Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005333/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાકદિન કત્યસુત્ર. ગુજરાતી ભાષાંતર શ્રી ઓન ધન પ્રસારક સભા : થી કરી રહી ભગુ નવાર : Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ની કૃતધર સ્થવિર મહર્ષિ પ્રણીત મૂળગ્રંથ તથા = અવચૂરી સહિત. . :: હોત્રાદિન કૃત્યસૂત્ર - -0 0 = ગુજરાતી ભાષાંતર. છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા 09- 10 ભાવનગર વી. સં. ૨૪૫૬. વિ. સં. ૧૯૮૬. II ભાવનગર-ધી “શારદાવિજય” પ્રીન્ટીંગ પ્રેસમાં, શા. મટુલાલ લશ્કરભાઈએ છાપ્યું. Sા કિમત દશ આના, Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ S જે પ્રસ્તાવના. આ અનંતકાળથી સંસારચકમાં પરિભ્રમણ કરનારા ભવ્ય ના ઉપકારને માટે પૂર્વાચાર્ય મહારાજાઓએ શ્રાવકધર્મને ઉપયોગી પંચાશક-ધર્મસંગ્રહ-શ્રાદ્ધવિધિ વિગેરે અનેક શાસ્ત્ર રહ્યાં છે, પરંતુ એ ગ્રંશે વિસ્તૃત અર્થવાળાં છે તેથી મંદબુદ્ધિવાળા ને સંક્ષેપમાં પોતાના નિત્ય કર્તવ્યનું જ્ઞાન થાય તેને માટે આ “શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર” વિશેષ ઉપયોગી છે. આ ગ્રંથમાં ૨૯ દ્વારે પાડ્યા છે. અને તે દરેક દ્વારેના પેટામાં જુદી જુદી અનેક હકીકતે સમાવી છે. તેમજ પ્રસંગેપાત ઉત્તમ પુરૂની અનેક કથાઓ પણ આપવામાં આવી છે. આ બધી બાબતેને અહિં વિસ્તાર ન કરતાં આ સાથે આપેલી વિષયાનુક્રમણિકા વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે કઇપણ શ્રાવક કે શ્રાવિકા એ અનુક્રમણિકા વાંચશે તે પોતાનું કર્તવ્ય સમજવાને માટે જરૂર તત્પર થઈ જશે અને આ ગ્રંથનું અમે કરેલું ભાષાંતર સાથંત વાંચ્યા વિના બુક પલ મૂકશે નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ શાસ્ત્રી ટાઈપમાં છપાયેલો જ્યારે અમારા હાથમાં આવ્યો અને અત્રે બીરાજતા ગુરૂણ શ્રી લાભશ્રીજીની. સાથે તે અક્ષરશઃ વાંચવામાં આવ્યું, તેના અર્થ વિચારવામાં આવ્યા ત્યારે એમ ચેસ લાગ્યું કે સંસારી કાર્યમાં ફેસી પડેલા આપણા જૈનબંધુઓને તેમાંથી ઉંચા લાવવા માટે આ ગ્રંથનું ભાષાંતર કરવામાં આવે તે તે જરૂર ઉપયોગી થઈ પડે. આ વિચારને ગુરૂણી શ્રી લાભશ્રીજી તથા અન્ય બંધુઓ તરફથી અનુમોદન મળતાં તે કાર્ય શરૂ કરવામાં આવ્યું અને તેનું ભાષાંતર કરતાં જ્યાં જ્યાં કથાઓ વિગેરેમાં વધારે કરવાનું ખાસ જરૂરનું લાગ્યું ત્યાં તેમ કરીને તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી જૈનધર્મ પ્રસારક સભાના લાઈફ મેમ્બરને ભેટ આપવા માટે કઈ પણ નવીન બુક તૈયાર કરવાની વિચારણા ચાલતી હતી. તે વિચારણાને અંગે આ ભાષાંતરજ તાકીદથી છપાવીને ભેટ આપવાને સદરહુ સભાના કાર્યવાહકોએ નિર્ધાર કર્યો એટલા ઉપરથી અત્યારે તે ભાષાંતર પ્રકાશપણને પામ્યું છે. આ ગ્રંથના કર્તાએ પિતાનું નામ આપ્યું નથી. તેમજ બીજા કેઈ આધારથી પણ તેમના નામને કે પિતાનું નામ નહિ બતાવનાર અવચેરિકારના નામને પણ નિર્ણય થઈ શક નથી. આ ગ્રંથ અવસૂરિ સાથે પન્યાસજી શ્રી હર્ષવિજયગણિના શિષ્ય મુનિશ્રી માનવિજયગણિએ શે છે..અને શ્રી સત્યવિજયમારક જૈનગ્રંથમાળાના કાર્યવાહકોએ અમદાવાદમાં Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૩) પ્રકાશિત કર્યો છે. અમને એ છપાયેલ ગ્રંથ આ કાર્યમાં સંપૂર્ણ સહાયક થઈ પડેલ હેવાથી અમે એમના સંશોધકને અને પ્રકાશકને અંતઃકરણથી આભાર માનીએ છીએ. આ ગ્રંથની અંદર મુનિદાન, મુનિગણ સ્તુતિ, શ્રાવકને ત્યાજ્ય પદાર્થો, જિનપૂજાની મહત્તા, દેવદ્રવ્યાદિકને વિચાર, કુટુંબને એકત્ર કરીને ધર્મોપદેશ આપવાની આવશ્યકતા, વિકથાઓનું સ્વરૂપ વિગેરે કેટલાક વિષયેની વિસ્તાર સાથે પુષ્ટિ કરેલી છે કે જે ખાસ વાંચવા યોગ્ય છે. આ ગ્રંથની અંદર જેની જેની કથાઓ આપેલી છે તે અનુક્રમણિકામાં બતાવવામાં આવેલ છે છતાં તેની ખાસ જુદી નેંધ પણ આ સાથે આપવામાં આવી છે. આ ગ્રંથમાં બતાવેલા ૨૯ દ્વાર ત્રીજા પૃષ્ટ ઉપર બતાવેલા હોવાથી તે ફરીને બતાવવામાં આવતા નથી, પરંતુ તે દ્વારના નામ પ્રારંભમાં વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે કે જેથી આ ગ્રંથની મહત્તાને વાચકેને તરતજ ખ્યાલ આવી શકે. આ ગ્રંથનું ભાષાંતર અને પ્રફ વિગેરે તપાસી આપવામાં અત્રેના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ કે જેઓ ઘણા વર્ષોથી સાધુસાધ્વીઓને અભ્યાસ કરાવવાનું કામ કરી રહેલ છે તેમણે પ્રશંસનીય સહાય કરી છે. તેથી તેમને પણ આભાર માનવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ (૪) ગુરૂણી છ લાભશ્રીજી કે જેઓ શારિરીક કારણથી અત્રે રહેલા છે, તેઓ આવા સલ્લાઓને પ્રકાશિત થયેલા જેવાને નિરંતર ઉત્સુક રહે છે, તેમની આ કાર્યમાં પણ ખાસ પ્રેરણું હોવાથી તેમને આભાર માનવાનું ભૂલી જવું તે યોગ્ય લાગતું નથી. આ ભાષાંતર વાંચવાની ઉત્સુક્તાવાળા બંધુઓને મેટી પ્રસ્તાવના લખી પ્રારંભમાં જ રેકી રાખવા તે ગ્ય ન લાગવાથી આ પ્રસ્તાવના ટુંકમાં લખીને સમાપ્ત કરવામાં આવે છે. આશા છે કે આ ગ્રંથ વાંચવા અને તેને યથાશક્તિ પિતાના વર્તનમાં ઉતારવાને જૈનબંધુઓ જરૂર પ્રયાસ કરશે. એટલું ઈચ્છી પરમાત્માને ત્રિકરણ શુદ્ધ પ્રણામ કરી વીરમવામાં આવે છે. પરમાત્મા અમારી અને વાચકોની શુભાશાઓ પરિપૂર્ણ કરે. તથાસ્તુ. વીર સં. ૨૪પદ વિજ્યાદશમી. ઈ કુંવરજી આણંદજી. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખ -- Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ક કથાઓનું લીષ્ટ. સર ૧ જિનપૂજાના ફળને દેખાડનાર સ્થવિશ, સુવ્રત, સત્યકી, કૃષ્ણ વાસુદેવ અને નારદની સંક્ષિપ્ત કથાઓ. ૧૪ ૨ બેલિબીજના ફળ ઉપર ધર્મ પાળ ને વસ્તુપાળની કથા. ૨૧ ૩ આરતિ વખતે પ્રભુ પાસે નાટ્ય કરવા ઉપર દેવેંદ્રાદિ કનું અને પ્રભાવતીનું દષ્ટાંત. ૪ સચ્યભવ, ચિલાતીપુત્ર અને ગેવિંદવાચકની કથા. ૩૩ ૫ નિઃશંકતાપર અંબડની કથા. ૬ ચિત્યદ્રવ્યાદિકના વિચાર ઉપર સંકાશની કથા. ૭ કુશળ સંસર્ગના ત્યાજ્યપણા ઉપર વીરપ્રભુને પ્રસંગ. પપ ૮ કુમિત્રના સંસર્ગ ઉપર દિવાકરનું દૃષ્ટાંત. ૯ વિપાકસૂત્રતર્ગત સુબાહુની કથા. ૧૦ સુપાત્રદાન ઉપર શ્રેયાંસકુમારની કથા. દાનધર્મના એહિક ફળ ઉપર મૂળદેવની કથા. ૧૨ મુનિદાન ઉપર ધજ્ઞાશાળીભદ્રની કથા. ૧૩ મુનિદાન ઉપર કયવન્ના શેઠની કથા. ૧૪ વસતિદાન ઉપર વંકચૂલની કથા. ૧૫ મનુષ્યભવની દુર્લભતાના દશ દષ્ટાંત. ૧૦૪ ૧૬ રાત્રિભેજન ત્યાગ ઉપર એલક ને મરૂકની કથા. ૧૧૪ ૧૭ વિકથા ઉપર વિભીષણની કથા. ૧૩૪ ૧૮ સ્ત્રી શરીરની અશુચિ સંબંધી વિચારણા ઉપર - ઈલાચિપુત્રની કથા. ૧૯ નિશીથ સૂત્રમાં કહેલા દષ્ટાંત. ૧૬૧ ૨૦ કેશીગણધર ને પ્રદેશ રાજાને સંબંધ. ૧૭૧ ૧૧ S : ૧૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ને અનુક્રમણિકા. - વિષય પૃષ્ઠ. ગાથા ૧ મંગળાચરણ સાથે ગ્રંથકારની પ્રતિજ્ઞા ૧૧ ૨ શ્રાવકના દિનકૃત્યના મુખ્ય ર૯ દ્વાર–પ્રકાર ૩...૨-૭ દ્વાર પહેલું. . ૩ નવકાર મંત્રના મરણપૂર્વક જાગવું દ...૮ ૪ નવકાર મંત્ર ગણવાન વિધિ ૫ નવકાર મંત્રનું માહામ્ય ૭...૧૦-૧૨ ૬ નવકાર મંત્રના આદર વિષે આવશ્યક ભાષ્યનું પ્રમાણ ૭..૧૩-૧૪ ૭ નવકાર મંત્રના પ્રકાશકને નમસ્કાર ૮..૧૫ ૮ નવકાર મંત્ર ગણવાથી લાભ મેળવનારના નામે સહિત ઉપદેશ તથા તેનું ફળ ૮...૧૬-૧૮ દ્વાર ૨ . ૯ “હું કોણ છું?” ઈત્યાદિ વિચારણા ૯.૧૯ દ્વાર ૩ જુ. ૧૦ શ્રાવક વ્રતના ભાંગા ૧૦...૨૦ દ્વાર ૪ થું. ૧૧ રાત્રિપ્રતિક્રમણના કાયોત્સર્ગમાં કરવાની છમાસી વિગેરે તપ સંબંધી વિચારણા ૧૧...૨૧-૨૨ દ્વારે ૫ મું. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ છ ગાથા, વિષય, પૃષ્ઠ. ગાથા ૧૨ ગૃહત્યની પૂજા માટે કરવાના સ્રાનાદિક તથા જિનબિંબનું પ્રમાર્જન ૧૨.૨૩-૨૪ ૧૩ જિનપૂજા વિધિ ૧૩...૨૫–૨૬ ૧૪ જિનપૂજાનું ફળ ૧૩.૨૭ ૧૫ જિનપૂજાના ફળને દેખાડનાર સ્થવિરા, સુવ્રત, સત્યકિ કૃષ્ણ વાસુદેવ અને નારદની સંક્ષિપ્ત કથાઓ ૧૪.૨૮ ૧૬ ભાવપૂજાને વિધિ ૧પ...૨૯-૩૨ ૧૭ કાર્યોત્સર્ગના ૧૯ દોષ ૧૭.૩૩-૩૫ દ્વાર ૬ કે ૧૮ દેવ સાક્ષીએ પ્રત્યાખ્યાન કરવું , ૧૮...૩૬ દ્વાર ૭ મું, ૧૯ અદ્ધિમંત શ્રાવકોએ જિનમંદિરે જવાનો વિધિ ૧૮.૩૭–૩૮ ૨૦ શાસનની પ્રભાવનાને વિધિ તથા તેનું ફળ ૧.૩–૪૬ ૨૧ ધિબીજના ફળ ઉપર ધર્મપાળ અને વસ્તુપાળની કથા ૨૧.• ૨૨ શાસનની પ્રભાવનાનું દષ્ટાંત સહિત ફળ ૨૨...૪૭ ૨૩ ચેત્યગમન દ્વારને ઉપસંહાર ૨૨.૪૮ દ્વાર ૮ મું, ૨૪ જિનમંદિરમાં પ્રવેશ કરતાં પાંચ અભિગમ સાચવવા વિષે ૨૨૪–૫૦ ૨૫ જિનમંદિરમાં પ્રવેશ કરવાને વિધિ (નિસિહ, પ્રદક્ષિણા વિગેરે) ૨૩.૫૧૫૬ ર૬ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો વિધિ ૨૪..૫–૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (૮) વિષય. પૃષ્ઠ. ગાથા ૨૭ જિનપૂજાનો વિધિ ૨૪.૫૯-૬૯ ૨૮ આરતિ વખતે પ્રભુ પાસે નાટક કરવા ઉપર દેવેંદ્રાદિકનું અને પ્રભાવતીનું દ્રષ્ટાંત ૨૬...૭૦ દ્વાર ૯ મું. ર૯ ભાવપૂજા વિધિ ૨૮.૭૧-૭૬ ૩૦ અદ્ધિ રહિત સામાન્ય શ્રાવક માટે ચેત્યગમન તથા પૂજન વિધિ ૩૦.૭૭–૭૯૯ ૩૧ ગુરૂવંદનને વિધિ, તેનું દષ્ટાંત સહિત ફળ તથા તેથી પ્રાપ્ત થતા છ ગુણે ૩૧૮૦-૮૩ દ્વાર ૧૦-૧ર-૧૩ . ૩ર ગુરૂ પાસે પ્રત્યાખ્યાન લેવું, ગુરૂને સુખસાતા પૂછવી તથા ગ્લાનાદિકની વયાવચ્ચ ૩૨.૮૪-૮૫ દ્વાર ૧૧ મું. ૩૩ ગુરૂ પાસે ધર્મોપદેશ શ્રવણ કરવાનો વિધિ ૩૨૮૬-૦ ૩૪ સĀભવ, ચિલાતીપુત્ર અને ગોવિંદ વાચકની કથા ૩૩... ૩પ આગમના અર્થ સંબંધી વિચાર કરો, શંકાદિક ન કરવા તે વિષે ૩૬.૯૧-૯૬ ૩૬ નિઃશંકતા પર અંબડની કથા ૩૭... ૩૭ ચોદ્ધારાદિકને વિચાર ૩૯.૯૭-૯ ૩૮ જીર્ણોદ્ધારનું ફળ ૩૯...૧૦૦-૧૧૦ ૩૯ ચેત્યદ્રવ્યાદિકનો વિચાર તથા તેપર સંકાશની કથા ૪૨.૧૧૧-૧૨૫ ૪૦ સાધારણ દ્રવ્ય સંબંધી વિચાર ૪૫...૧૨૬ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) વિષય. પૃષ્ઠ. ગાથા. ૪૬...૧૨૭–૧૪૫ ૪૯...૧૪૬ ૪૧ દેવદ્રવ્ય સંખશ્રી વિશેષ વિચાર ૪ર ધર્મ શ્રવણ માટે વિધિ વિશેષ ૪૩ મુનિ ચૈત્યમાં કેમ ન રહે? ૪૪ વ્યાખ્યાન વિધિ ૫૦...૧૪૭=૧૫૦ ૫૦.૧૫૧ ૪૫ નિશ્રાકૃત ચૈત્યમાં મુનિએ ન રહેવા વિષે ૧૧...૧૫૨-૧૫૪ ૪૬ ગુરૂવદનાદિ કર્યા પછી શ્રાવકને કરવાના વિધિ દ્વાર ૧૪ મુ. ૪૭ વ્યવહારશુદ્ધિ-પંદર કર્માદાનનું વર્જન ૪૮ કુશીળ સંસર્ગનું ત્યાજ્યપણું દૃષ્ટાંત સાથે ૪૯ પ્રસ્તુત પ્રસંગ ઉપર વીરપ્રભુના પ્રસંગ ૫૦ કુમિત્રના સંસર્ગ ઉપર દિવાકરનું ઢષ્ટાંત ૫૧ સત્સંગ ઉપદેશ ૫૫ સુપાત્રદાન ઉપર ક્રેશ દૃષ્ટાંતના નામ પ૬ દશ હૃષ્ટાંત પૈકી પ્રથમ સુબાહુની કથા ૫૭ ખીજા નવ હૃષ્ટાંત સબધી હકીકત Jain Educationa International ૫૧૧૫૫ દ્વાર ૧૫ મુ પરી ભેજન સમય થતાં પ્રથમ ગૃહષિ અપૂજન ૬૨...૧૭૧ ૫૩ મુનિરાજને પડિલાભવા ૬૨...૧૭૨ ૫૪ મુનિદાનની વિશુદ્ધિ ૫૧... ૧૫૬-૧૬૧ ૫૪...