SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧ પ્રભા શબ્દ રદ્દ સાતે સાથે જોડવો. કેમકે તે સાતે શબ્દોનો દ્વન્દ સમાસ થયો છે. અને દ્રાને શુયમા પર્વ પ્રત્યેવમસનુષ્યતે ન્યાયાનુસાર પ્રમા શબ્દ જોડાતા જ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, અને મહાતમઃ પ્રભા એ પ્રમાણે સાત પૃથ્વીઓ નિરકભૂમિઓ] શબ્દ થશે. જીવવિચાર તથા બહત અંગ્રહણીમાં આ નરક પૃથ્વીના નામ બે પ્રકારે જણાવે છે (૧) નિરન્વય – જેનો અર્થ ન થઈ શકે તેવું. (૨) સાન્વય જેનો અર્થ થઈ શકે તેવું. (૧) નિરન્વય: જેને નરક પૃથ્વીના નામ તરીકે ઓળખાવાય છે. धम्मा वंसा सेला,अंजण रिठ्ठा मघा य माधवइ पुढवीणं नामाई, [रयणाई हुंति गोत्ताई] . બુ.સં. ૨૩૯ આ પાઠમુજબ નરક પૃથ્વીના નામ (૧) ધર્મા (૨) વંશા (૩) શૈલા (૪) અંજના (૫) રિષ્ય () મઘા (9) માધવતી થાય છે. (૨) સાવયઃ ઉપરોકત શ્લોકના ચોથા ચરણમાં જણાવ્યા મુજબ રત્નપ્રભાદિ સાત ગોત્ર છે. આર્થાત નરકમૃથ્વીના ધર્માદિ જે સાત નામ ગણાવ્યા તે જ સાત નરક ના બીજી રીતે રત્નમદિ સાતનામો પણ છે. જે ગોત્ર તરીકે ઓળખાય છે. જ આ નામોને સાન્વય કેમ કહયાં? રત્નપ્રભાદિ સાતે નામો સાર્થક હોવાથી તેને સાન્વય કહયા છે. પ્રમા શબ્દ અહીં સર્વસ્થાને “રૂપવાચી સમજવો. રૂપવાચીએટલે “તેવા પ્રકારનો સ્વભાવ છે જેનો” એમ અર્થ કરવો. # રામા:- જેમાં રત્નોની પ્રભા જોવા મળે છે તેને રત્ન પ્રભા કહે છે. - પ્રથમ પૃથ્વી રત્ન પ્રધાના છે. ત્યાં રત્ન, વજ, વૈડુ, લોહિત, મસારગલ્લ વગેરે સોળ પ્રકારના રત્નોની પ્રભા જોવા મળે છે, માટે તેને રત્ન પ્રભા(પૃથ્વી) કહી છે. – અહીં “રત્ન છે રૂપ અથવા સ્વ-ભાવ જેનો તે રન પ્રભા એવો અર્થ પણ થાય છે. તેથી તેનો ર૬પ, માવા, ભવદુલા એવો અર્થ પણ થાય. શરાબ: બીજી પૃથ્વીમાં શર્કરા એટલે કે કાંકરાની બહુલતાછે તેથી તેનું શર્કરા પ્રભા' નામ છે. તેનો શરા,શીમવા, શર્કરા વહુના એવો અર્થ થાય. # વિgિel:- ત્રીજી પૃથ્વીમાંવાલુકા એટલે કે રેતીની મુખ્યતા છે. તેથી તેનુ “વાલુકાપ્રભા” નામ કહયું છે. તેનો વાસુકુપા, વાજુમાવા, વાલુબ્રાવદુલા એવો અર્થ થાય. # પલ્લુ પ્રમા:ચોથી પૃથ્વીમા પંકએટલેકેકાદવનીઅધિક્તાછે. માટેતેનું નામ “પંક પ્રભા" કહયું છે. તેનો– વરુપ, દુખાવા, પહૂદુલા એવોઅર્થ પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy