકી મોક્ષમાર્ગને દેખાડનારા -સમ્યકત્વઆદિ માં છે તેવું તીર્થ, તેના પ્રણયન થકી અથવા તો ગણધરાદિને પ્રવાસન [દીક્ષા થકી તીર્થને કરનારા એવા તીર્થકર ૪ ૩પષ્ટ વાચાના યોગ થી ઉપદેશ આપતા હોઈ ઉપદેષ્ટા એવા તીર્થંકર મોક્ષમા કેવો? તીર્થંકર પરમાત્માનું વિશેષણ મુકયુમોક્ષમાર્ગના સાત-diઉદ્દે પણ આ મોક્ષમાર્ગ કયો? (૧) સમ્યગું દર્શન જ્ઞાન ચારિત્રત્મક એવો મોક્ષમાર્ગ - -મોક્ષના અંગભૂત હોવાથી આજ માર્ગને મોક્ષમાર્ગ જાણવો. (૨) અનેક જાતિ, અનેક ભેદ અને દુઃખાત્મક હોવાથી ગહન એવો જે નારકાદિ ચર્તુગતિ ભેદ રૂપ સંસાર તે સંસાર નો અન્ત લાવનારો એવો જે માર્ગ તે મોક્ષમાર્ગ અહીં આ વ્યાખ્યાની આવશ્યકતા શી? આવો પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય કેમકે-તીર્થકર આભૂમિમાં ઉત્પન્ન થાય છે. એવું કહેવા માત્રથીજ કર્મભૂમિ નો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬ ૧૩૧ -તેમ છતાં સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં આ વિશેષણો મુફયા- વૃત્તિકારે તેની વૃતિ-વ્યાખ્યા કરી તે સહેતુક છે. આ શાસ્ત્ર-મોક્ષમાર્ગથી આરંભાય છે. તેના પ્રત્યેક સૂત્રો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે દર્શન-જ્ઞાન-ચરિત્ર રૂપ મોક્ષમાર્ગ સાથે જ સંકડાયેલા છે. તદુપરાંત કર્મભૂમિ ને આર્યક્ષેત્ર પણ કહી છે. આવા-આવા કારણોસર મોક્ષમાર્ગ તથા કર્મનિર્જરા ને આશ્રીનેતીર્થંકર પરમાત્મા સાથે ઉકત વિશેષણો ગોઠવેલા છે. જેના પરિણામે આ કર્મભૂમિનું સમગ્ર માહાભ્ય તથા સ્વરૂપ વિશેષ સ્પષ્ટ બને છે તેમજ અરિહંત પરમાત્માની પ્રપ્તિ, સન્માર્ગ ઉપદેશક ગુરુ ભગવંતો, કર્મક્ષય થકી મોક્ષને પામવા માટેનોઉપદેશાદિ ધર્મએ સર્વસામગ્રી જેભૂમિમાં સુલભ છે તે જ કર્મભૂમિ એમ સ્પષ્ટ થાય છે [૨] સકલકર્મોનું નિર્વાણ-મોક્ષઃ-તીર્થંકર પરમાત્મા આ ભૂમિમાંથી જ મોક્ષે જાય છે. એટલું જ નહિં કોઈપણ મનુષ્ય પોતાના સઘળા કર્મોનો ક્ષય કરી નિર્વાણને પ્રાપ્ત કરી શકે અર્થાત સિધ્ધિપદને પ્રાપ્ત કરી શકે તેવી ભૂમિ પણ આ કર્મભૂમિઓ જ છે. [3] સિધ્ધિ-મોક્ષ માટેનું ઉત્તમોઉત્તમ આચરણ- અર્થાપ ધર્મનું દ્રઢ આરાધન, અને સર્વાર્થ સિધ્ધ વિમાનની ગતિ પર્યન્તના આયુષ્ય જેવા શુભ કર્મોના બંધ, દર્શનજ્ઞાનાદિ વિશુધ્ધ આરાધના. સર્વે આ ભૂમિમાંજ થઈ શકે છે. સમગ્ર ભાષ્યનો સંકલિત અર્થ – સંસાર રૂપી ભંયકર દુર્ગનો પાર પાડવા માટે, સમ્યગ્દર્શન-સમ્યગુજ્ઞાન-સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગને જાણનારા, આચરણ કરનારા, ઉપદેશ કરનારા – પરમઋષિ ભગવાન શ્રી તીર્થંકર પરમાત્મા ઓ, એ કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. જન્મ લે છે, આ ભૂમિમાં જ મોક્ષે જાય છે. – અન્ય સ્થળે પરમાત્માનો જન્મ પણ ન થાય, મોક્ષ પણ ન પામે. નિર્વાણ-મોક્ષ માટેનાં કર્મો એટલે ઉત્તમઆચારો માટેની ભૂમિતે કર્મભૂમિ. અથવા મોક્ષ માટેના ઉત્તમ આચારોના સફળ પરિણામની ભૂમિને કર્મભૂમિ. મર્મભૂમિ: સૂત્રકાર મહર્ષિ એ પૂમિ ની ઓળખ આપતા આ સૂત્રના ભાષ્યમાં અપૂમિ ની વ્યાખ્યા પણ કરેલી છે. – જે કર્મભૂમિ નથી તે અકર્મભૂમિ. -કુલ ૧૦૧ મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં ૧૫ કર્મભૂમિ બાદ કરતા બાકીની બધી ભૂમિને કર્મભૂમિ કહી છે. - પ હૈમવત, પરિવર્ષ, પરમક, પપૈરણ્યવંત = કુલ ૨૦ – ૫ ઉત્તર કુર, ૫ દેવકુર કુલ – ૧૦ આ ત્રીસે યુગલિક ક્ષેત્રો એ સર્વે અકર્મભૂમિ કહેલી છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ . તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – તદુપરાંત – ૫૬ અંતર્દીપ જેની વ્યાખ્યા પૂર્વ-સૂત્રઃ ૧૫ માં વિસ્તાર થી કહેલી છે તે સર્વે પણ અકર્મભૂમિ જ કહેલી છે. – આ રીતે યુગલિક ક્ષેત્ર-૩૦ તથા અંતર્દીપ-૫૬ એરીતે કુલ-૮૬ ભૂમિ ઓને અર્મભૂમિ કહેલી છે. ૧૩૨ – આ વ્યાખ્યા ભાષ્યકાર મહર્ષિ બીજા શબ્દોમાં જણાવે છે G – જંબુદ્વિપમાં રહેલ હૈમવંત, હરિવર્ષ, રમ્યક અને હૈરણ્યવંત એ ચાર વાસક્ષેત્ર, આવાજ આઠ વાસક્ષેત્રો ધાતકીખંડમાં [પૂર્વ ધાતકી ખંડમાં – ૪ અને પશ્ચિમ ધાતકી ખંડમાં – ૪], આવા જ આઠ ક્ષેત્રો પુષ્કરાર્ધદ્વીપમાં [પૂર્વ પુષ્કરાર્ધદ્વીપમાં ૪અને પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપમાં – ૪ ] એ સર્વે મળીને [૪+૮+૮] કુલ ૨૦ વાસ ક્ષેત્રો. તેમજ હૈમવંત તથા શિખરી પર્વતની દાઢાઓ માં આવેલા એકોક વગેરે ૫૬ અંતર દ્વીપો [એ ૭૬ ભૂમિ]. તીર્થંકર પરમાત્માના જન્માદિ (કલ્યાણક) રહિત હોવાથી આ બધી ભૂમિને કહેલી છે. પ-દેવકુરુ-પ-ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રો સર્વદા ચારિત્રની પરિપાલના ના અભાવ વાળા હોવાથી તે ક્ષેત્રો કર્મભૂમિ અન્નર્ગત હોવા છતાં પણ તેને અકર્મભૂમિ કહી છે. વિશેષઃ (૧) સૂક્રમ ઃ આ સૂત્રને ૧૪માં ક્રમે પણ મુકી શકાયું હોત કેમકે ત્યાં ક્ષેત્રને આશ્રીને જ પ્રકરણ ચાલતું હતું – છતાં સૂત્રકાર મહર્ષિએ તેને મનુષ્યોના ભેદ દર્શાવતા સૂત્ર સાથે મુકયું તે સહેતુક છે. – સૂત્રકારે પૂર્વ સૂત્રમાં મનુષ્યના આર્ય અને મ્લેચ્છ એવા બે ભેદો કહયા. તેમાં આર્યના છ ભેદને જણાવેલા છે. તે છ ભેદોમાંનો પ્રથમ ભેદ તે ક્ષેત્ર-આર્ય અહીં ક્ષેત્રને આશ્રીને જે વ્યાખ્યા અપાઇ, તે મુજબ કર્મભૂમિ કોને કહેવી ? તે ઓળખ જરૂરી હતી. આ ઓળખ આપવા માટે આ સૂત્ર અહીં બનાવેલું છે. ૨. કર્મશબ્દના વિવિધ અર્થો ઃ સૂત્રમાં ર્મભૂમિ શબ્દ મુકાયો છે. ઉપરોકત વ્યાખ્યામાં ર્મભૂમિ શદ્ધની વ્યવસ્થિત વ્યાખ્યા કરાયેલી છે.પણ તેમાં રહેલો મેં શુદ્ધ સમગ્ર તત્ત્વાર્થસૂત્રમાં એકજ અર્થમાં પ્રયોજાયેલો નથી. કર્મ શદ્ધ જે જુદા જુદા અર્થમાં વપરાયો છે તે વ્યાખ્યા અહીં રજુ કરેલ છે ૧. પ્રસ્તુત સૂત્રમાં ર્મશબ્દ ‘‘મોક્ષ માટેના ઉત્તમ આચારરૂપ ધાર્મિક કૃત્ય’’ એવા અર્થમાં પ્રયોજાયો છે. ૨.ર્મભૂમિ ને આશ્રીને કર્મ શબ્દનો અર્થ અન્ય ગ્રન્થોમાં સિ મત્તિ વૃષિ સ્વરૂપે પણ ગણાયો છે. આ અસિ-મસિ-કૃષિ એ ત્રણ કર્મ જે ભૂમિમાં હોયતે ભૂમિને કર્મભૂમિ કહી છે. તેમાં કર્મ તે અત્તિ મત્તિ વૃષિ Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬ – નીચે મુજબ મેં શબ્દોના બાકીના અર્થો પ્રયોજાયા નથી. ૧. પૂર્વસૂત્રમાં આર્ય ના છ ભેદમાં એક ભેદ કર્મ-આર્ય કહયો છે. – ત્યાં મેં એટલે ધંધો કે વ્યવસાય અર્થ લેવો - ૨. હ્રાયવાડ્મન: ર્મયોગ: સૂત્ર૩:૯માં વ્યાપાર કે પ્રવૃતિ’' એવો અર્થ અભિપ્રેત છે. ૩. સાત્વાîીવ: (૬.૮-મૂ. ૨) માં મળો યોયાન પુત્પાાન આવત્ત એમ કહ્યું, ત્યાં કર્મનો અર્થ કરે છે. ‘‘કાર્મણ વર્ગણા આત્મા સાથે ચોંટે છે, આ ચોંટેલી કાર્મણ વર્ગણાનું નામ ર્મ છે. ટુંકમાં – કર્મ એટલે ‘‘આત્માને ચોંટેલી કાર્પણ વર્ગણાનો સમુહ’' ૪. વ્યાકરણ શાસ્ત્ર મુજબ કર્મ એટલે કર્તાએ કરેલી પ્રવૃતિનું ફળ જેને લાગું પડે તે કર્મ. જેમકે ‘‘કુંભાર ઘડો ઘડે છે’’ અહીંઘડો શબ્દ કુંભાર થકી કરાતી ઘડવાનું ક્રિયા કર્મ છે. 66 - ૧૩૩ ર્મ એટલે ‘‘મન-વચન અને કાયાનો ૩. અકર્મભૂમિને ભોગ ભૂમિ કેમ કહે છે ? - - યુગલિકક્ષેત્રો હોવાને કારણે ત્યાંદશ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. – આ ક્લ્પવૃક્ષ થકી પ્રાબ્ત થતા ભોગોના ઉપભોગની મુખ્યતા હોવાથી આ ભૂમિઓને ભોગ ભૂમિ કહી છે. –બીજું આ ભૂમિમાં ત્યાગ કે ત્યાગ ધર્મનો અભાવ હોય છે. માટે પણ આ ભૂમિને ભોગ ભૂમિ કહેવામાં આવે છે. આ ભૂમિમાં ધર્મ- આરાધનાનો સર્વથા અભાવ છે. પૂર્વના સંચિત પુન્યો ભોગવવા માટે જ જાણે યુગલિક રૂપે જન્મ ધારણ કરે છે, દુઃખ વિષાદ-કલેશાદિ કોઇપણ મુશ્કેલી વિના ભોગે ભોગવી ને પછી પાછા દેવગતિમાં જાય છે. માટે આ ભૂમિઓને ભોગ ભૂમિ કહેલી છે. અકર્મભૂમિજની ગતિઃ અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યોની સર્વસામાન્ય રીતે દેવગતિ જ થાય છે. પછી તે દેવલોકે જાય કે પહેલા-બીત્રમાં જાય. અથવા વ્યંતરકે ભુવનપતિમાં જાય પણ તેમની ગતિતો ‘‘દેવગતિ’’ જ થાય. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- મ્મમૂમ પન્નરસવિદ્દા પળતા. તે ના પંદ भरहेहिं, पंचहिं एरवहेहिं, पंचहिं महाविदेहहिं । अकम्मभूमगा तीसई विहा पण्णता, तं जहा... पंचहिं देवकुरुहिं पंचहिं उतरकुरुहिं * प्रज्ञा. प. १-सू-३७ कम्मभूमि अधिकार. ૐ તત્વાર્થસંદર્ભઃ—ક્ષેત્રનો પરિચય તથા કરણ ગણિત-માટે પૂર્વસૂત્ર રૂ-o ૦ તથા અભિનવટીકા સૂત્ર-રૂ-૧૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ અન્યગ્રન્થ સંદર્ભ – (૧) જીવ વિચાર ગાથા ૨૩-મૂળ તથા વૃત્તિ (૨) દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગ ૭ શ્લોક ૨૨ (૩) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગ ૨૩ શ્લોક-૨૦૫ થી ૨૦૮ [9] પદ્ય (૧) ભરતક્ષેત્ર કર્મભૂમિ. નામથી પહેલી ભણી, ઐરાવતને બીજીગણતાં, મહાવિદેહ ત્રીજી ગણી, દેવકુર ને છોડતાં વળી, ઉત્તરકુર છોડવું વિદેહ ત્રીજી કર્મભૂમિ. માનવા મન જાડવું (૨) ભરત ઐરાવત વિદેહ આદિ કર્મભૂમિ ઓ પંદર છે દેવકર્તરકુર આદિ અકર્મ ભૂમિ ત્રીસ દિસે U [10] નિષ્કર્ષ – આ સૂત્રમાં માહિતી સાવ સાધારણ જણાય તેવી લાગે પણ તેની વાસ્તવિકતામાં ખૂબજ ઉંડાણ જણાય છે. ખૂદ સૂત્રકાર મહર્ષિએ પણ સ્વીપજ્ઞ ભાષ્યમાં આ ઉંડાણ ને વ્યકત કરેલું છે. -જો મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. -જો મોક્ષના માર્ગ રૂપ “સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રને પામવા છે -જો સકળ કર્મોની નિરા કરવી છે. -જો અરિહંત પરમાત્માના દર્શન અને જિનપ્રરૂપિત ધર્મને પામવાની ઇચ્છા હોય. ભોગમાં આનંદને બદલે ત્યાગમાં આનંદ માનતા હો તો -મનુષ્ય ક્ષેત્ર માં આર્યક્ષેત્ર વાળી કર્મભૂમિમાંજ જન્મ લેવો જરૂરી છે અકર્મભૂમિ એ ભોગ ભૂમિ છે. ત્યાં ગમે તેટલું સુખ હોય પણ શાશ્વત સુખ તો કર્મભૂમિ થકીજ પ્રાપ્ત થવાનું છે. અને ભાષ્યકાર મહર્ષિના શોને નિષ્કર્ષ રૂપે યાદ કરીએ તો-આ દુઃખમય એવા સંસારનો અત્ત પણ કર્મભૂમિમાંજ થાય છે. 0 0 0 0 0 (અધ્યાયઃ૩ન્સલઃ ૧૦) U [1]સૂત્ર હેતુ-આર્યશ્લેચ્છ આદિ જે ભેદ દર્શાવ્યા તેમનુષ્ય કેટલા કાળનું આયુષ્ય પાળીને પ્રાણોનો ત્યાગ કરે છે. તે દર્શાવવા આ સૂત્ર બનાવેલ છે. -સૂત્રથકી મનુષ્ય ના જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યના પ્રમાણને જણાવે છે. [2] સૂત્ર મૂળઃ– નૃસ્થિતી પાપરે ત્રિપલ્યોપમન્તë 0 [3] સૂત્રપૃથક–-સ્થિતી પર-પરે ત્રિ-પત્યોપમ – અના મુહૂર્ત Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭ ૧૩૫ [4]સૂત્રસાર-મનુષ્યની ઉત્કૃષ્ટ [આયુ સ્થિતિ ત્રણ પલ્યોમની [અને] જધન્યઆયુસ્થિતિ અંતમુહુર્તની છે. D [5]શબ્દજ્ઞાન – – – મનુષ્ય સ્થિતી -આયુષ્ય પ્રમાણ, અહીદ્વિવચન છે જે બંને સ્થિતિ સૂચવે છે. પાપરે ઉત્કૃષ્ટ અને જધન્યથી વિપલ્યોપમ–ત્રણ પલ્યોપમ પલ્યોપમ એક પ્રકારની સંખ્યા છે. કામુક્ત – અંતમુહુર્ત-સંખ્યાનું એક પ્રકારનું માપ છે. [6]અનુવૃતિ – કોઈ અનુવૃત્તિ અહીં વર્તતી નથી. U [7] અભિનવટીકા – સંસારી પ્રાણી ચાર ભાગોમાં વિભકત છે. નારકતિર્યચ-મનુષ્ય અને દેવ. -તેમાંથી નારકીયોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ આ. સૂત્ર-૬માં કહેવાઈ અને જધન્ય સ્થિતિ અધ્યાય -૪ - સૂત્ર-૪૩-૪૪ માં કહેવાશે –દેવોની બંને સ્થિતિ થી માં મ. ૪-સૂત્ર-૨૧-૪૨ માં કહેવાશે. –પ્રસ્તુત સૂત્ર મનુષ્યોની જધન્ય તથા ઉત્કૃષ્ટ-આય-સ્થિતિને જણાવે છે. –મનુષ્યના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ ત્રણ પલ્યોપમ છે. -મનુષ્યના આયુષ્યનું જધન્ય પ્રમાણ અંતર મુહુર્ત છે. સૂત્રમાં આટલી જ વાત કરેલી છે. હવે અહીં સૂત્રના પ્રત્યેક શબ્દને આશ્રી ને અભિનવટીકા રજુ કરેલ છે. – –એટલે નર અથવા મનુષ્ય - નર,મનુષ્ય, મનુષ, મનુજ,મર્યવગેરેસપર્યાય શબ્દો છે. અભેદવિવલાથી સામાન્યતયા આ બધાં પર્યાયવાચક શદ્ધ એક “મનુષ્ય” પર્યાયરૂપ અર્થના જવાચક છે. – અર્થાત શબ્દ “મનુષ્ય” એવા અર્થને જણાવે છે -મનુષ્ય આયુ અને મનુષ્ય ગતિનામકર્મના ઉદયથી જીવને જે પર્યાય પ્રાપ્ત થાય છે. તેપર્યાય વાળા જીવને મનુષ્ય કહે છે. * સ્થિતી :- સ્થિતિ એટલે આયુષ્યનું પ્રમાણ - સ્થિતિ: મયુ: અવસ્થા નીવિત૮ : મનુષ્યના આયુષ્યના પ્રમાણને જણાવવા માટે સૂત્રકારે આ શબ્દ અહીં પ્રયોજેલ છે. – સ્થિતી માંત નોરું દીર્ઘ છે. તે દ્વિવચનનો સૂચક છે કેમકે પ્રસ્તુત સૂત્રમાં જધન્ય અને ઉત્કૃષ્ટબે પ્રકારની સ્થિતિને જણાવી છે. તે બંને સ્થિતિને જણાવવા સૂત્રકાર સ્થિતિ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દનું દ્વિવચનાન્ત એવું સ્થિતી રૂપે મુકેલ છે. - સૂત્રમાં મૂકેલ પર પરે શઢ સાથે સ્થિતિ નો સંબંધ છે. કેમ કે અર્થ કરતી વખતે પર! સ્થિતી અને અપરસ્થિતિ એ રીતે અન્વય કરવાનો છે તેથીજ સ્થિતી શદ્ધ પણ દ્વિવચન વાળો લીધો છે. * परा:-- परा-उकृष्टा –ઉત્કૃષ્ટ અથવા વધુમાં *-સ્થિતિ શબ્દના વિશેષણ તરીકે આ શબ્દ વપરાયો છે. अपरा:-अपरा - जधन्या જધન્ય અથવા ઓછામાં ઓછી – ૩પ/ શબ્દ સ્થિતી શબ્દના વિશેષણ રૂપે પ્રયોજાયો છે. જ પ૨ પરી અને પરી શબ્દનો સમાસથયો છે.પછી દ્વિવચનાન્તરૂપમુકેલું છે. તેથી પર પરે શબ્દ બનેલો છે. -આ પY-શબ્દની સાથે ત્રિપલ્યોપમન્ન્ત: મૃદૂત શબ્દનો ક્રમ સંબંધ રહેલો છે. તેથી અન્વય કરતી વખતે જ – ત્રિપલ્યોપમ પરીસ્થિતી મન્તર્મુહૂર્ત કપરી સ્થિતિ એવી રીતે બંને વાકયોગોઠવાશે. * ત્રિ-પત્યોપમ = – ત્રણ એ સંખ્યા સૂચક અંક છે. પલ્યોપમ એ પણ સંખ્યાનું માપ છે. જેનો અર્થ વિસ્તાર પૂર્વક આ અભિનવટીકામાંજ આગળ આપવામાં આવેલ છે. –વિ અને પોપમ શબ્દનો બહુદ્રીહિ સમાસ થયેલો છે વળ પલ્યોપનિ યસ્યા: सा त्रिपल्योपमा (स्थिति) -સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. આ પલ્યોપમ શથી અષ્ણા પોપમ લેવું કેમ કે જીવોના આયુષ્યની ગણના અધ્ધા પલ્યોપમ” સંખ્યા વડે થાય છે. * અધ્ધા પલ્યોપમ એટલે શું? આ પ્રશ્નનો ઉત્તર સમજવા માટે પલ્યોપમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું જરૂરી છે. પલ્યોપમ એ કાળનું એક માપ છે. આ પલ્યોપમ છ પ્રકારે જણાવે છે. [૧] બાદર ઉધ્ધાર પલ્યોપમ [૨] સૂક્ષ્મ ઉધ્ધા પલ્યોપમ [૩] બાદર અધ્ધા પલ્યોપમ ૪િ] સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ [૫] બાદર ક્ષેત્ર પલ્યોપમ [] સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ પલ્યોપમની સામાન્ય વ્યાખ્યા – અસંખ્યવર્ષ= પલ્યોપમ Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭ ૧૩૭ -પલ્યોપમની વિશેષ વ્યાખ્યા – પલ્ય એટલે પ્યાલો અથવા કૂવો તેની ઉપમા વડે અપાતો કાલભેદ તે પલ્યોપમ [૧] બાદર ઉધ્ધાર પલ્યોપમ – ઉત્સધ અંગુલ પ્રમાણ મુજબ – ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો, ચાર ગાઉ ઉડો – એવો ધનવૃત એટલે કે ગોળાકાર કૂવો લેવો. - સિધ્ધાન્ત અભિપ્રાય અનુસાર દેવકુરુ કે ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યોના શીર્ષ મુંડન પછી ૧ થી ૭ દિવસ સૂધીના ઉગેલા વાળ લેવા. નોંધ – સિધ્ધાન્ત અભિપ્રાય શબ્દ એટલા માટે લખ્યો છે કે કયા વાળ લેવા? તે વિશે ભિન્નભિન્ન મત લઘુક્ષેત્ર સમાસ તથા લોક પ્રકાશમાં જોવા મળેલ છે. દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્ર એટલા માટે લેવાનું છે કે ત્યાંના યુગલિકોના વાળ અતિ સૂક્ષ્મ હોય છે. એક થી સાત દિવસ–નિયત દિવસને બદલે એકથી સાત દિવસ કહ્યા તે સહેતુક છે. -કુરુક્ષેત્રના યુગલિકના પહેલે દિવસે ઉગેલા દરેકના વાળ એકસરખા સૂક્ષ્મ હોતા નથી. -વિવલિત સૂક્ષ્મતા કોઇ યુગલિકની પહેલે દિવસેજ મળી આવેતો કોઇયુગલિકની સાતમે દિવસે પણ મળે. -એકથી સાત દિવસ એટલે એક-બે-ત્રણ થી લઈને સાત સુધીનો કોઈપણ દિવસ કે જે દિવસે વાળની વિવલીત સૂક્ષ્મતા મળી આવે આઠમો દિવસ સંભવનથી માટે એક થી સાત દિવસ કહ્યા છે. યુગલિકના વાળને બદલે- તે કુરુક્ષેત્રમાં જન્મેલા ઘેટાના એક થી સાત દિવસ સુધીના વાળ લેવાના પણ સુચન જોવા મળે છે. – તે અંગે ક્ષેત્ર માસમાં એવું જણાવેલ છે કે- ઘેટાના વાળના સાત વખત આઠઆઠ ટુકડા કરવા -આ રીતે ઘેટાના ટુકડા કરેલા વાળલઈએ કેયુગલિક મનુષ્યના સીધા વાળ લઈએ પણ તેનાથી થતા “રોમખંડો” તો નીચે જણાવ્યા મુજબ સમાન જ રહેવાના ઉત્સધ આંગુલ નું જ પ્રમાણ લેવાનું કહ્યું તે “ઉત્સવ અંગુલ” ની વ્યાખ્યા આ અધ્યાયના સૂત્ર૯ ની પ્રબોધ ટીકામાં થયેલ છે. –૧યોજન લાંબો, ૧યોજન પહોળો અને એક યોજન ઉડો જે કૂવો લીધો છે. તેમાં ઉપર કહ્યા મુજબના વાળ ને ખીચોખીચ ભરવા. –આ વાળ એ રીતે કુવામાં ભરવા કે જેથી -એક અંગુલમાં શ્રેણી રૂપે ભરાયેલ વાળ-એક ઉત્સધ અંગુલમાં ૨૦,૯૭, ૧૫ર રોમખંડો સમાય. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨૪ આંગળનો એક હાથ થાય તેથી આ સંખ્યાને ૨૪ વડે ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ હાથમાં ૫,૦૩,૩૧,૬૪૮ રોમ ખંડ સમાય. – ૨૦૦૦ ધનુષનો એક ગાઉ થાય છે. તેથી ઉકત સંખ્યાને ૨૦૦૦ વડે ગુણતા ૪૦૨,૬૫,૩૧,૮૪,૦00[ચારસોબે અબજ, પાસઠકરોડ, એકત્રીસ લાખ, ચોર્યાશી હજાર એટલા રોમખંડો, એક ઉત્સેધ પ્રમાણ ગાઉમાં સમાય. - ચાર ગાઉ નો એક યોજન થાય. તેથી ઉકત સંખ્યાને ચાર વડે ગુણતા એક ઉત્સેધ પ્રમાણ યોજનમાં ૧૬૧૦,૬૧,૨૭,૩૬,૦૦૦[એક હજાર છસોદશઅબજ, એકસઠ કરોડ, સત્તાવીસ લાખ, છત્રીસ હજાર] એટલા રોમ ખંડો સમય. આ રીતે ૧૬૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ રોમ ખંડો વડે – ચાર ગાઉ લાંબા અને ચાર ગાઉ પહોળા વિસ્તાર વાળા વૃત આકાર કૂવાના તળીયામાં અંગુલ પ્રમાણ એવી માત્ર એક શ્રેણી સમયા. - બીજી આટલી જ શ્રેણીઓ ભરીએ ત્યારે તેનુ તળીયું ભરી શકાય. - — – તે માટે ઉપરોકત રકમને તેટલીજ રકમ વડે ગુણવી પડે કેમકે ઉપરોકત રકમથી એક શ્રેણી જેટલો ભાગ જ રોમખંડોથી ભરાયો છે. આપણે આખું તળીયું ભરવું હોય તો બીજી તેટલીજ શ્રેણીઓ ભરવી પડે. તેથી ૧૬૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ ગુણ્યાં ૧૬૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬000000 આવી ૨૫ આંકડા જેટલી લાંબી સંખ્યા જેટલા રોમ ખંડો તે પલ્ય [કુવા] નું માત્ર તળીયું ઢંકાય. - આટલા રોમખંડોનું એક પ્રત્તર પડ થયું. – તેટલા જ બીજ પડો ઉપરા ઉપરી ગોઠવીએ ત્યારે કુવાના કાંઠા સુધી સંપૂર્ણ કૂવો ભરાઇ રહે. – તેથી ઉપરોકત ૨૫ આંકડાની રકમને એક શ્રેણી પ્રમાણ વડે ગુણવી એટલે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬૦૦૦૦૦૦ ને x ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ વડે ગુણતાં ૪૧૭૮૪૪૭૬૩૨૫૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪૪૫૬૦૦૦૦00000 એટલા રોમખંડો વડે ઉત્સેધ અંગુ પ્રમાણ ચાર ગાઉનો ધન ચોરસ કુવો ભરાયો. - – આપણે તો ધનવૃત્ત એટલે કે ગોળાકાર કુવો ભરવાનો છે. – તેથી ઉપરોક ૩૭ આંકડાની જે સંખ્યા આવી તે સંખ્યાને ૧૯ વડે ગુણી અને ૨૪ વડે ભાંગવી જોઇએ. LAMA - આ રીતે ગુણાકાર કરીને ભાગાકાર કરતા ૩૩૦૭૬૨ ૧૦૪ ૨૪૬૫૬૨ ૫૪૨ ૧૯૯ ૬૦૯ ૭૫૩ ૬૦૦0000000 આટલા રોમખંડોદ ઉત્સેધ પ્રમાણ ચાર ગાઉ [અથવા એક યોજન] ઘનવૃત્ત ગોળાકાર Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭. ૧૩૯ કુવામાં સમાય. આટલી મોટી સંખ્યામાં દેખાતા રોમખંડો પણ સંખ્યાતા જ છે. કેમકે અસંખ્યાતાનું સ્વરૂપ આપણે પૂર્વે જોઈ ગયા તે મુજબ ખૂબખૂબ મોટું છે. હવે આ જે અંક આવ્યો. તેટલા રોમખંડોના ટુકડાને એક એક સમયે એક એક વાળનો ટુકડોકાઢીએતો જેટલા કાળે આકુવો ખાલી થાયતેટલા કાળનું નામ એક“બાદર ઉદ્ધાર પલ્યોપમ” કહેવાય. -આ કુવાને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે. કેમકે વાળના ટુકડા સંખ્યાતા છે. – આંખના એક પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. - તેથી આંખ ના એક પલકારામાં અસંખ્ય કુવાઓ ખાલી થઈ જય . – એટલે બાદર ઉદ્ધાર પલ્યોપમ કાળનો આંખના એક પલકારાનો અસંખ્યાતમા ભાગ જેટલો જ છે. – આગળ કરવામાં આવતા સૂક્ષ્મખંડોની અપેક્ષાએ આ વાળના ટુકડા અસંખ્યાત ગુણા મોટા હોવાથી આ પલ્યોપણને બાદર કહેવામાં આવે છે. – આગળ કહેવાનાર બાદર અદ્ધા અને બાદર ક્ષેત્ર એ બંને બાદર પલ્યોપમમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર રોમખંડ જ ગણવાના છે. [૨] સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમઃ – બાદર ઉદ્ધાર પલ્યોપમમાં જેવા રોમ ખંડો ભર્યા હતા તેવાજ રોમ ખંડો લેવા –આરોપખંડમાંનાદરેકનાએક-એક વાળના અસંખ્યાત અસંખ્યાતટુકડા કરવા – તે ટુકડા વડે ઘનવૃત્ત કૂવાને અતિ ખીચોખીચ ભરી દેવા. - તે એવી રીતે ભરવો કે જેથી તે વાળ અગ્નિથી બળે નહીં, વાયુથી ઉડે નહીં, પાણીનું એક બિંદુ પણ અંદર ઉતરી શકે નહીં, ચક્રવર્તીનું સેન્ટ પણ ઉપર થઈને ચાલ્યુ જાયકેસોભાર પ્રમાણ વજનવાળું રોલર ફેરવવામાં આવે તો પણ તે વાળ જરાપણ દબાય નહીં. – આવા મજબુતી થી ભરાયેલા એક અસંખ્યાતા રોમ ખંડોમાંથી એક સમયે એકેક રોમ ખંડને કાઢતાં જેટલો કાળ લાગે તેટલા કાળનું નામ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. -આમાં અસંખ્યાતા રોમ ખંડો હોવાથી કુવો ખાલી થતાં અસંખ્યાતા સમય લાગે છે. અને તે કાળ સંખ્યાતા ક્રોડ વર્ષો જેટલો છે. [૩] બાદર અદ્ધા પલ્યોપમઃ પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમમાં કહેલા વાલાઝો જે સંખ્યાતા છે. તે વાલીગ્રોનો સો સો વર્ષે એક એકટુકડો કાઢતાં જયારે પ્યાલો [કુવો ખાલી થાય તેટલા કાળને બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આમાં સંખ્યાતા વાળના ટુકડા હોવાથી સંખ્યાતા સો વર્ષ એટલે કે કુવામાં જે ૩૭ અંક જેટલા વાળના ટુકડા છે. તેના ઉપર બે મીંડા ચઢાવવાથી ૩૯ અંક જેટલા વર્ષે એક કુવો ખાલી થાય. આ ગણતરીએ પણ સંખ્યાતાનો ઉપયોગ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ સમજવા પૂરતોજ છે. બાકી બાદર અદ્ધા પલ્યોપમથી કોઈ વસ્તુ આદિનું માપ થઈ શકતું નથી. [૪] સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ સૂક્ષ્મ પલ્યોપમ માટે બાદરરોમખંડના જે પ્રત્યેક રોમ ખંડ, તેના જે અસંખ્યા તટુકડાઓ કર્યા હતા. તેવાજ અસંખ્યાત રોમ ખંડ અહીં ગ્રહણ કરવા. – તે રોમ ખંડો માંથી સો સો વર્ષે એક એક ટુકડો કાઢતા જવું. – એમ કરતા જયારે આખો કુવો ખાલી થાય. ત્યારે જેટલો કાળ જાય, તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહેવાય. આમ કરતા અસંખ્યાત વર્ષો લાગે. – આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના માપ વડેજ અવસર્પિણી – ઉત્સર્પિણી કાળ, ચારે ગતિના જીવોનું આયુષ્ય, કર્મની સ્થિતિઓ, જીવોની કાયસ્થિતિ વગેરે મપાય છે. અધ્યા – એટલે કાળ. તેથીજ સિદ્ધસેનીયટીકામાં જણાવે છે કે મનુષ્યનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ કહ્યું ત્યાં આ – અદ્ધા પલ્યોપમનું માપ લઈને ત્રણ પલ્યોપમ સમજવા. [૫] બાદર ક્ષેત્રપલ્યોપમ બાદર ઉદ્ધાર પલ્યોપમ વખતે જે બાદરરોમખંડભર્યા છે. તે દરેક રોમ ખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો અંદર અને બહારથી સ્પર્શી ને પણ રહયા છે. અને અસ્પર્શીને પણ રહયા છે. – તેમાં સ્પર્શીને રહેલા આકાશપ્રદેશો કરતા નહીં સ્પર્શીને રહેલા આકાશ પ્રદેશો ઘણાં છે. જયારે સ્પર્શેલા આકાશ પ્રદેશ થોડાં છે. -તે સ્પર્શેલા આકાશ પ્રદેશને એકએક સમયે બહાર કાઢતાં સર્વસ્પર્શેલા આકાશ પ્રદેશો જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય. [૬] સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ સૂક્ષ્મઉદ્ધાર પલ્યોપમ માટે જેવા સૂક્ષ્મ રોમ ખંડો ભરેલા છે . તેજ સૂક્ષ્મ રોમખંડ વાળો કુવો લેવો. –તે કુવામાં દરેક સૂક્ષ્મરોમ ખંડ માં અંદરના ભાગમાં સ્પર્શલા અને નહીં સ્પર્શેલા આકાશ પ્રદેશો બાદર ક્ષેત્ર પલ્યોપમ પ્રસંગે કહયા છે. –તે ઉપરાંત એક રોમ ખંડથી બીજા રોમ ખંડ વચ્ચે પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો દરેક આંતરામાં અસંખ્યાત-અસંખ્યાત હોય છે. –એપ્રમાણ બે પ્રકારના સ્પષ્ટઆકાશ પ્રદેશો છે અને બે પ્રકારના અસ્પૃષ્ટ આકાશ Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭ ૧૪૧ પ્રદેશો છે. -તે દરેક આકાશ પ્રદેશને સમયે સમયે એક એક બહાર કાઢતા જેટલા કાળે કુવો ખાલી થાય તેટલા કાળનું સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કાળ કહેવાય છે. –અહીં જો કે કુવાના સર્વ આકાશ પ્રદેશો બહાર કાઢવાના છે. તેથી કરીને રોમ ખંડોને સૂક્ષ્મ કરવાનું કે ભરવાનું કંઈ પણ પ્રયોજન નથી. – તેમછતાં રોમખંડોને સૂક્ષ્મ કરવાનું અને ભરીને સ્પષ્ટ કે અસ્પષ્ટ વિભાગ કરી કહેવાનું કારણ છે કે – બારમાં દ્રષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યોના માપ સ્પષ્ટ આકાશ પ્રદેશ વડે કરીને માપેલા છે- માટે આ પ્રરૂપણાં નિરર્થક નથી. બાદર ક્ષેત્ર પલ્યોપમથી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો કાળ અસંખ્યાત ગણો છે. સુચના : ખીચોખીચ ભરેલા બાદર કે સૂક્ષ્મ રોમ ખંડવાળા કુવામાં અસ્પષ્ટ આકાશપ્રદેશ શી રીતે હોય? આવી શંકા ન કરવી કેમકે રોમ ખંડપોતેજ એવા બાદર પરિણામ વાળા છે કે જેનો સ્કંધ અતિ ધન પરિણામી હોતા નથી. તેથી કરીને જ પોતાના સર્વ આકાશ પ્રદેશોમાં તે રોમ ખંડ વ્યાપ્ત થયેલા હોતા નથી –તે રોમખંડોની અંદરના ભાગમાં અસ્પૃઆકાશ પ્રદેશો હોય છે અને એકબીજા રોમખંડની વચ્ચેના આંતરામાં પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો હોય છે. – કેમકે ગમે તેટલા નકકર રીતે રોમખંડો ખીચોખીચ ભરીએ તોપણ એક બીજાની વચ્ચે આંતરામાં સ્પષ્ટ અને અસ્પષ્ટ ભાગ રહે છે. સ્પષ્ટ કરતા પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો ઘણા વધુ હોય છે. આ માટે એક શાસ્ત્રીય દ્રશ્ચંત આવે છે કે જેમ-- કોળાથી ભરેલી જગ્યામાં બે કોળાના આંતરામાં બીજોર જેટલી જગ્યા રહે. - બીજોરાના આંતરામાં હરડે સમાય તેટલી જગ્યા રહે. – હરડેના આંતરામાં બોર સમાય તેટલી જગ્યા રહે. . – બોરના આંતરામાં ચણા સમાય તેટલી જગ્યા રહે. -એજ રીતે સૂક્ષ્મ રોમખંડોના આંતરાઓમાં ખાલી જગ્યા રહે છે. આ રીતે પલ્યોપમનું સ્વરૂપ છ ભેદે જણાવેલ છે. તેમાં પ્રસ્તુત સૂત્રને આશ્રીને કહીએ તો “સૂક્ષ્મ અાપલ્યોપમ કાળ મહત્વનો છે, કેમકે મનુષ્યના ઉત્કૃષ્ટ આયુનું માપ આ સૂક્ષ્મ પલ્યોપમ અનુસાર ગણવામાં આવે છે. * સાગરોપમનું સ્વરૂપ પ્રસ્તુત સૂત્રમાં માત્ર પલ્યોપમના જ સ્વરૂપની વિચારણા આવશ્યક હતી. તે છતાં અહીં સાગરોપમનું સ્વરૂપ પણ રજૂ કરેલ છે. કેમકે સાગરોપમનું સ્વરૂપ પલ્યોપમના આધારે જ કહેવાયેલુ છે. તદુપરાંત અસંખ્યાત દીપ સમુદોનું જે વર્ણન – તીછલોક માં આવે છે. તેની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્યાખ્યા કરતી વખતે પણ ““અઢી-ઉદ્ધાર સાગરોપમ કાળના સમય” જેટલી સંખ્યાના દ્વિીપ – સમુદ્દો છે તેમ કહ્યું હતુ. સૂિત્ર ૩૭ નવૂદ્વીપ વળાવમાં અસંખ્ય દ્વીપસમુદ્રની વાત આવે છે. પણ ત્યાં અસંખ્યાતુ કયું લેવું? તે પશ્ન અધ્યાહાર રાખેલો હતો – અહીં તેનો ઉત્તર આપવા માટેજ સાગરોપમનું સ્વરૂપ જણાવેલ છે. [૧] બાદર ઉદ્ધાર સાગરોપણ દશ કોડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય. [૨] સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમઃ દશ કોડા કોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય. [3] બાદર અદ્ધા સાગરોપમઃ દશ કોડાકોડી બાદર અદ્ધા પલ્યોપમે એક બાદર અદ્ધા સાગરોપમ થાય [૪] બાદર ક્ષેત્ર સાગરોપમ દશકોડાકોડી સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમે એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય. [૫] બાદર ક્ષેત્ર સાગરોપમઃ દશ કોડાકોડી બાદર ક્ષેત્ર પલ્યોપમે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય. [૬] સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ દશ કોડા કોડી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમે એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય. ૪ સાગરોપમની વ્યાખ્યામાં નીચેની બાબત નોંધપાત્ર છે. ૧. ઉપરોકત છ ભેદોમાં ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રયોજન નથી તેનો ઉપયોગ ફકત સૂક્ષ્મ સાગરોપમ સમજવા પૂરતો જ છે. ૨. ત્રણ સૂક્ષ્મ સાગરોપમનું પ્રયોજન પણ પોત-પોતાના પલ્યોપમના પ્રયોજનની સમાન જ છે. ૩. સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ-દ્વીપસમુદ્રની સંખ્યાઓનું માપ દર્શાવવા ઉપયોગી છે – જેમકે: અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ કાળના જેટલા સમયો છે – તે સમય જેટલી સંખ્યાના દ્વીપ-સમુદ્દો છે. ૪. દશ કોડાકોડી એટલે શું? દશ ક્રોડ ને એક ક્રોડ વડે ગુણતા જે અંક આવે તેને દશ કોડા કોડી કહે છે. -દશકોડા કોડીએટલે ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ [દશલાખ અબજ ૫. અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ એટલે પચીસ લાખ પલ્યોપમ. ૬. સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થકી જ નારકી અને દેવનું આયુષ્યનું માપ કરવામાં આવે છે. જેમકે ઉત્કૃષ્ટ આયુ દેવ-નારકનું ૩૩ સાગરોપમ કહયું છે. તો આ માપ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ પ્રમાણ સમજવું. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭ ૧૪૩ નર્મદૂતં સૂત્રકાર મહર્ષિએ મનુષ્યની જધન્ય સ્થિતિ દર્શાવતા-અંતર મુહર્ત પ્રમાણે કહેલું છે.' – જેનું પરિમાણ અંતર્મુહુર્ત છે તેવી સ્થિતિ તે માર્કંદૂર્વાસ્થિતિ – અંતર મુહુર્ત એટલે મુહૂર્ત મધ્યેનો કાળ બનતો મુહૂર્તા યસ્યા: સી નર્મદૂત [સ્થિતિ - અત્તમુહૂર્તને સમજાવતું કાળસંખ્યા કોષ્ટક – – નિર્વિભાજય કાળ અથવા ભાગન થઈ શકે તેવા કાળને સમય કહે છે. (૧) આવા નવ [૯] સમય = ૧ જધન્ય અંતર્મુહૂર્ત (૨) જધન્ય યુકત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયની ૧ આવલિકા [નોંધ જધન્ય યુક્ત અસંખ્યાતાની વ્યાખ્યા માટે. રૂ ૮ ની અભિનવટીકા જોવી (૩) ૨૫આવલિકાનો – ૧ શુલ્લક ભવ. [૪] ૪૪૪૬૪૫૮, આવલિકાનો -૧ પ્રાણ શ્વાસો શ્વાસ. [૫] ૭-પ્રાણ નો – ૧ સ્ટોક [] ૭-સ્તોકનો – ૧ લવ [] ૩૮ લવે - ૧ ઘડી રિમિનિટ] [૮] ૭૭ લવે – ૧મુહુર્ત[૪૮મિનિટ] -બે ઘડી – અથવા – પપ૩૬ કુલ્લક ભવ -અથવા – ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા -અથવા – ૩૭૭૩ પ્રાણ બરાબર- એક અંતમુહુર્ત અથવા ૪૮મિનિટ થાય તેથી અંતમુહુર્તના આ પ્રમાણે ત્રણ ભેદ જાણવા૧- જધન્ય અંતમુહુર્ત-નવસમયનું જધન્ય અંતમુહુર્ત થાય ૨- ઉત્કૃષ્ટઅંતમુહુર્ત –એકસમય ન્યૂનબે ઘડી [૪૮ મિનિટ) નું ઉત્કૃષ્ટ અંતમુહુર્ત થાય ૩- મધ્યમ અંતમુહુર્ત-નવસમયથી લઈને એકસમય ન્યૂન બે ઘડી વચ્ચેનો કોઈ પણ સમય તે મધ્યમ અંતમુહુર્ત વિશેષ – સૂત્રની શબ્દશઃ અભિનવટીકા જોયા પછી કેટલીક વિશેષ હકીકતોનું અહીં નિદર્શન કરેલ છે. # અહીં સૂત્રકારે જધન્ય આયુ-અન્તમુહર્ત કહ્યું છે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમ કહ્યું છે. તેનો અર્થ એ કે મનુષ્પાયુ અંતમુહર્ત થી ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે. -કોઈ મનુષ્ય અંતમુહુર્ત પહેલાં મરતો નથી અને કોઈ મનુષ્ય ત્રણ પલ્યોપમ થી વધારે જીવતો નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -આયુષ્યના પ્રમાણનો ઉપરોકત નિયમ ગર્ભજ મનુષ્યોની અપેક્ષા એ છે સંમૂર્ણિમ મનુષ્યોનું આયુષ્ય જધન્ય થી કે ઉત્કૃષ્ટ થી અંતમુહુર્ત પ્રમાણ જ હોય છે. મનુષ્ય-આયુ-કાળ ચક્રના આરા મુજબઃ —(૧) અવસર્પિણી નો ચાર કોડાકોડી સાગરોપમનો સુષમ સુષમ નામનો પહેલો આરો છે. તેમાં મનુષ્યોનું આયુ ત્રણ પલ્યોપમ હોય છે. –(૨) અવસર્પિણીનો બીજો સુષમનામનો આરો છે. જેનું પ્રમાણ ત્રણે કોડાકોડી સાગરોપમ છે. તેમાં મનુષ્યોનું આયું બે પલ્યોલમ હોય છે. —(૩) અવસર્પિણી નો ત્રીજો સુષમ-દુષમ નામનો આરો -કોડાકોડી સાગરોપમ પ્રમાણ વાળો છે.તેમાં મનુષ્યોનું આયું એક પલ્યોલમ હોય છે. —(૪) બેંતાલીશ હજાર વર્ષન્યૂન કોડાકોડી સાગરોપમ પ્રમાણ વાળા દુષમ સુષમ નામના ચોથા આરામાં મનુષ્યોનું આયુષ્ય એક કોડ પૂર્વ હોય છે. પૂર્વઃ–૮૪લાખને ૮૪ લાખ વડે ગુણતાં ૭૦ લાખ ૫૬ હજાર [૭૦,૫૬,૦૦૦] વર્ષનું એક પૂર્વ થાય. . તેવા એક ક્રોડ પૂર્વ એટલે કે સીત્તેરલાખ છપન હજાર X ૧ કરોડ અર્થાત ૭૦,૫૬,૦૦,૦૦,૦૦,૦૦૦ [૭૦ લાખ, ૫૬ હજાર કરોડ] વર્ષનું ઉત્કૃષ્ટ આયુ ચોથા આરાના મનુષ્યોનું જાણવું —(૫) એકવીસ હજાર વર્ષ પ્રમાણના દુષમ નામના પાંચમા આરામાં જધન્યાયુ અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ આયુ બહુલતાએ ૧૩૦ વર્ષનું હોય છે. (૬) એકવીસ હજાર વર્ષ પ્રમાણના દુષમ દુષમ નામના છઠ્ઠા આરામાં જધન્યાયુ અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ – આયુ ૨૦ વર્ષ નું હોય છે. આ રીતે અવસર્પિણી કાળમાં એક થી છ આરાના મનુષ્ય નું આયુષ્ય પ્રમાણ [સ્થિતિ જણાવી ઉત્સર્પિણી કાળમાં તેનાથી બિલકુલ વિપરીત સ્થિતિ હોય છે. ૧૪૪ -અર્થાત પ્રથમ આરામાં ઉત્કૃષ્ટ-મનુષ્યાયુ૨૦ વર્ષ, બીજા આરા માં મનુષ્યનું ઉત્કૃષ્ટાયુ ૧૩૦ વર્ષ હોય છે. તે રીતે છ એ આરામાં સમજી લેવું નોંધઃ- આ અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળ મુજબનું કાળચક્ર માત્રપાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્ર માંજ હોય છે. માટે મનુષ્યોના ઉત્કૃષ્ટ આયુનો ઉપરોકત [ત્રણ પલ્યોપમ] ઘટતા ઘટતા ૨૦ વર્ષ પર્યન્ત નો] નિયમ પણ તે દશ ક્ષેત્રોને લાગુ પડે છે. બાકીના વર્ષ ક્ષેત્રો માટે મનુષ્યના આયુષ્યની સ્થિતિ નીચે મુજબ છે. ૐ મનુષ્ય આયુ-ક્ષેત્રને આશ્રીને. [૧] દેવધુ-ઉત્તરકુરુ- એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના પ્રથમ સુષમ સુષમ આરા સરીખો કાળ હોય છે.તેથી ત્યાંના મનુષ્ય નું આયુ ત્રણ પલ્યોપમ નું હોય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭ [૨] હરિવર્ષ-રક એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના બીજા સુષમ આરા સરીખો કાળ હોય છે. પરિણામે ત્યાંના મનુષ્ય નું આયુ બે પલ્યોપમનું હોય છે. [૩] હેમવત વૈરાગ્યવંત – એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના ત્રીજા સુષમ દુષમઆરાસરીખો કાળ હોય છે. પરિણામે ત્યાંનુ મનુષ્યનું આયુ એકપલ્યોપમનું છે. [૪] મહાવિદેહ – ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના ચોથા સુષમ આરાસરીખો કાળ વર્તે છે. તેથી ત્યાંનામનુષ્યનું ઉત્કૃષ્ટ આયુએકકોડ પૂર્વવર્ષ[એટલે કે ૭૦લાખપક હજાર કરોડ વર્ષ હોય છે. [૫] ૧૬ અંતર ટીપ:- અહીં રહેલા યુગલિક મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના અસંખ્યાત ભાગનું હોય છે. [] ભરત– ઐરાવત ક્ષેત્રમાં છ આરામાં પૂર્વે કહ્યા મુજબ ઉતરતા ક્રમમાં આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ१. पलिओवमाउ तिन्निय उककोसेण वियाहिया आउठ्ठिई मणुयाणं, अंतोमुहुर्त जहन्नये * उत. अ.३६ गा. १९९. २. मणुस्साणं भंते के वईयं कालठ्ठिई पण्णता ? गोयमा जहन्नेणं अंतोमुहुर्त उककासेणं तिन्निपलिओवमाई +प्रज्ञा. प ८ सू. ९९ છે અન્યગ્રન્થ સંદર્ભઃ– પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ:[૧] લઘુક્ષેત્ર સમાસ-ગાથા ૨ થી ૫ તથા ૯ર ની વૃત્તિ [૨] દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગ-૧-શ્લોક ૭૧ થી ૧૨૧ [૩] બૃહત્ ક્ષેત્ર સમાસ-ગાથા-૩ –વિવેચન [૪] બ્રહત સંગ્રહણી-ગાથા-૪નું વિવેચન – આયુષ્યઃ[૧] જીવવિચાર ગાથા ૩૬,૩૮,મૂળ તથા વિવેચન [૨] બૃહત્ સંગ્રહણી ગાથા-૩૧૩,૩૧૮ [3] લઘુક્ષેત્ર સમાસ ગાથા-૯૩,૧૦૧, ૧૦૨,૧૦૫,૧૦૮ મૂળ તથા વૃતિ. U [9] પદ્ય (૧) ત્રણ પલ્યોપમ આયુરેખા અનુભવમાં સૂત્રથી તિર્યંચ ભવમાં તેહ ભાખી સરખે સરખા માનથી, અંત મુહુર્ત અલ્પ આયુ નરતિરિના સ્થાણમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ (૨) અધ્યાય ત્રીજે સૂત્રભાવો કહ્યા હરિગિત ગાનમાં માનવ આયુ સ્થિતિ રહી ત્યાં જધન્ય અંત મહુર્તની ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ ત્યાં અવશ્ય આયુ સ્થિતિ બની [] [10] નિષ્કર્ષ આ સૂત્ર નો નિષ્કર્ષ સૂત્રઃ ૧૮ ને અંતે આપેલ છે. અધ્યાયઃ૩ સૂત્રઃ ૧૮ [] [1] સૂત્રહેતુઃ– મનુષ્યના આયુષ્યના પ્રમાણને જણાવ્યા પછી હવે તિર્યંચ ના આયુષ્ય પ્રમાણને જણાવવા માટે આ સૂત્ર રચેલ છે. [] [2]સૂત્ર:મૂળઃ- *ત્તિયંયોનનીનાં ૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ] [3]સૂત્રઃપૃથકઃ- તિર્યક્— યોનીનાં ૬ U [4]સૂત્રસાર:- તિર્યંચોની પણ [ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત ની છે.] [] [5] શબ્દજ્ઞાનઃતિર્થયોનીનામ્-તિર્યંચ્ યોનીથી ઉત્પન્ન થયેલા ઓની –તિર્યંચોની 7 -ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ માટે 7 કાર મુકેલો છે. – ઉત્કૃષ્ટ અને જધન્ય આયુ[સ્થિતિ] નું અનુકર્ષણ કરે છે. [] [6] અનુવૃતિ:- નૃસ્થિતિ પરાપરે ત્રિપોપમાન્તમુતૅ એટલી અનુવૃત્તિ અહીં લેવી. [] [7] અભિનવટીકાઃ– સૂત્રકાર મહર્ષિએ આ અધ્યાયના પ્રારંભના સૂત્રમાં નારકોના આયુષ્ય પ્રમાણ જણાવ્યુ પૂર્વસૂત્રમાં મનુષ્ય ની આયુસ્થિતિ જણાવી, આ સૂત્રમાં તિર્યંચોની આયુ-સ્થિતિ જણાવે છે. -તિર્યંચ્ યોનીથી ઉત્પન્ન થનારા જીવોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. -અથવા બીજી રીતે કહીએતોઃ— * तिर्यग्यानिजानां च મનુષ્યની જેમ તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ અથાત્ જીવિત કાળ ત્રણ પલ્યોપમ અને જધન્ય સ્થિતિ— અર્થાત્ ઓછામાં ઓછું આઉખું-આયુ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. પૃથક સૂત્ર રચનાનું કારણઃ– મનુષ્ય અને તિર્યંચ બંનેનું ઉત્કૃષ્ટ તથા જધન્ય - સૂત્ર૩ઃ ૧૭ થી સ્થિતિ પરાપરે એ પ્રમાણેનો પાઠ દિગંબર આમ્નાયમાં છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૮ ૧૪૭ આયુ પ્રમાણ સમાન જ છે છતાં બંને સૂત્રો અલગ અલગ કેમ બનાવ્યા હશે? આ પ્રશ્નનું સમાધાન સૂત્રકાર મહર્ષિ પોતેજ સ્વોપજ્ઞ ભાષ્યમાં આપે છે. યથાસક્ર્વ્ય દોષની નિવૃત્તિને માટે બંને સૂત્રો પૃથક રચાયો છે. -અગર જો આ રીતે બંનેસૂત્રો અલગન કરાયા હોત તો યથાસંખ્યનાનિયમાનુસાર · બંને સ્થિતિઓના બે જગ્યાએ બોધ થઇ જવાનો સંભવ રહેત. ૧ -વિશેષ સ્પષ્ટ કરીએ તો મનુષ્યોની બંને સ્થિતિ ત્રણ પલ્યોપમની અને તિર્યંચોની બંને સ્થિતિ અંતમુહૂર્તની થાય તેવો અનુક્રમ ન્યાય લાગીને વિપરિત અર્થથઇ ગયો હોત. -જધન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ શબ્દો મનુષ્યોને અને તિર્યંચોને બંનેને લાગુ પડે તે માટે અલગ સૂત્ર જરૂરી હતું. અથવા બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય સાથે ઉત્કૃષ્ટ સ્થિતિ અને તિર્યંચ સાથે જધન્ય સ્થિતિ એવો અનુક્રમ ન્યાય ન લાગી જાય તે માટે બંને સૂત્રો પૃથક્ પૃથક્ આવશ્યક હતા. ૨-ટીકાકાર મહર્ષિજણાવેછે કે જો બંનેસૂત્રને એક કરી દીધાોત તો પણ એનિયમાનુસાર પણ ઇષ્ટ અર્થનું પ્રતિપાદન થઇ શક્યુ શ્વેત છતાં એ રીતે પણ એક સૂત્ર બનાવીનેસ્વોપન્ન ભાષ્ય થકી અર્થની સ્પષ્ટતા ન કરી તેનું કારણ કદાચ ગŚરચના જ માનવું રહ્યું ૩- મનુષ્યો તથા તિર્યંચોની વિભાગવાર સ્થિતિ જુદી જુદી છે તે દર્શાવવા પણ સૂત્ર અલગ હોઇ શકે. * तिर्यग्योनि : पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाः - પૃથિવિ, અપ્, તેજસ્, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય [કેટલાંક] પંચેન્દ્રિય એ સર્વે તિર્યંચ્ યોનિથી ઉત્પન્ન થતા તિર્યંચ જીવોની ગણનામાં આવે છે. માટે આ જીવોનું ઉત્પત્તિ સ્થાન તિર્યંગ-યોનિ કહેવાય -તિર્થગ-યોનિ એટલે તિર્યંચોની યોનિ. -તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયથી જયાં જન્મ પ્રાપ્ત થાય તે તિર્યંચયોનિ - તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવો તે ‘‘તિર્યગ્યોનિ જશ્ન - * તિર્યયોનિ શબ્દ થી કયા જીવો લેવા ? તત્વાર્થ સૂત્રકાર સ્વયં, અધ્યાયઃ૪ ના સૂત્રઃ૨૮માં જણાવે છે કે -’’ઞૌપતિò मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः " - - ઔપપાતિક [એટલે દેવ અને નારક] તથા મનુષ્ય સિવાયના બાકીના ને તિર્થંયોનિ કહેવાય છે. અહીંઃશેષા: “બાકીના” જે કહ્યું તેનાથી કયા જીવ લેવા? તિયંગ્યોનિમાં જન્મેલા જીવોના મુખ્ય ત્રણ ભેદ કહ્યા છે. [૧]એકેન્દ્રિય [૨]વિકલેન્દ્રિય [૩] પંચેન્દ્રિય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -વિસ્તારથી ભેદ જોઈએ તો – [૧] એકેન્દ્રિય ના પાંચ ભેદો – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,વનસ્પતિકાય -વનસ્પતિકાયમાં પણ સાધારણ અને પ્રત્યેક એવા બે ભેદ [૨]વિકસેન્દ્રિય ના ત્રણ ભેદઃબેન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય [૩] પંચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદ (૧) મત્સ્ય (૨) ઉરગ (૩) પરિસર્પ (૪) પલિ (૫) ચતુષ્પદ -જેને માટે જીવ વિચારાદિ પ્રકરણ ગ્રન્થો-જળચર, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર અને ચતુષ્પદ એવા પાંચ ભેદ જણાવે છે. જ સ્થિતિના બે ભેદ – જીવોની સ્થિતિ બે પ્રકારે હોય છે. (૧) ભવસ્થિતિ (૨) કાયસ્થિતિ -મનુષ્ય અને તિર્યચની જે ત્રણ પલ્યોપમ સ્થિતિ જોઇ તે વાત ભવસ્થિતિ ને આશ્રીને કરવામાં આવી હતી. અહીં ભાષ્યકાર મહર્ષિ મનુષ્ય અને તિર્યંચ એ બંનેનીભવ સ્થિતિ તથા કાયસ્થિતિ બંનેને જણાવે છે. [૧]ભવસ્થિતિ :- વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ મનુષ્ય કે તિર્યંચ માં કોઈપણ એક જન્મ થાય તો જે જન્મ- મળેલ હોય તેમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય જીવી શકાય છે. તેને ભવસ્થિતિ કહે છે. – જેમ કે મનુષ્યનું જધન્ય આયુ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમનું છે. [૨]કાયસ્થિતિ – તેજ ભવમાં પુનઃપુનઃ નિરંતર ઉત્પતિ નોકાળ જે જાતિમાં એક વખત જન્મ મળેલ હોય, ત્યાંથી બીજી કોઈપણ જાતિમાં વચ્ચે જન્મ ગ્રહણ કર્યા સિવાય તેજ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું કે જન્મ પામવો તેને કાયસ્થિતિ કહે છે. – જેમ કે મનુષ્ય મૃત્યુ પામીને મનુષ્ય જાતિમાં લાગલગાટ સાત અથવા આઠ વખત જન્મ ધારણ કરી શકે પણ ત્યાર પછી અવશ્ય મનુષ્ય જાતિ સિવાય બીજી જાતિમાં જ જન્મ ધારણ કરે [સિવાય કે મોક્ષે જાય] જ તિર્યજીવોની ભવસ્થિતિ – તિર્યંચોના ઉપર કહ્યા મુજબ અનેક ભેદો છે. તેમજ તેઓની ભવસ્થિતિ અને કાયસ્થિતિ પણ ભિન્ન ભિન્ન છે. તેથી સવિસ્તર વર્ણન આવશ્યક છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૮ ૧૪૯ ઉત્કૃષ્ટ સ્થિતિ –સૂક્ષ્મ નિગોદ અત્તમુહૂર્ત -પૃથ્વીકાય-ઓઘથી ૨૨૦૦૦ વર્ષ -કોમળ પૃથ્વી ૧૦00 વર્ષ -કુમારી માટી/શુધ્ધ પૃથ્વી ૧૨૦૦૦ વર્ષ –સિકતા અથવા રેતી રૂપ પૃથ્વી ૧૪૦૦૦ વર્ષ –મનઃશિલ-પૃથ્વી | ૧૦૦૦ વર્ષ –ગાંગડા જેવી પૃથ્વી ૧૮૦૦૦ વર્ષ નક્કર પત્થરખર પૃથ્વી ૨૨૦૦૦ વર્ષ -અપકાય/જળકાયઃ ૭૦૦૦ વર્ષ -તેઉકાય/તેજસ્ કે અગ્નિકાય ૩ અહોરાત્રિ -વાયુકાય ૩૦૦૦વર્ષ -પ્રત્યેક વનસ્પતિકાય ૧૦૦૦૦ વર્ષ -સાધારણ વનસ્પતિકાય અંતમુહુર્ત –બે-ઇન્દ્રિય ૧૨-વર્ષ –ત્રણ ઈન્દ્રિય ૪૯ દિવસ -ચાર ઇન્દ્રિય માસ પંચેન્દ્રિય જીવોઃ-બે પ્રકારે (૧) સંમૂર્ણિમ (૨) ગર્ભજ સંમૂર્ણિમ પંચેન્દ્રિય - (૧) જળચર/મસ્ય ૧ક્રોડપૂર્વ (૨) ઉરપરિસર્ષ/ઉરગ પ૩૦૦૦ વર્ષ (૩) ભુજપરિસર્પપરિસર્પ ૪૨૦૦૦ વર્ષ (૪) ખેચર/પક્ષી ૭૨૦૦૦ વર્ષ (૫) ચતુષ્પદ ૮૪૦૦૦ વર્ષ ગર્ભજ-પંચેન્દ્રિય (૧) જળચર/મસ્ય ૧ક્રોડપૂર્વ (૨) ઉરપરિસર્પ/ઉરગ ૧ક્રોડપૂર્વ (૩) ભુજપરિસર્પપરિસર્પ ૧ક્રોડપર્વ (૪) ખેચર/પક્ષી પલ્યોલ્મનો અસંખ્યાતમો ભાગ (૫) ચતુષ્પદ ૩ પલ્યોપમ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫O તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નોંધ–ઘથી તિર્યંચોની ઉત્કૃષ્ટભવ સ્થિતિ ત્રણ પલ્યોલ્મ કહીછે. ઉપરોકત ચાર્ટ જોતા જણાશે કે એકમાત્ર ચતુષ્પદ ગર્ભજતિચિ પંચેન્દ્રિય સિવાય કોઈ તિર્થીની ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ ત્રણ પલ્યોલ્મ ની છે નહીં. જ તિર્થી જીવોની કાયસ્થિતિસૂક્ષ્મ નિગોદકાય સ્થિતિ ત્રણ પ્રકારે છે. (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત (૧) જેઓ કદી અનાદિ સૂક્ષ્મ નિગોદ માંથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી તેમની કાયસ્થિતિ-અનાદિ અનંત [આવા જીવો અનંત પુલ પરાવર્તન તે જ સ્થિતિમાં રહે છે.] લોક પ્રકાશ-સર્ગ૪ શ્લોક માં જાતિ ભવ્યો માટે લખે છે सामग्गिअभावाओ ववहारियरासिअप्पवेसाओ भव्वावि ते अणंता जे सिद्धसुहं न पावंति * સામગ્રીના અભાવે જેમનો વ્યવહારદિમાં પ્રવેશ થયો નથી તેવા અનંતા ભવ્યો મોક્ષ સુખ પામશે નહીં માટે અનાદિ અનંત –જેઓ સૂક્ષ્મનિગોદમાંથી કયારેયબહાર આવ્યા નથી પરંતુ ભવિષ્યમાંનીકળવાના છે તેવાની કાય સ્થિતિ -અનાદિ સાંત [આવા જીવોની સ્થિતિ પણ અનંત પુલ પરાવર્તન કહી છે.] -વ્યવહાર રાશિને અનુભવિને ફરી જેઓ નિગોદમાં જાય છે તેઓની કાય સ્થિતિ [આવા જીવોની સ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી છે.] બાદર પૃથ્વી કાયા બાદર અકાય બાદર તેઉકાય બાદર વયુકાય પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચારઈન્દ્રિય કાય સ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સંખ્યાત હજારવર્ષ સંખ્યાત હજારવર્ષ સંખ્યાત હજારવર્ષ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પંચેન્દ્રિય તિર્યંચ-સંમૂછિત તથા ગર્ભજ બંને(૧) જળચરમસ્ય સાત કે આઠ ભવ (૨) ઉરપરિસર્પ સાત કે આઠ ભવ (૩) ભુજપરિસર્પ સાત કે આઠ ભવ (૪) ખેચર સાત કે આઠ ભવ (૫) ચતુષ્પદ સાત કે આઠ ભવ -ગર્ભજ કે સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્કૃષ્ટ કાય સ્થિતિ સાત કે આઠ ભવ નોંધઃ- (૧) મનુષ્યો તથા તિર્યંચો ને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત ભવની હોય છે. જો કદી સળંગ આઠમો ભવ તિર્યંચ કે મનુષ્યનો ધારણકારે તે અવશ્ય યુગલિક જ થાય - પછી નિયમા દેવગતિમાં જાય [નોંધ -૨ યુગલિક તિર્યંચો તરીકે ચતુષ્પદ અને ખેચરો એ બે જ હોય છે. માટે તે બેની અપેક્ષાએ જ તિર્યંચોના આઠ ભવની ગણના કરવી બાકીના તિર્યંચોને સાત ભવ જ ઉત્કૃષ્ટ કાય સ્થિતિ હોય [નોંધઃ-૩] અહીં જે કાય સ્થિતિનું વર્ણન કર્યું તે ઓ - સામાન્યથી છે પ્રત્યેક જીવોની કાય સ્થિતિનું વિશેષ વર્ણન દ્રવ્ય લોકપ્રકાશ ના સર્ગ-૪,૫,૬,૭ “કાય સ્થિતિ'' વિભાગમાં જોવું જધન્ય કાય સ્થિતિ બધાંજ મનુષ્ય કે તિર્યંચોની અંતમુર્હત કહી છે U [8] સંદર્ભઃ-આગમ સંદર્ભ (1) મેવતિય વડપુય ગયેર થ×યર વિડિય તિરિવું जोणियाणं...जहण्णेणं अन्तोमुहुतं उककोसेई तिण्णि पलिओवमाई * प्रज्ञा प. ८ तिर्यगाधिकारे सू. ९८/२५ આ સૂત્રપાઠપ્રજ્ઞાપનામાં ખાસ જોવો. સૂત્ર૯૮ના પેટા ૧ થી ૫૩ સૂત્રમાં તિર્યંચો યોનિના આયુનું સુંદર વર્ણન છે. (२) पलिओवमाई तिन्नउ उककोसेण वियाहिया __ आउठिई 'थलयराणं' अन्तोमुहुतं जहन्निया * उत.अ.३६-गा.१८४ U [9] પધઃ(૧) પૂર્વસૂત્ર ૧૭ માં પદ્ય અપાઈ ગયું છે. (૨) તિર્યંચો માનવ આયુસ્થતિના ભવને કાય બે ભેદ ગણ્યા જીવે ત્યાં ભવજાણો વારંવાર જન્મ ત્યાં કાય દશા. [10] નિષ્કર્ષ–સૂત્ર ૧૭ અને ૧૮મનુષ્ય તથા તિર્યંચોની સ્થિતિને જણાવે છે.ઉત્કૃષ્ટ સાત-આઠ ભવમનુષ્ય પણું મળવાનું છે. મોક્ષ પ્રાપ્તી પણ મનુષ્યનાઆસાત જે કર - Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભવમાં પુરુષાર્થ થકી કયારેક પણ થવાની સંભાવના છે તો દુર્લભ એવા મનુષ્ય પણાને પામીને શીઘ્ર મોક્ષ માટેની સાધના કરવી જોઇએ વળી જો નિગોદ કે એકેન્દ્રિમાં ગયાતો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પણ તે કાયમાં નીકળી જશે ફરી મનુષ્ય ભવને મેળવવા મહેનત આદરવી પડશે. આવી અનંત કાળની મહેનત પછી થયેલ મનુષ્યભવમાં પણ પ્રકૃષ્ટપ્રન્યથી મળેલ પલ્યોપમના આયુષ્ય વાળા જીવ ને તે ભવમાં કદી મોક્ષ થતો નથી તેવાત સમજી વિશેષ પુન્ય ઉપાર્જન ક૨વા કરતા વિશેષ કર્મનિર્જરાના લક્ષ પૂર્વક ચોથા આરામાં કે ચોથા ચારાના ભાવ વર્તતા હોય તેવા વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી મધ્યમ ભવસ્થિતિ ધારણ કરી કેવલ મોક્ષ માટેજ પુરુષાર્થ કરવો. અધ્યાય ત્રીજો સમાપ્ત તત્ત્વાર્થાધિગમ સૂત્ર- અધ્યાયઃ૩ ની મુનિ દીપરત્નસાગરે કરેલ અભિનવટીકા સમાપ્ત Page #154 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૧૫૩ પરિશિષ્ટઃ ૧ સૂત્રાનુક્રમ is in x swi १. रत्नशर्करावालुकापधूमतमो महातम:प्रभा भुमयो धनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताडधोध:पृथुतराः तासु नरकाः ३. नित्याऽशुमतरलेश्यापरिणामदेहवेदनाविक्रिया: ४. परस्परोदीरित दुःखा ५. | संक्लिष्ठाऽसुरोदीरितदुःखाश्च प्राक्चतुर्थ्याः | तेष्वेकत्रिसप्तदशद्वाविंशतित्रयस्त्रिंत् सागरोपमाः सत्वानां परास्थिति: ७. जम्बूद्विपलवणादयःशुभनामानो द्वीपसमुद्राः ८. द्विििर्वष्काम्भ:पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ९. तन्मध्ये मेरुनाभिर्वृतो योजनशतसहस्रविष्कम्मो जम्बूद्विपः १० तत्र भरतहैमवतहरिविदेहरम्यक्हैरण्यवतैरावतवर्षा क्षेत्राणि ११. तद्विभाजिन:पूर्वापरायताहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षघरपर्वता: १२. द्विर्धातकी खण्डे १३. पुष्करार्धे च १४. प्राग मानुषोत्तरान् मनुष्यः १५. आर्याम्लिशश्च १६. भरतैरावतविदेहा:कर्मभूमयोऽन्यत्रदेवकुरूत्तरकुरूम्यः १७. नृस्थिति परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते १८. तिर्यग्योनीनां च १४६ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ ૨ સકારાદિ સૂત્રાનુક્રમ मा ki आर्या म्लिशच जम्बूद्विपलवणादयः शुभनामनो द्वीपसमुद्राः तत्रभरतहैमवतहरिविदेहरम्यक्हरण्यवंतैरावत वर्षा क्षेत्राणि तद्विभाजिनःपूर्वापरायता हिमवन्निषधनीलुरुक्मिशिखरिणो | वर्षघरपर्वताः तन्मध्ये मेरुनाभिवृतो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः तासु नरकाः तिर्यग्योनीनां च तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत . सागरोपमाः सत्वानां परास्थितिः द्विििवष्कम्मा: पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः द्विर्धातकी खण्डे नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रिया: नृस्थिति परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते परस्परोदीरित दुःखाः पुष्करार्धे च प्राग्मानुषोत्तरान्मनुष्याः भरतैरावतविदेहा: कर्मभूमयोऽन्यत्रदेवकुरुत्तरकुरूभ्यः रत्नशर्करावालुका पङ्कधूमतमोमहातम:प्रभा भुमयो धनाम्बुवाताकाश प्रतिष्ठा:सप्पताधोध:पृथुतरा: संक्लिष्ठाऽ:सुरोदीरित दुःखाश्व प्राक्चतुर्थ्याः १०. ११. rdx vom2 » .:. ~ १४. १५. १६. १७. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ परिशिष्ट:3 પરિશિષ્ટઃ ૩ શ્વેતામ્બર દિગમ્બરપાઠ ભેદ सूत्राङ्क श्वेताम्बर सूत्रपाठः सूत्राङ्क दिगम्बरसूत्रपाठः १. रत्नशर्करावालुकापङ्कधूमतमो१. रत्नशर्करावालुकापकधूमतमो महातम:प्रभा भुमयो धनाम्बुवाताकाश महातम:प्रभा भुमयो धनाम्बुवाताकाश प्रतिष्ठा:सप्ताऽधोध:पृथुतरा: प्रतिष्ठा: सप्ताऽधोधः २. तासु नरकाः २. तासु त्रिंशत्पञ्चविंशतिपञ्च दशदश विपञ्चानकनरकशतसहस्राणि पञ्च चैव यथाक्रमम ३. नित्याशुभतर लेश्या. |३. नारका नित्याशुभतर लेश्या. ५. संक्लिष्ठाऽसुरोदीरित दुःखाश्च ५. संक्लिष्ठाऽसुरोदीरित दु:खाश्च प्राक् प्राक् चतुर्थ्याः । चतुर्यः ७. जम्बूद्विपलवणादयोःशुभनामानो ७. जम्बूद्विपलवणोदादयःशुभनामानो द्वीपसमुद्राः द्वीपसमुद्राः १०. तवमरतहैमवतहरिविदेहरम्यक. १०. भरतहैमवतहरिविदेहरम्यक्. सूत्रं न विधते १२ हेमार्जुनतपनीयवैडुर्यरजतहेममया: * सूत्रं न विधते १३ मणिविचित्रपाउिपरिमूलेच तुल्यविस्तारा: * सूत्रं न विद्यते १४ पद्म पमहापद्मतिगिच्छ केसरिमहापुण्डरीक पुण्डरीका हृदास्तेषामुपरि * सूत्रं न विद्यते १५. प्रथमायो जनसहस्रायामस्तदूर्ध्व विष्कम्भो दाः * सूत्रं न विधते सूत्रं न विधते * सूत्रं न विधते * सूत्रं न विधते 四四四四四四 * सूत्रं न विधते १६. दशयोजनावगाह: १७. तन्मध्ये योजनं पुष्करम् । १८, तद् द्विगुणद्विगुणा हूंदा:पुष्कराणि च १९ तन्निवासिन्यो देव्य श्रीहीधृतिबुध्धिलक्ष्म्यः पल्योपमस्थितयःससामानिक परिषत्का: २० गङ्गसिन्धुरोहिदोहितास्याहरिध्धरिकन्ता सीतोदानारीनरकान्तासुवर्णरूप्यकुलारक्ता रक्तोदा:सरितस्तन्मध्यगा: द्वयोर्द्वयो:पूर्वा:पूर्वगाः शेषास्तपरगाः २३. चतुर्दशनदीसहस्र परिवृतागङ्गा सिन्ध्वादयोनध: सूत्रं न विद्यते * सूत्रं न विधते * सूत्रं न विधते Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ सूत्राङ्क | श्वेताम्बर सूत्रपाठः सूत्रं न विध ܀܀܀ १७. १८. सूत्रं न विधते सूत्रं न विधते सूत्रं न विध सूत्रं न विध सूत्रं न विधते सूत्रं न विधते सूत्रं न विधते सूत्रं न विध | नृस्थिति परापरे त्रिपल्योपमा तिर्यग्योनीनाञ्च તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા दिगम्बरसूत्रपाठः सूत्राङ्क २४. | भरत: षड्विंशति पञ्चयोजन शतविस्तारः षट्चैकोन विंशाति भागा योजनस्य २५. तद् द्विगुणदिगुण विस्तारा वर्षधर विदेहान्ता: २६. उतरादक्षिणा तुल्याः २७. भरतैरावतयोवृध्धिहासौ षट् समयाभ्य मुत्सर्पिण्यवसर्पिणीभ्याम् २८. ताम्यामपरा भूमियो ऽवस्थिताः २९. | एक द्वि त्रिपल्योपमस्थितयो हैमवतकहारिवर्षकदैव कुरुवका: ३०. तथोरा ३१. | विदेहेषु सङ्ख्येयकाला : ३२. | भरतस्य विष्कम्भो जम्बूद्वीपस्य नवतिशत भाग ३८. नृस्थिति परावरे त्रिपल्योपमा ३९. | तिर्यग्योनीजानाञ्च શ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ સ્પષ્ટીકરણ : [१] सूत्र: १ भां पृथुतरा: शब्दपाठ हिगभ्रमां नथी [૨] સૂત્રઃ ૨ માં દિગમ્બર આમ્નાયમાં નરકાવાસની સંખ્યા જણાવી છે. [3] सूत्रः ३ नारका शब्दपाठ हिगम्बरमा वधारे मुडेल छे [४] सूत्र: ५ हिगम्भर आम्नायमां नर5 भाटे प्राक्चतुर्थ्याः ने महल छे. [4] सूत्रः ७ हिगंजर सामान्यमां लवण ने स्थाने लवणोद छे. [5] सूत्र: १० तत्र शब्द हिगंजर मां नथी. [૭] દિગમ્બર આમ્નાય મુજબના સૂત્રઃ ૧૨ થી ૩૨ શ્વેતામ્બર પરંપરામાં નથી [८] सूत्र : १७ भां परापरे ने स्थाने हिगंजर भां परावरे छे. [C] सूत्र: १८ योनीनाञ्च ने पहले हिगभ्रमां योनीजानाञ्च छे. Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૪ ૧૫૭ ૧૩૩ | ૧૮ પદ પરિશિષ્ટઃ ૪– આગમસંદર્ભ: તત્વાર્થ સંદર્ભ તત્વાર્થ સંદર્ભ | પૃષ્ઠ સૂત્ર સુત્ર (૧) શ્રી સ્થાનાંગ સૂત્રમાં સંદર્ભ (૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભ ૩/૧/૧૩૨-૧ પદઃ ૨-ફૂ-૪૨ ૭-૫૫૫ પદ ૨-ફૂ:૪૨ ૧૧ s-પર૨-૩ પદડર-લૂં-૯૪૨ ૨૩/૦૨ પદઃ૧-ટૂ-૩૭. ૧૨૬ ૧૩ ૨/૨૯૩ ૧૧૦ ૧૬ પદઃ૧-ટૂ-૩૭ અહીં પ્રથમ અંક સ્થાન નિદેશ પદ:૪-—- ૯૯-૧ ૧૪૫ કરે છે, બીજો-ઉદેશોને, ત્રીજો સૂત્રક્રમને પદ:૪-- ૯૮-૨૫ ૧૫૧ ચોથો પેટા સૂત્રનો સૂચક છે. (૨) શ્રી ભગવતી સૂત્રના સંદર્ભ (૬) શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના સંદર્ભ ૫- ૩/૨/૧૪૨-૪ | ૩૯ : ૯ ૧.૧ ર્ ૩ પ્રથમ અંક શતકનો, બજો ઉદેશાનો, ત્રીજો | ૯ ૩૪ ફૂ ૧૦૪ સૂત્રનો સૂચક છે. | ૧૧ ૩.૧ સૂ ૧૫ (૩) શ્રી પ્રશ્ન વ્યાકરણસૂત્રના સંદર્ભ: (૭) શ્રી ઉતરારાધ્યયનના સંદર્ભ: ૪- એ. ૧ ૧૩ ૩૧ ૬ X. ૩૬ ગા. ૧૬૧ થી ૧૬૭ ૧૭ . ૩૬ ગા. ૧૯૯ (૪) શ્રી જીવાજીવાભિગમ સુત્રના સંદર્ભ ૧૮ . ૩૬ ગા. ૧૮૪ ૧૫૧ ૨/૧૬૭-૨ આ અધ્યાયમાં ઉપરોકત સાત ૨/૧/૭૧ આગમોના સંદર્ભ સ્થાનો ની ૩–૯૫-૧૦ માહિતી મેળવી શકાઈ છે. ૩/૨/૧૪૨-૪ અંગ સૂત્ર ૩ – સ્થાનાંગ ૩/૨-૧૮૯ ૫ ભગવતી ૩૨/૧૨૩ ૧૦પ્રખવ્યાકરણ ૩/ર/૧૫૪-૧ ઉપાંગસૂત્ર -૩ જીવાજીવાભિગમ ૧૪ ૩/ર/૧૭૮-૩ ૪ પ્રજ્ઞાપના પ્રથમ અંક પ્રતિપતિનો છે,બીજો ઉદેશાનો ૭ જંબૂદીપપ્રજ્ઞપ્તિ ત્રીજો સૂત્રનો, ચોથા પેટા સૂત્ર સૂત્રકર મૂળ સૂત્રઃ ઉતરાધ્યયન ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ૫ સંદર્ભ સૂચિ કમ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. १. तत्त्वार्थाधिगम सूत्रम् - प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी ૩. તત્ત્વાર્થસૂત્રમ્ श्री हरिभद्र सूरिजी ४. सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) श्री मोतीलाल लाधाजी ૫. સમાગતતાથમિસૂત્ર (ભાષાનુવા) श्री खूबचन्द्रजी 5. तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩. તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી. ૧૫. તત્ત્વાર્થ સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલજી ૧૬. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ-૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તેવા વર્તિ રાનવર્તિ૭) श्री अकलङ्क देव ૧૮. dવાર્થ વાર્નિવ રીઝવર્તિર) श्री अकलङ्क देव ૧૯. તત્ત્વાર્થ વાર્તિóર: ર૩પ થ૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦. તસ્વાર્થ વૃતિ श्री श्रृत सागरजी ૨૧. dવાર્થ સૂત્ર પુરવવોધિવૃત્તિ श्री भाष्कर नन्दिजी ૨૨. (વાર્થ સાર श्री अमृत चन्द्र सूरिजी ૨૩. સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪. ૩૫ર્થ પ્રશિ श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭. તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮. તત્વાર્થસૂત્ર #g તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સૂરિજી Page #160 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૫ ૧૫૯ ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી ૨૯. ડ્રવ્ય પ્રવેશ 30. क्षेत्र लोकप्रकाश ૩૧. I MIT ૩ર. માવ છોછાશ ૩૩. નય કર્ણિકા उ४. प्रमाणनय - रत्नावतारिका टीका ૩૫. સ્યાદ્વા મઝારી ૩૬. વિશેષાવશ્ય સૂત્ર મા I-૨-૨ ૩૭. વૃદત ક્ષેત્ર સમાપ્ત ३८. बृहत् सङ्गमहणी ૩૯. વુક્ષેત્ર સમાસ ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંપ્રદ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબૂદ્વીપ સંગ્રહણી ૪૫. જંબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮, પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થીપ પર. પાલિકસૂત્રવૃતિ તથા શ્રમણ સૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. મથાન રાગેન્દ્ર વોશ T. ૨-૭ ૫૬. મન્જવિત સૈદ્ધાંન્તિ શબ્દોષ -૧ ૫૭. માથા સુધાસિંધુ - ૪૫ ગામ પૂરું श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્ર મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પૂજય મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી જેમના આજ્ઞા અને આશીર્વાદ પૂર્વક આ તત્ત્વાર્થાધિગમ સૂત્રની અભિનવટીકાનું કાર્ય આરંભાયુ- આગળ ધપ્યુ અને નિર્વિઘ્ને પરીપૂર્ણતાને પામ્યું. એવા પૂજય ગુરુવર્યશ્રીને કોટી કોટી વંદના અભિનવ શ્રુત પ્રકાશન Page #162 -------------------------------------------------------------------------- ________________ [1] અમારા પ્રકાશનો [१] अभिनव हेम लघुप्रक्रिया - १ सप्ताङ्ग विवरणम् [२] अभिनव हेम लघुप्रक्रिया - २ सप्ताङ्ग विवरणम् [३] अभिनव हेम लघुप्रक्रिया- ३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम, लघुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह - तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [૧]શત્રુગ્ધય મતિ (આવૃત્તિ-રો) [૨૦]અભિનવ જૈન પન્વાન ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ-૨ શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ શ્રાવક કર્તવ્ય-૧૬થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ [-શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે] [૧૫]સમાધિમરણ [૧૬]ચૈત્યંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ] [૧૭]તત્ત્વાર્થસૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચૈત્યપરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-[આવૃત્તિ-ચાર] [૨૬]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ] Page #163 -------------------------------------------------------------------------- ________________ [2]. - ભ બ જ [૩૧](પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૩]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૫]તત્ત્વાર્થાધિગમસૂત્રઅભિનવટીકા -અધ્યાય[૩૬]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય ૨ ૧ ૦ ૧ c 2 પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુતપ્રકાશન શૈલેષ કુમાર રમણલાલ ઘીયા મહેતા પ્ર.જે. સી-૮ વૃન્દાવનવિહાર ફલેટ્સ ફોન- [0]૭૮૬૬૩ [R] ૭૮૮૩૦ રવિકિરણ સોસાયટી પાસે જેસંગ નિવાસ, પ્રધાનડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧૦૦૧ - ખાસ સુચના - કરે છે પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #164 -------------------------------------------------------------------------- ________________ [3 -દ્રવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઈ દોશી) ઉપરોકત બંને મૃત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું Uઅપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રીમલયાશ્રીજી પ્રશિષ્યાસા.શ્રીભવ્યાનંદશ્રીજી નાશિષ્યા મૂદુભાષીસા શ્રીપૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીનીસા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા 0 પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા. શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજી ના પ૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા પૂર્ણ નંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઇ જૈન-હ બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞરસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઇ-મુંબઈ J જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી આ સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદી તપસ્વીદૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજીની પ્રેરણાથી એક ગૃહસ્થ U સુપયુકત સ્વ.સા. શ્રી નિરુનાશ્રીજી મ. ના તપસ્વીરત્નાસા શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના * શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ, હસ્તે સુરેશભાઈ,મુંબઈ 0 રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #165 -------------------------------------------------------------------------- ________________ [4] ( 3 વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજીની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઈવારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.માશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઈ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુ.જયોત્સનાબહેનની દીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ - માલજીભાઈ સૌભાગ્યચંદ તરફથી Uપ્રશાંત મૂર્તિસ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજીના શિષ્યા સંયમાનુરાગી સા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી, સૌમ્યમૂર્તિ સા. ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી જિયોત્સનાબહેન) નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઇઝ,૪૯૬ કાલબાદેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઈ-૨ પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી U દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઈ 0 અ.સૌ.રેણુકાબેન રાજેનભાઈ મેતાહ.બિજલ-મલય 0 શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી - હસ્તે પન્નાબેન ટી. શેઠ 0 સ્વ.હેમતલાલ વિઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી 0 મેતા પ્રીતમલાલ હરજીવભાઈ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે 0 હર્ષિદાબહેન ભરતભાઈ મહેતા હચૈતાલી U એક સુગ્રવિકાબહેન હહિના 0 સ્વ.લીલાધરભાઈ મોતીચંદસોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ.સોલાણી Page #166 -------------------------------------------------------------------------- ________________ [5] 0 એકગૃહસ્થહ. નગીનદાસ આ અ.સૌ.સ્વ.કસુંબા બહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપ ભાઈ 0 મહેતા સુખલાલ અમૃતલાલ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા 0 અ.સૌ.ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા 0 સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા 0 અ.સૌ.કીર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઈ,ધિનેશભાઇ, બિપીનભાઈ 0 જૈન દર્શન ઉપાસક સંઘ જામનગર U વોરાદુર્લભજી કાલિદાસ D સુમિતા કેતનકુમાર શાહતથા આશાબેનડી. મહેતા કસુમુની સુશ્રાવિકાબહેનો હનગીનભાઈ ભાણવડવાળા આ દિનેશચંદ્રકાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર. શ્રેયાંસદિનેશચંદ્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ [5] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ક્રમ તારીખ સંદર્ભમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તારીખ [7] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ સંદર્ભ Page #169 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ ક્રમ તારીખ નોંધ સંદર્ભ Page #170 -------------------------------------------------------------------------- ________________ Jain Education In t ona -: તત્વાર્થોભિગમ સવ્ય અભિનવટીકા દવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર, તથા શ્રી જૈન સંઘ, જામનગ૨નો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ For Private Persone અભિનવ શુત પ્રકાશની - 34 n ly