૧૬૨-૧૬૯ For Personal and Private Use Only 44... ૫૬.. ૬૧.૧૭૦ ૬૮... ૬૯... ૫૮ સુપાત્ર દાનરિ શ્રેયાંસકુમાર કથા ૫૯ દાનધર્માંના ઐહિક ફળ ઉપર મૂળદેવની કથા૭૦... ૬૦ દાનધર્મના ઉભયલાક ફળ સંબંધી દૃષ્ટાંત ૭૫...૧૮૨-૧૮૩ ૬૧ ધન્નાશાળીભદ્રની કથા ૬ર...૧૭૩-૧૭૯ ૬૫. ૧૮૦૧૮૧ ૫... ૭પ... Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). વિષય. પ્ર૪, ગાથા. દર પ્રસંગોપાત કયવન્ના શેઠની કથા ૮૨.. ૬૩ દાનધર્મથી થતો ભક્તિને આવિર્ભાવ ૮૯.૧૮૪-૧૮૫ ૬૪ તેની વિશેષ પુષ્ટિ. દષ્ટાંત સાથે ૯૦...૧૮૬–૧૮૯ ૬૫ સર્વોત્તમ (વસતિ) દાનનું પ્રદર્શન ...૧૦ ૬૬ વસતિદાનથી થતા અહિક અને આમુમ્બિક ફળ ૯૨...૧૯૨-૧૯૪ ૬૭ પ્રસંગોપાત વંકચૂલનું દષ્ટાંત ૯૩... ૬૮ વસતિદાતાને સ્વર્ગથી વ્યા પછી પણ મળતો લાભ ૯૯...૧૯૫–૧૯૬ ૬૯ વસતિદાનના અનુમોદનથી થતો લાભ અને વસતિદાન સંબંધી નિગમન ૯૯..૧૯૭-૧૯ ૭૦ સ્વામીવાત્સલ્યની કર્તવ્યતા ૯૯.૨૦૦ ૭૧ પ્રસંગોપાત તે સંબંધી દષ્ટાંતે ૧૦૦...૨૦૦-૨૦૮ ૭ર સાધર્મિકનું કરવા યોગ્ય ભાવાત્સલ્ય ૧૦૨.ર૦૯-૨૧૦ ૭૩ જેઓ અપ્રીતિના ભયથી સાધર્મિકની ઉપેક્ષા કરે તેને ઉપદેશ ૧૦૩...૨૧૧ ૭૪ સાધર્મિકને આપવા ગ્ય ઉપદેશ , ૧૦૩-૨૧૨ ૭૫ મનુષ્યભવની દુર્લભતાના દશ દષ્ટાંત ૧૦૪... ૭૬ મનુષ્યભવ ઉપરાંત આર્યકુળ આદિની પ્રાપ્તિની દુર્લભતા વિષે ૧૦૬ ૨૧૩-૧૪ ૭૭ તેર કાઠીયાઓના નામ અને તેનું વર્ણન ૧૦૭.. ૭૮ ઉત્તમજનેના સંગની દુર્લભતા ૧૦૮.૨૧૫ ૭૯ સાધર્મિકને ઉપદેશ ૧૦૮.૨૧૬-૨૨૦ ૮૦ અનુકંપા દાનનું અનિવાર્યપણું ૧૧૧૨૨૧૨૨૨ ૮૧ ભેજન કર્યા અગાઉ શ્રાવકનું બીજું Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ), વિષય. પૃષ્ઠ. ગાથા. કર્તવ્ય તથા અભક્ષ્યાદિ ત્યાગનું વર્ણન ૧૧૧...રર૩–૨૨૪ દ્વાર ૧૬ મું. ૮૨ ભોજન કર્યા બાદ કરવાનું પ્રત્યાખ્યાન ૧૧૨.૨૨૫ : ૮૩ સ્વાધ્યાય કરણ ૧૧૨... ૮૪ શ્રાવકના જઘન્યાદિ ભેદ ૧૧૩... દ્વાર ૧૩ મું. ૮૫ આગમ શ્રવણનું ફળ ૧૧૩.૨૨ ૮૬ શ્રાવકને કરવાના વ્રત નિયમ રાત્રિ ભજન ત્યાગ વિગેરે ૧૧૩. રર૭-૨૨૯ ૮૭ રાત્રિભેજન ત્યાગ ઉપર એલક ને મરૂકનું દષ્ટાંત ૧૧૪... દ્વાર ૧૮ મું. ૮૮ સંધ્યાકાળે કરવાના જિનદર્શન વિગેરે ૧૧૬...૨૩૦ " દ્વાર ૧૯ મું. ૮૯ પોસહશાળાએ જઈ સામાયિક કરવું ૧૧૬...૨૩૧ ૯૦ શ્રાવકને સ્થાપનાની જરૂર ૧૧૬... ૯૧ સામાયિક લીધા પછીનું કર્તવ્ય ૧૧૭.૨૩૨. ત્ર સામાયિકની વારંવાર કર્તવ્યતા ૧૧૭...૨૩૩ ૯૩ સાધુ સંબંધી સામાયિકની વિશેષતા ૧૧૮...૨૩૪ ૯૪ શ્રાવકને કરવાનું સંધ્યાપ્રતિક્રમણ ૧૧૮...ર૩૫-૩૬ · સામાન્ય વ્રત ઉશ્ચર્યા વિનાના) શ્રાવ કને પણ પ્રતિકમણની કર્તવ્યતા ૧૧૯.૨૭-૨૩૯ ૯૬ આવશ્યક (પ્રતિક્રમણ)ના દશ પર્યાય નામે અને તેનું વર્ણન ૧૨૦...૨૪૦ ૯૭ પ્રતિકમણનું સ્થાન ૧૨૧.૨૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિષય. ૯૮ આવશ્યક કર્યા પછીના શેષ વિધિ દ્વાર ૨૦ સુ ← આવશ્યક કર્યા બાદ કરવાના સ્વાધ્યાય ૧૨૧...૨૪૩ કાર ર૧ મુ ૧૦૦ શ્રાવકે કરવા ચેાગ્ય સાધુની વૈયાવચ્ચ Jain Educationa International પૃષ્ઠ. ગાથા. ૧૨૧...૨૪૨ ૧૧૨... કાર નર મુ ૧૦૧ પેાતાને ઘેર જઇ શ્રાવકે પરિવારને કરવા ચેાગ્ય ઉપદેશ ૧૦૨ ઉપદેશ આપવાના વિધિ-ઉપદેશ ન આપે તે તેના દોષ ૧૦૩ સાધર્મિકના ભેદ ૧૨૫...૨૫૧ ૧૨૫...૨૫૨ ૧૦૪ શ્રાવકાએ સાધર્મિક સાથે નિવાસ કરવા ૧૨૫...૨૫૩ ૧૦૫ સજ્જનના સંસર્ગના સ્વીકાર અને દુર્જનના સંસર્ગના તિરસ્કાર ૧૦૬ અણુવ્રતાદિકના ઉપદેશ ૧૦૭ સાતમા વ્રત સંબંધી વર્ણ ન ૧૦૮ ચાર મહાવિગયના ત્યાગના કારણ ૧૦૯ ચૌદ નિયમ સંબંધી સમજણુ ૧૧૦ અનર્થ દંડના ચાર પ્રકાર ૧૧૧ ચાર વિકથા તથા અન્ય વિકથાના નામ ૧૧ર ચાર વિકથાના ચાર ચાર પ્રકાર ૧૧૩ અન્ય વિકથાઓનું વિવરણ ૧૧૪ વિકથા ઉપર વિભીષણની કથા ૧૧૧ અનર્થ દડના બીજા પ્રકારો ૧૧૬ જ્યા સંબંધી ઉપદેશ ૧૨૩...૨૪૪-૨૫૦ ૧૨૫...૨૫૪-૨૫૬ ૧૨૭...૨૫૭-૨૫૮ ૧૨૮.૨પ૯-૨૬૦ ૧૨૯... ૧૨૯...૨૬૧-૨૬૪ ૧૨૯... ૧૩૦...૨૬૫ ૧૩૦... ૧૩૩... ૧૩૪... ૧૩૫..૨૬૧-૨૬૭ ૧૩૫...૨૬૮-૨૦ For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ - (૧૩) વિષય. પૃષ્ઠ. ગાથા, ૧૧૭ શ્રાવકને કરવાના અનેક પ્રકારના અભિગ્રહો ૧૩૬... ૨૭૦-૨૭૩ ૧૧૮ આ સંસારમાં જેની પ્રાપ્તિ દુર્લભ છે તેનું સવિશેષ વર્ણન. ૧૭...ર૭૪–૨૮૨ ૧૧૯ જૈનધર્મની ઉપમાવડે સ્તવના ૧૪.૨૮૩–૨૮૬ ૧૨૦ જેનધર્મની સર્વોત્કૃષ્ટતા ૧૪૬-૨૮૭-૨ ૧૨૧ અપ્રમાદી રહેવાનો ઉપદેશ ૧૭...૨૯૨ ૧૨૨ અનેક પ્રકારના ધર્મકાર્યને ઉપદેશ ૧૪૮ ર૯-૨૪ ૧૨૩ ત્રણ પ્રકારની યાત્રાનું સ્વરૂપ ૧૪૮... દ્વાર ૨૩ મું ૧૨૪ વિધિપૂર્વક શયન ૧૫૦...૨૯૫-૨૭ ૧૨૫ સાત વખત ચૈત્યવંદન ૧૫૦.. ૧૨૬ ચાર શરણનું વર્ણન ૧૫૧... ૧૨૭ ચાર આહારને ત્યાગ ૧૫ર...૨૯૮ ૧૨૮ પાપની આલેચના ૧૫ર...૨૯-૩૦૪, દ્વાર ર૪ મું. ૧૨૯ અબ્રહ્મની વિરતિ ૧૫૩૩૦૫ ૧૩૦ ગૃહવાસના અનિવર્તનની નિંદા ૧૫૪.૩૦૬-૩૦૮ ૧૩૧ શ્રાવકના મનોરથ ૧પ૪...૩૯ દ્વાર ૨૫ મું. ૧૩ર સ્ત્રી શરીરના સ્વરૂપનું ચિંતવન ૧૫૫...૩૧૦-૩૧૨ ૧૩૩ એના અશુચિના આવાસપણાનો વિસ્તાર ૧૫૫...૩૧૩-૩૧૬ ૧૩૪ ઈલાચિપુત્રનું દષ્ટાંત ૧૫૬... દ્વાર ૨૬ મું, ૧૩૫ બ્રહ્મવ્રતધારીની સ્તુતિ ને બહુમાન ૧૫૭..૩૧૭–૩ર૦ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ). વિષય પૃષ્ઠ. ગાથા. ૧૩૬ બ્રહ્મચર્ય પૂર્વક નિદ્રાસેવન ૧૫૮.૩ર૧ દ્વાર ૨૭-૨૮ મું. ૧૩૭ સંસારમાં રહેલા દુ:ખનું વર્ણન ૧૫૮૩રર ૧૩૮ સંસારદુ:ખના હેતુરૂપ કર્મનો પરિહાર ૧૬૧...૩ર૩-૩૨૮ ૧૩૯ નિશીથસૂત્રમાં કહેલા દષ્ટાંત ૧૬૧... ૧૪. શ્રાવકે પિતાના આત્માને કરવાગ્ય પ્રશ્નો ૧૬૩..૩ર૯ ૧૪૧ તજવા યોગ્ય આઠ પ્રમાદ ૧૬૩... ૧૪ર ધર્માચાર્યનું તેમના ગુણોના વર્ણન સાથે મરણ. ૧૬૪... ૧૪૩ ધર્માચાર્યનું પાંચ મહાવ્રત ધારકપણું ૧૬૪... ૧૪૪ બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું વર્ણન ૧૬૬.. ૧૪૫ ધર્માચાર્યના વિશેષ ગુણ ૧૧૮... ૧૪૬ ઉપમા દ્વારા ગુરૂનું વર્ણન ૧૬૯.૩૩૦-૩૩ર, ૧૪૭ સાત ભયનું સ્વરૂપ ૧૭૦... ૧૪૮ સર્વગુણી આચાર્યની દુર્લભતા ૧૧... ૧૪૯ કેશીગણધર ને પ્રદેશ રાજાને સંબંધ ૧૧.૩૩૩ ૧૫૦ શ્રેષ્ઠ ધર્માચાર્યના સંગમથી શ્રાવકને થતા ઉત્તમ મનોરથ ૧૭૪.૩૩૪ ૧૫૧ પ્રસ્તુત શાસ્ત્રની સમાપ્તિસૂચક કથન ૧૫.૩૩૫ ૧૫ર ભાવિતમતિવાળા શ્રાવકની સ્તવના ૧૭૫.૩૨૬-૩૩૭ ૧૫૩ પ્રાસંગિક ઉપદેશ ૧૭૬... ૧૫૪ ગ્રંથકારનું નિરભિમાનીપણું ૧૭૭...૩૩૮-૩૩૯. ૧૫૫ આ શાસ્ત્રના અધ્યયનથી થતા લાભ તથા શાસ્ત્રને ઉપસંહાર ૧૭૭.૩૪-૩૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ - શ્રતધર સ્થવિર મહર્ષિ પ્રણત– જેણે શ્રી શ્રાદ્ધદિન કૃત્યસૂત્ર કઈ®®® Stock SLIK ગુજરાતી ભાષાંતર. : - આ છે નમઃ શ્રુતજ્ઞાનાય છે. ___वीरं नमिउण तिलोयमाणं, ___ विसुद्धनाणं सुमहानिहाणं, .. बुज्छामि सट्टाण दिणस्स किच्चं, નિકાળ ૨ ગામમાં ? અર્થ–ત્રણ લેકના ભાણ (સૂર્યસમાન પ્રકાશક) અને વિશુદ્ધ જ્ઞાનને ધારણ કરવાવાળા તેમજ શ્રેષ્ઠ એવા મહાનિધાન તુલ્ય શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને શ્રી જિનેંદ્રચંદ્રના આગમાંથી ઉદ્ધરીને (કર્તા કહે છે કે-) હું શ્રાવકનું દિવસ સંબંધી કૃત્ય કહીશ. ૧. * વિશેષાર્થ નમસ્કારના ચાર પ્રકાર છે. ૧ દ્રવ્યથી બસ પણ ભાવથી નહીં તે કૃષ્ણપુત્ર પાલકની જેમ. ૨ ભાવથી