________________
અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૧
૭૯
હૈરણ્યવત ઐરાવત સાતે પૂર્વથી પશ્ચિમ વ્યાપ્ત બન્યાં. [10] નિષ્કર્ષ આ સૂત્રનો નિષ્કર્ષ–સૂત્ર: ૧૧ માં આપેલો છે.
S S T U V S D (અધ્યાય : (ત્ર : ૧૧)
0 [1] સૂત્ર હેતુ-જંબુદ્વીપ આંતરિક રચનાને જણાવતા એવા સૂત્રોમાં પ્રસ્તુત સૂત્ર રચના કુલ ગિરિ – પર્વતોને જણાવવા માટે થયેલી છે.
[2] સૂત્રઃ મૂળઃ સંદિપનિન: પૂર્વાપરયતા હિમવર્નાહિમનિષથ नीलरुक्मिशिखरिणो वर्षघरपर्वताः
0 [3] સૂત્ર પૃથક તદ્વિમાનિન: પૂર્વ મપર ગાયત હિમવન महाहिमव निषध नील रुक्मिशिखरिणः वर्षघर पर्वता:
[4] સૂત્ર સારઃ તે જિંબુદ્વીપના રહેલા ક્ષેત્રોનો વિભા કરનાર – પૂર્વ પશ્ચિમ લાંબા [એવા) (૧) હિમવાનુ, (૨) મહાહિમવાનું, (૩)નિષધ, (૪) નીલવંત, (૫) રૂકિમ, (૬) શિખરી, એ [9] વર્ષઘર પર્વતો છે. 1 [5] શબ્દશાનઃ તે તે – વર્ષ ક્ષેત્રો
વિમાન વિભાગ કરનાર પૂર્વ– પૂર્વ દિશા
માર- પશ્ચિમ દિશા ગાયતા– લંબાયેલા
હિમવન– હિમવંત [પર્વત] મહોરમ–મહાહિમવાનું પર્વત] નિષ– નિષધ પર્વત નીત– નીલવંત [પર્વત વિમ- રુકમી [પર્વત] શિારિ– શિબરી
વર્ષ – ક્ષેત્રમર્યાદા ધારક G [6] અનુવૃતિઃ
(૧) તત્ર રમવત. સૂત્ર-૩ઃ ૧૦ થી વર્ષ:ક્ષેત્ર ની અનુવૃતિ
(૨) તેમણે મેનપદ સૂત્ર - ૩૯ થી જુદીપ ની અનુવૃતિ U [7] અભિનવટીકા: જંબૂદીપ આંતરિક રચના ને જણાવતા, સૂત્રકાર મહર્ષિએ પૂર્વસૂત્રમાં જબૂતીપમાં રહેલા સાત મુખ્ય ક્ષેત્રોનોનામનિર્દેશ કર્યો. આ સાત ક્ષેત્રોનું વિભાજન છ પર્વતો વડે થાય છે.
આહિમવંત આદિછપર્વતોથી જે મર્યાદા નક્કી થાય છે. તે મર્યાદા જ ઉપરોકત સાત ક્ષેત્રો અને આ છ પર્વતોનું ગણિત દર્શાવી શકે છે. જેમકે ભરત ક્ષેત્રની પહોડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org