________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬
૧૨૭
કર્મ[ધંધો],શિલ્પ [કારીગરી] શિષ્ટ-સુદર ભાષા, એ ત્રણે તો આપણા હાથની વાત છે.
આ સૂત્રનો એજ નિષ્કર્ષ યોગ્ય લાગે છે કે જેમ ધર્મનો સંબંધ આર્યત્વ સાથે છે તેમ શુધ્ધ આર્યબની મોક્ષ માર્ગના આરાધકે-વ્યવસાય,કળા કે ભાષામાં પણ ઉકત વ્યાખ્યા આ મુજબનું આયપણું લાવવું જોઈએ.
0000000
(અધ્યાય-૩-સુરા: ૧૬) 0 [1] સૂત્રહેતું-પૂર્વસૂત્રમાં કર્મભૂમિને આશ્રીને આર્ય પણે જણાવ્યું પણ આ કર્મભૂમિઓ” કઈ છે.? તે જણાવવા માટે આસૂત્ર બનાવેલ છે.
- આ સૂત્ર કર્મભૂમિના નામ અને સંખ્યાને જણાવે છે. U [2] સૂર મૂળા-ગૌરવવાદ વર્મમૂમયોન્ય સેવવ¢{ $AM:
0 [3] સૂત્ર પૃથક–ખરત-પરવત-વિવેદી: પૂમય: અન્યત્ર દેવજુउतरकुरूभ्यः
U [4] સૂત્રસાર – દેવકુર-ઉત્તરકુર એિ બંનેને છોડીને ભરત, ઐરાવત, તથા વિદેહ [એ બધી] કર્મભૂમિઓ છે.
U [5] શબ્દશાનઃપરત : ભરત નામનું ક્ષેત્ર શેરાવત: -ઐરાવત નામનું ક્ષેત્ર વિવેદ :-વિદેહ-મહાવિદેહનામે પ્રસિધ્ધ એવું ક્ષેત્ર - વર્ગમૂમય: કર્મભૂમિઓ, -મોક્ષ માટે ધર્મકૃત્ય રૂપ કર્મ જયાં થાય તેવી
ભૂમિ
દેવ દેવમુર નામનું ક્ષેત્ર સારવ: ઉત્તરકુર નામનું ક્ષેત્ર. 1 [G]અનુવૃતિઃ - સ્પષ્ટ રૂપે કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી
U [7]અભિનવટીકા-પાંચ મેરુ ઓથી અધિષ્ઠિત એવું-૪૫ લાખ યોજન લાંબુ-પહોળું મનુષ્ય ક્ષેત્ર છે. આ અઢીદ્વીપમનુષ્ય ક્ષેત્રવિશે પૂર્વસૂત્રોની અભિનવટીકામાં કહેવાઈ ગયું છે
આમનુષ્યક્ષેત્રમાં જયાં મનુષ્ય જન્મે છે. તેવા ૩પક્ષેત્રો કહેલા છે. અને પદ-અંતર હીપ કહેલા છે. તેમાં પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા મુજબ કર્મભૂમિ ફકત ૧૫ છે. પાંચ-ભરત, પાંચ-ઐરાવત, પાંચ વિદેહ
જ ભરત-ઐરાવત-વિદેહનો સામાન્ય પરિચય જોકે પૂર્વસૂત્ર [૩:૧૦] તેત્ર મરતમવત ના અર્થમાં તથા સૂત્ર ૩:૧૧ ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org