ખરા Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પણ દ્રવ્યથી નહીં તે અનુત્તર વિમાનના દેવની જેમ. ૩ દ્રવ્યથી ખરે ને ભાવથી પણ ખરે તે સમ્યગદષ્ટિ, સારી રીતે ઉપરોગવાળા, વચનના સંવરવાળા અને સારી રીતે નમાવેલું છે. શરીર જેણે એવાને જે નમસ્કાર તે. અને ૪ દ્રવ્યથી પણ નહીં ને ભાવથી પણ નહીં તે કપિલાદિ નમસ્કાર નહીં કરનારનેઆ ચાર પ્રકાર પૈકી ત્રીજા પ્રકારને નમસ્કાર વિનસમૂહની શાંતિ માટે અને એકાંતિક તેમજ અવ્યભિચારી એવા ભાવમંગળરૂપ કરીને. કેને? ત્રણ લેકમાં રહેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યસમૂહને સમકાળે સંશરછેદકપણે ઉદ્યોગ કરનાર હોવાથી ભાનુ એટલે સૂર્યસમાન અર્થાત્ ત્રિભુવન ભાસ્કર અને સમસ્ત જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલા, અજ્ઞાનરૂપ સર્વ તિમિર વિરહિત કેવીજ્ઞાનને ધારણ કરનારા વળી ભવ્ય પ્રાણીઓને દુર્ગ એવા દૌર્બલ્ય અને દુઃખ દારિદ્રયના ઉછેદક હેવાથી તેમજ સુગતિસુખના સંપાદક હેવાથી સતિશાયી એવા અક્ષય મહાનિધાનરૂપ શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને હું શ્રાવકનું દિનકૃત્ય કહીશ. આ ગાથામાં વિર શબ્દવડે અપાયાપગમાતિશય, ત્રિભુવનભાનુ વિશેષણવડે વચનાતિશય, વિશુદ્ધજ્ઞાનવાનું એ વિશેષણવડે જ્ઞાનાતિશય અને સુમહાનિધાન શબ્દવડે પૂજાતિશય કર્તાએ સૂચવેલ છે. એવા ગુણવિશિષ્ટ વીર પરમાત્માને નમસ્કાર કરીને શ્રાવકનું દિનકૃત્ય કહેવાને પ્રારંભ કરતાં પ્રથમ શ્રાવક કેને કહીએ? તે કહે છે – - “જિતેંદ્રના શાસનમાં જેને શ્રદ્ધા હય, સુપાત્રને વિષે નિરંતર જે દાનનું વપન કરતે હાય-વાપરતા હોય અને સુસાધુનાં Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૩) સેવનવડે જે પુણ્યસંચયને કરતે હોય તેને ઉત્તમ જને શ્રાવક કહે છે.” આ શ્રાવકની વ્યાખ્યા ઋદ્ધિમાનું શ્રાવક માટે છે, બીજા શ્રાવકે સાધારણ સ્થિતિના હોય છે. અહીં તે બન્ને પ્રકારના શ્રાવકે માટે અધિકાર છે. આ ગાથામાં મંગળ ને અભિધેય અને કહેલ છે. આ શ્રાવકનું દિનકૃત્ય જિનશબ્દ કૃત અવધિ મનપર્ય વજ્ઞાનવાળા તેમજ કેવળજ્ઞાનવાળા–સામાન્ય કેવળી, તેમાં પરમ ઐશ્વર્યવાળા હેવાથી ઈદ્રિસમાન તીર્થંકર કે જે ચંદ્રસમાન આલ્હાદક હોવાથી જિતેંદ્રચંદ્ર કહેવાય છે તેમના કહેલા આવશ્યક, ઉપાસકદશાંગાદિ આગમાંથી ઉદ્ધરીને તેમજ બહુશ્રુત અને પંડિત પુરૂષે આચરેલા આચરણના સંપ્રદાયથી હું શ્રાવકનું દિનકૃત્ય કહીશ. આમાં ઉપાય તે શાસ્ત્ર અને ઉપેય તેના અર્થનું પરિણાન અને પ્રજન તે પ્રેક્ષાવાની આ શાસામાં પ્રવૃત્તિ થાય તે સામર્થ્યથી સમજી લેવું. હવે શ્રાવકના દિનકૃત્યના મુખ્ય ૨૯ પ્રકાર છે તે છ ગાથા વડે કહે છે. વિશેષાર્થ. ૧ નવકાર મંત્રને સંભારતા સતા શ્રાવકે નિદ્રા દૂર કરવી. ૨ નમસ્કાર મહામંત્રનું વારંવાર પરાવર્તન કર્યા પછી હું કેણુ છું? શ્રાવક છું. ઇત્યાદિ સંભારવું. ૩ શ્રાવકના વ્રતે પૈકી અણુવ્રતાદિ મારે કેટલાં છે તે સંભારવું. ૪ ચાર વર્ગમાં અગ્રણી મેક્ષ તેના અવધ્ય કારણરૂપ સમ્યગસાન દર્શન ને ચારિત્રરૂપ રત્નત્રયને ચે. એટલે સર્વ અતિ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ચારનું વિશેધક હેવાથી ષવિધ આવશ્યક (પ્રતિકમણ) તે તેનું કારણ હોવાથી તેનું કરવું.