________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩
૧૦૧
સૂત્રપાઠ-વિશેષ સુચનાઃ-સ્થાનાંગનું આ સૂત્ર૯ર ખાસ જોવું તેમાં નદી-પર્વતક્ષેત્ર બધાની બે-બે સંખ્યાના પાઠ છે.
જે અન્ય ગ્રન્થ સંદર્ભ – (૧) બૃહતક્ષેત્રેસમાસ-ઘાતકીખંડત્રીજો અધિકારગાથા.૧થી૮૧[૪૯૯થી પડ૯] (૨)ક્ષેત્ર લોકપ્રકાશ -સર્ગ ૨૨ શ્લોક ૧થીર૭૭ મધ્યે (૩)લઘુક્ષેત્રે સમાસ-ગાથા-૨૨૫ થી ૨૩૮ (૪)જબૂદ્વીપ સમાસ
[9] પદ્ય – (૧) પ્રથમ પદ્ય-પૂર્વ સૂત્ર ૧૧ સાથે અપાઈ ગયુ છે. (૨) બીજુ પદ્ય હવે પછીના સૂત્રઃ૧૩ સાથે આપેલ છે. U [10] નિષ્કર્ષ – સૂત્રઃ૧૩માં આ સૂત્રનો નિષ્કર્ષ આપેલો છે.
| 0 0 0 0 0 (અધ્યાયઃ૩ -સૂત્ર :૧૩)
U [1] સૂત્રહેતુ– ઘાતકીખંડની જેમ અર્ધ-પુષ્કરવદ્વીપ [પુષ્કરાઈમાં પણ ક્ષેત્રો-પર્વતો-મેરુ વગેરે આવેલા છે. તેના પ્રમાણ અને સંખ્યાને દર્શાવવા માટે આસૂત્રની રચના થયેલી છે.
આ ત્રિસૂત્રશૂળ –પુજાર્વેદ U [Qસૂત્ર પૃથક – પુર - અર્થે ૨
[4] સૂત્રસાર – પુષ્કરવરદ્વીપ અર્ધા [ભાગમાં પણ જંબુદ્વિપ થી બમણા ક્ષેત્રો અને પર્વતો છે.] D [5] શબ્દજ્ઞાન –
પુરા-પુષ્કરવર નામક દ્વીપનો પૂર્વ અડધો ભાગ
4: વળી.........દિ શબ્દની અનુવૃતિ માટે છે. 1 [6] અનુવૃતિ(૧) દ્વિતીવખે સૂત્ર ૩:૧૨થી દ્ધિ શબ્દની અનુવૃતિ લેવી
(૨) પૂર્વસૂત્ર-૩:૯,૧૦,૧૧પણ અહીંઅનુવર્તે છે. તેથી સ્કૂદીપ,પરત આદિ સાત ક્ષેત્ર તથા હિમવત આદિછ વર્ષઘર પર્વતોની પણ અહીંઅનુવૃતિ ચાલે છે તે સ્વયં સમજી લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org