SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬ ૧૨૭ કર્મ[ધંધો],શિલ્પ [કારીગરી] શિષ્ટ-સુદર ભાષા, એ ત્રણે તો આપણા હાથની વાત છે. આ સૂત્રનો એજ નિષ્કર્ષ યોગ્ય લાગે છે કે જેમ ધર્મનો સંબંધ આર્યત્વ સાથે છે તેમ શુધ્ધ આર્યબની મોક્ષ માર્ગના આરાધકે-વ્યવસાય,કળા કે ભાષામાં પણ ઉકત વ્યાખ્યા આ મુજબનું આયપણું લાવવું જોઈએ. 0000000 (અધ્યાય-૩-સુરા: ૧૬) 0 [1] સૂત્રહેતું-પૂર્વસૂત્રમાં કર્મભૂમિને આશ્રીને આર્ય પણે જણાવ્યું પણ આ કર્મભૂમિઓ” કઈ છે.? તે જણાવવા માટે આસૂત્ર બનાવેલ છે. - આ સૂત્ર કર્મભૂમિના નામ અને સંખ્યાને જણાવે છે. U [2] સૂર મૂળા-ગૌરવવાદ વર્મમૂમયોન્ય સેવવ¢{ $AM: 0 [3] સૂત્ર પૃથક–ખરત-પરવત-વિવેદી: પૂમય: અન્યત્ર દેવજુउतरकुरूभ्यः U [4] સૂત્રસાર – દેવકુર-ઉત્તરકુર એિ બંનેને છોડીને ભરત, ઐરાવત, તથા વિદેહ [એ બધી] કર્મભૂમિઓ છે. U [5] શબ્દશાનઃપરત : ભરત નામનું ક્ષેત્ર શેરાવત: -ઐરાવત નામનું ક્ષેત્ર વિવેદ :-વિદેહ-મહાવિદેહનામે પ્રસિધ્ધ એવું ક્ષેત્ર - વર્ગમૂમય: કર્મભૂમિઓ, -મોક્ષ માટે ધર્મકૃત્ય રૂપ કર્મ જયાં થાય તેવી ભૂમિ દેવ દેવમુર નામનું ક્ષેત્ર સારવ: ઉત્તરકુર નામનું ક્ષેત્ર. 1 [G]અનુવૃતિઃ - સ્પષ્ટ રૂપે કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી U [7]અભિનવટીકા-પાંચ મેરુ ઓથી અધિષ્ઠિત એવું-૪૫ લાખ યોજન લાંબુ-પહોળું મનુષ્ય ક્ષેત્ર છે. આ અઢીદ્વીપમનુષ્ય ક્ષેત્રવિશે પૂર્વસૂત્રોની અભિનવટીકામાં કહેવાઈ ગયું છે આમનુષ્યક્ષેત્રમાં જયાં મનુષ્ય જન્મે છે. તેવા ૩પક્ષેત્રો કહેલા છે. અને પદ-અંતર હીપ કહેલા છે. તેમાં પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા મુજબ કર્મભૂમિ ફકત ૧૫ છે. પાંચ-ભરત, પાંચ-ઐરાવત, પાંચ વિદેહ જ ભરત-ઐરાવત-વિદેહનો સામાન્ય પરિચય જોકે પૂર્વસૂત્ર [૩:૧૦] તેત્ર મરતમવત ના અર્થમાં તથા સૂત્ર ૩:૧૧ ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy