________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭
૧૪૩ નર્મદૂતં સૂત્રકાર મહર્ષિએ મનુષ્યની જધન્ય સ્થિતિ દર્શાવતા-અંતર મુહર્ત પ્રમાણે કહેલું છે.'
– જેનું પરિમાણ અંતર્મુહુર્ત છે તેવી સ્થિતિ તે માર્કંદૂર્વાસ્થિતિ – અંતર મુહુર્ત એટલે મુહૂર્ત મધ્યેનો કાળ બનતો મુહૂર્તા યસ્યા: સી નર્મદૂત [સ્થિતિ
- અત્તમુહૂર્તને સમજાવતું કાળસંખ્યા કોષ્ટક – – નિર્વિભાજય કાળ અથવા ભાગન થઈ શકે તેવા કાળને સમય કહે છે. (૧) આવા નવ [૯] સમય = ૧ જધન્ય અંતર્મુહૂર્ત
(૨) જધન્ય યુકત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયની ૧ આવલિકા [નોંધ જધન્ય યુક્ત અસંખ્યાતાની વ્યાખ્યા માટે. રૂ ૮ ની અભિનવટીકા જોવી
(૩) ૨૫આવલિકાનો – ૧ શુલ્લક ભવ. [૪] ૪૪૪૬૪૫૮, આવલિકાનો -૧ પ્રાણ શ્વાસો શ્વાસ. [૫] ૭-પ્રાણ નો
– ૧ સ્ટોક [] ૭-સ્તોકનો
– ૧ લવ [] ૩૮ લવે
- ૧ ઘડી રિમિનિટ] [૮] ૭૭ લવે
– ૧મુહુર્ત[૪૮મિનિટ] -બે ઘડી – અથવા – પપ૩૬ કુલ્લક ભવ
-અથવા – ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા -અથવા – ૩૭૭૩ પ્રાણ
બરાબર- એક અંતમુહુર્ત અથવા ૪૮મિનિટ થાય તેથી અંતમુહુર્તના આ પ્રમાણે ત્રણ ભેદ જાણવા૧- જધન્ય અંતમુહુર્ત-નવસમયનું જધન્ય અંતમુહુર્ત થાય ૨- ઉત્કૃષ્ટઅંતમુહુર્ત –એકસમય ન્યૂનબે ઘડી [૪૮ મિનિટ) નું ઉત્કૃષ્ટ અંતમુહુર્ત થાય
૩- મધ્યમ અંતમુહુર્ત-નવસમયથી લઈને એકસમય ન્યૂન બે ઘડી વચ્ચેનો કોઈ પણ સમય તે મધ્યમ અંતમુહુર્ત
વિશેષ – સૂત્રની શબ્દશઃ અભિનવટીકા જોયા પછી કેટલીક વિશેષ હકીકતોનું અહીં નિદર્શન કરેલ છે.
# અહીં સૂત્રકારે જધન્ય આયુ-અન્તમુહર્ત કહ્યું છે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમ કહ્યું છે. તેનો અર્થ એ કે મનુષ્પાયુ અંતમુહર્ત થી ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે.
-કોઈ મનુષ્ય અંતમુહુર્ત પહેલાં મરતો નથી અને કોઈ મનુષ્ય ત્રણ પલ્યોપમ થી વધારે જીવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org