________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દનું દ્વિવચનાન્ત એવું સ્થિતી રૂપે મુકેલ છે.
- સૂત્રમાં મૂકેલ પર પરે શઢ સાથે સ્થિતિ નો સંબંધ છે. કેમ કે અર્થ કરતી વખતે પર! સ્થિતી અને અપરસ્થિતિ એ રીતે અન્વય કરવાનો છે તેથીજ સ્થિતી શદ્ધ પણ દ્વિવચન વાળો લીધો છે.
* परा:-- परा-उकृष्टा –ઉત્કૃષ્ટ અથવા વધુમાં *-સ્થિતિ શબ્દના વિશેષણ તરીકે આ શબ્દ વપરાયો છે. अपरा:-अपरा - जधन्या જધન્ય અથવા ઓછામાં ઓછી – ૩પ/ શબ્દ સ્થિતી શબ્દના વિશેષણ રૂપે પ્રયોજાયો છે.
જ પ૨ પરી અને પરી શબ્દનો સમાસથયો છે.પછી દ્વિવચનાન્તરૂપમુકેલું છે. તેથી પર પરે શબ્દ બનેલો છે.
-આ પY-શબ્દની સાથે ત્રિપલ્યોપમન્ન્ત: મૃદૂત શબ્દનો ક્રમ સંબંધ રહેલો છે. તેથી અન્વય કરતી વખતે જ
– ત્રિપલ્યોપમ પરીસ્થિતી મન્તર્મુહૂર્ત કપરી સ્થિતિ એવી રીતે બંને વાકયોગોઠવાશે.
* ત્રિ-પત્યોપમ = – ત્રણ એ સંખ્યા સૂચક અંક છે. પલ્યોપમ એ પણ સંખ્યાનું માપ છે. જેનો અર્થ વિસ્તાર પૂર્વક આ અભિનવટીકામાંજ આગળ આપવામાં આવેલ છે.
–વિ અને પોપમ શબ્દનો બહુદ્રીહિ સમાસ થયેલો છે વળ પલ્યોપનિ યસ્યા: सा त्रिपल्योपमा (स्थिति)
-સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. આ પલ્યોપમ શથી અષ્ણા પોપમ લેવું કેમ કે જીવોના આયુષ્યની ગણના અધ્ધા પલ્યોપમ” સંખ્યા વડે થાય છે.
* અધ્ધા પલ્યોપમ એટલે શું? આ પ્રશ્નનો ઉત્તર સમજવા માટે પલ્યોપમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું જરૂરી છે. પલ્યોપમ એ કાળનું એક માપ છે. આ પલ્યોપમ છ પ્રકારે જણાવે છે. [૧] બાદર ઉધ્ધાર પલ્યોપમ [૨] સૂક્ષ્મ ઉધ્ધા પલ્યોપમ [૩] બાદર અધ્ધા પલ્યોપમ ૪િ] સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ [૫] બાદર ક્ષેત્ર પલ્યોપમ [] સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ પલ્યોપમની સામાન્ય વ્યાખ્યા – અસંખ્યવર્ષ= પલ્યોપમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org