________________
૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9] પધઃ (૧) સૂત્ર ૨ નું પદ્ય સૂત્રઃ ૩માં આપેલ છે. (૨) સૂત્રઃ ૨ જુન સ્વતંત્ર પદ્ય નથી સૂત્ર ૧ સાથેગણી લીધું છે.
0 [10] નિષ્કર્ષ ઉપરોક્ત સૂત્રના નિષ્કર્ષમાં જણાવ્યા મુજબ લોક સ્વરૂપ ભાવના ભાવવા તથા સંસ્થાન વિચય ઘર્મધ્યાન માટે આ સૂત્રની સવિશેષ ઉપયોગિતા છે.
US U S T US (અધ્યાયઃ ૩ સૂત્ર : ૩) D [1] સૂત્ર હેતુઃ જે નરકભૂમિ તથા તેમાંના નરકાવાસની વાત કરી, તેમાં ઉત્પન્ન થનારા રહેવાવાળા નારકજીવોનાવિશેષવર્ણન માટે આસૂત્ર બનાવેલ છે. તિવું સૂત્રાર્થથી અભિપ્રેત થાય છે.] –મૂળ સૂત્રની દષ્ટિએ કહીએ તો – નરકને આશ્રીને જ તેના વિશિષ્ટ લક્ષણો જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. |U [2] સૂત્ર મૂળ નિત્યા શુમેતરને પરિણામે વેવનવિલિયા: 0 [3] સૂત્ર પૃથક નિ—મરામત –તેર–પરિણામ ઢ વેરના વિવિખ્યા:
1 [4] સૂત્ર સારઃ તેરિત્નપ્રભાદિ સાતે નરકો, ભૂમિકમથી, નીચે-નીચેના કમમાં સદાને માટે અધિક-અધિક, અશુભતર વેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિડિયાવાળો છે. અર્થાતુ નરકજીવોમાં હમેશાં લેયા અતિ અશુભ, પુગલવર્ણાદિનો પરિણામ અશુભ, દેહઅશુભ, અતિશય વેદના, ઉત્તર વૈકિય શરીર પણ અત્યંત અશુભ હોય છે. અને તે પણ નીચે નીચેની નરકમાં એક એકથી વધુ અશુભ હોય છે]
[5] શબ્દશાનઃ ગામતર–વધારે અશુભ તેરયા- લેડ્યા-આત્મપરિણામ પરિણામ -પુદગલ પરિણામ સ્પર્ધાદિ પંચકા બંધ,ગતિ,સંસ્થાન,ભેદ,અગૃહ, લઘુએદશ - શરીર
વેદના- વેદના/દુઃખ વિય–ઉત્તર શરીર વિક્ર્વવું નિત્ય - નિરંતર હંમેશા
[6] અનુવૃતિઃ રત્નશરવાનુ ડૂધૂમતમોમહાત:પ્રમ પૂજ્ય......... સતાયો: સૂત્રઃ ૩:૧ અહીં અનુવર્તે છે.
* દિગંબર આપ્ના મુજબ નરમ વિત્યા અમતર તેયાસૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org