(રાઈ પડિકમણું કરવું.) ૫ દ્રવ્યપૂજા ભાવપૂજારૂપ ચિત્યવંદન ગૃહત્યમાં કરવું. દ વિધિપૂર્વક નમુક્કારસહી વિગેરે પ્રત્યાખ્યાન કરવું. ૭ વિધિપૂર્વક મુખ્ય જિનભુવને દર્શન પૂજન માટે જવું. ૮ પુષ્પમાળાદિવડે જિનબિંબનું પૂજન કરવું. ૯ પ્રસિદ્ધ એવી ચૈત્યવંદનની વિધિવડે ચૈત્યવંદન કરવું. ૧૦ પ્રથમ ધારેલ પ્રત્યાખ્યાનગુરૂમહારાજની સાક્ષીએ ગ્રહણ કરવું. ૧૧ ગુરૂમહારાજની સમીપે આગમાદિનું સાંભળવું. ૧૨ સાધુસમુદાયને શરીરની સુખશાતાનું પૂછવું. ૧૩ કઈ પ્લાન, બાળ કે વૃદ્ધ મુનિ હોય તે તેને યોગ્ય ઔષધ વિગેરે લાવી આપવું. (એમ કરવાથી જ પ્રથમ કરેલી પૃચ્છાની સાર્થકતા છે.) ૧૪ લેક ને લકત્તરથી અવિરૂદ્ધ વ્યવસાય (વ્યાપાર) કરે. ૧૫ મધ્યાન્હ સમયે જિનપૂજા, મુનિદાન, સાધમિકનું વાત્સલ્ય ઉચિત દાન અને પરિજનની સંભાળ લઈને તેમજ કરેલ પચ્ચ ખાણ સંભારીને ઉચિત ભેજન કરવું. ૧૬ ભજન કરી રહ્યા પછી યથાસંભવ-બની શકે તે રીતે ગંઠસહીનું અથવા દિવસચરિમનું પ્રત્યાખ્યાન કરવું. ૧૭ ચૈત્યગૃહસમીપે અથવા જ્યાં ઉપાશ્રયાદિમાં મુનિરાજ રહેલા હોય ત્યાં જઈને તેમની પાસે ધર્મોપદેશ સાંભળ. ૧૮ ત્રિકાળ જિનાર્ચનની અપેક્ષાએ સંધ્યાએ જિનાર્ચન કરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ૧૯ ગુરૂમહારાજ પાસે જઇ તેમને વંદના કરવા પૂર્વક પ્રતિકૅમણુ કરવું. ૨૦ સ્વાધ્યાય, સંચમ ને વૈયાવૃત્યાદિવડે શ્રાંત થયેલા મુનિઓનુ તેમજ તેવા શ્રાવકાદિનું પણ તેમના ખેદ દૂર કરવા માટે વિશ્રામણ કરવું. ( પગચંપી વિગેરે કરવુ. ) ૨૧ પછી ઘરે જઇને સ્વભૂમિકા ચેાગ્ય વ્યાપાર કરવા. તેમાં પ્રથમ નમસ્કારચિતનાદિ સ્વઅભ્યસિતને સ ંભારી જવુ, ૨૨ પેાતાના પરિવારને એકત્ર કરીને ધર્મોપદેશ આપવે. ૨૩ વિધિપૂર્વક શયન કરવું. ૨૪ તે વખતે પેાતાના ધર્માચાય વિગેરેને સંભારવા ચાર શરણુ કરવા. ૨૫ અબ્રહ્મસેવનની પ્રાયે વિરતિ કરવી અને તે મેહની જુગુસાથી થાય માટે મેહનીય કમની તેના દોષ જોવા પૂર્વક ભ્રુગુપ્સા કરવી. ૨૬ સ્વરૂપનું ચિંતવન કરવુ', સ્ત્રીના અંગની અપવિત્રતા વિચારવી અને તેમાં આસક્ત થયેલાઓને આ ભવ ને પરભવ સબંધી જે અપાય-કષ્ટ પ્રાપ્ત થાય છે તે વિચારી જવા. ૨૭ સ્ત્રીસંગથી જેઓ નિવૃત્ત થયેલા હાય તેમના પ્રત્યે મહુમાન ભક્તિથી નિČર એવી પ્રીતિ ધારણ કરવી. ૨૮ પાછલી રાત્રે જાગૃત થતાં ધરૂપ કાયાને ખાધાકારક વિષયાભિલાષાદિ દોષો તેમજ તેના વિપક્ષભૂત ભવવેરાગ્યાદિ શુભ ભાવા તેનુ' ચિંતવન કરવુ. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કરવાના કાલ સામાચાર સરોપથીમાન અને ૨૯ તેવી જાગૃત અવસ્થામાં પિતાના ધર્માચાર્યું કે જે ઉઘત વિહારી અને વિશુદ્ધ ચારિત્રી હેય તેમની પાસે હું દીક્ષા કયારે ગ્રહણ કરીશ? તેને વિચાર કરે. ઉપર કહ્યા પ્રમાણેના દિનકૃત્ય ઋદ્ધિમાન અને સાધારણ બંને પ્રકારના શ્રાવકે માટે સંક્ષેપથી સમજવા, મુનિઓને દશવિધચક્રવાલ સામાચારીની જેમ શ્રાવકને પ્રતિદિન આ કૃત્ય કરવાના છે. ગાથા. ૨ થી ૭, ઉપર સામાન્ય પ્રકારે ૨૯ કૃત્ય બતાવ્યા છે તે દરેક કૃત્ય વિરતારથી હવે પછી બતાવે છે – ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ કરે જઈએ એ ન્યાયથી પ્રથમ નવકારમંત્ર સંભારતાં જાગવા રૂપ પ્રથમ પ્રકાર કહે છે – રાત્રી વિરામ પામે સતે એટલે છેલા બે મુહૂર્ત જેટલી બાકી રહે તે અશુદ્ધત્વાદિ તેમજ ભાષાકુશળત્વાદિ અનેક ગુણવાન એવા શ્રાવકે ભવનપત્યાદિ ચાર પ્રકારના દેના સ્વામી જે ઇદ્રો તેમના પણ પૂજ્ય હોવાથી દેવાધિદેવ એવા જિનેતમ-જિન જે સામાન્ય કેવળી તેમાં ઉત્તમ-ચોવીશ અતિશયાદિ વડે પ્રધાન એવા પરમાત્માને આગળ કહેશું તે વિધિવડે બહુમાનપૂર્વક નમસ્કાર કરે. ૮. તે વિધિ કહે છે – - શયાને તજી દઈ ભૂમિ ઉપર બેસીને અથવા ઉભા રહીને ભાવબંધુ એટલે સર્વત્ર સહાયકારી લેવાથી પરમાર્થબંધુ અને અપ્રાપ્ત એવા મહાવ્રતાદિને પ્રાપ્ત કરાવનારા હેવાથી અને પ્રાપ્ત એવા અણુવ્રતાદિના પ્રતિપાલનમાં સહાયક હેવાથી વેગ મકારી એવા જગન્નાથ-જગતના સ્વામીને નમસ્કાર કરે. નમસ્કાર મહામંત્રનું વારંવાર પરાવર્તન કરે. ૯. Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ એ મંત્ર કે છે? ગારૂડમંત્રાદિ સર્વ મંત્રમાં પરમ પ્રધાન મંત્ર છે. કેમકે એ દ્રવ્ય ને ભાવ અને પ્રકારના વિષને હરનાર છે. વળી સકળ નિષ્ફળાદિ સર્વ શ્રેમાં પરમ ચેયરૂપ છે. વળી સર્વાર્થસાધક હેવાથી તેમાં પરમાર્થોમાં પરમ પવિત્ર એવા તત્ત્વરૂપ છે. તેમજ ચારગતિરૂપ સંસારમાં રહેલા ભવ્ય ના, કેવા છના? દુઃખથી હણાયેલા અથવા રાગદ્વેષથી દ્વિધા હણાયેલા એવા જીના પરમ શરણભૂત છે. ૧૦. વળી ભવસાગરમાં બુડતા એવા જીવને આ નમસ્કારરૂપ મહા પિત શિવાય અન્ય બીજું તથાવિધ વ્યાણભૂત-શરણભૂત નથી. ૧૧. વળી એજ અર્થને વિસ્તારથી કહે છે – અનેક જન્મમાં સંચિત કરેલા એવા શરીર ને મનસંબંધી રેગશેકાદિ દુઃખને અર્થાત્ તેના હેતુભૂત એવા ભવ્ય જીના કર્મોને, જો નમસ્કાર મંત્ર પ્રાપ્ત થયે ન હોત તે નાશ કેમ થાત? અર્થાત્ તે સિવાય અન્ય તેને નાશ કરનાર કેઈ તંત્રાદિક વર્તતા નથી. ૧૨. આ નમસ્કાર મહામંત્રને વિશેષ આદર શ્રી આવશ્યક ભાષાદિકમાં કહે છે તે તેની જ બે ગાથાવડે કહે છે – જેમ ઘરમાં અગ્નિ લાગે સતે કણ કપાસાદિ તજી દઈને મનુષ્ય મહામૂલ્યવાન રત્ન જ લઈ લે છે, વળી શત્રુને ભય પ્રાપ્ત થયે જેમ એક અમેઘ શસ્ત્ર-શક્તિ વિગેરે ગ્રહણ કરવામાં આવે છે, તેમ મરણ સમયે શ્રુતકેવળી પણ સર્વ દ્વાદશાંગીને તછ દઈને તેને સારભૂત એક અરિહંતને નમસ્કાર કરવારૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ). ના હતા પદનું જ વારંવાર સ્મરણ કર્યા કરે છે. તેથી જ તેને દ્વાદશાંગના રહસ્યભૂત કહેલ છે. ૧૩–૧૪. તે જ કારણ માટે તે મહામંત્રના પ્રકાશકર્તાને નમસ્કાર કરવામાં આવે છે – જેમણે આ મહામંત્રને પ્રકાશિત કરેલ છે પ્રગટ કરેલ છે. એવા તીર્થકર તેમજ ગણુધરાદિકને પ્રભાતમાં સંભારવા–તેમનું સ્મરણ કરવું અને પોતાના આત્માને કૃતાર્થ માનતા એવા ભવ્ય જીએ તેમને શુભ ચિત્તવડે નમસ્કાર કરે. ૧૫. હવે આ હકીકતને ઉપસંહાર કરતા સતા ઉપદેશ આપે છે નમસ્કાર મહામંત્રથી બીજે કઈપણ સારભૂત મંત્ર ત્રણ લકમાં નથી, તેથી નિરંતર પરમ ભક્તિવડે તેને પાઠ કરે. ૧૬. એ મંત્રને વિધિપૂર્વક ભણવા માટે દષ્ટાંત સાથે ઉપદેશ આપે છે – સપોદિકના મંત્રે પણ અવિધિપૂર્વક ભણ્યા સતા વિષને નાશ કરતા નથી, તેથી વિધિપૂર્વક વિનય બહુમાન સાથે આ મહામંત્રનું પઠન, અધ્યન ને સ્મરણ કરવું. તે મંત્ર આ પ્રમાણે – _ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सबसाहूणं । एसो. पंचनमुकारो । सहगावप्पणासणो । मंगलाणं च सम्बेसि । पढम દવા છે આ પ્રમાણે સર્વસંમત મંત્ર જાણવે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ હવે આ મંત્રને પાઠ કરવાથી આ ભવમાં ને પરભવમાં જેને ફળની પ્રાપ્તિ થયેલી છે તેના દષ્ટાંતે કહે છે – - પાઠક જનને આશ્રયીને આ લેકમાં ત્રિરંદ્ર નામના શ્રાવકનું, દેવસાંનિધ્યવાળી શ્રાવકસુતાનું અને બીજેરાના વનથી ઓળખાતા શ્રાવકનું-એમ ત્રણ દષ્ટાંતે જાણવા અને પરલોક આશ્રી ચંડપિંગળનું અને હુંડિકયક્ષનું-એમ બે દષ્ટાંતે જાણવા. આ ગાથાના સમુદાયાર્થી તરીકે સર્વ ઉદાહરણો પુલિંક્રમિથુન(ભીલ ભીલડી)ના દષ્ટાંતથી જાણવા. ૧૮. અહીં પ્રથમ દ્વાર પૂર્ણ થયું. હવે બીજું દ્વાર–“હું કરું છું?' ઇત્યાદિ વિચારણા કરવારૂપ કહે છે – સુણાવસ્થામાં ભૂલી જવાતું હેવાથી જાગૃત થાય એટલે શ્રાવક દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવાદિને પ્રથમ વિચાર કરે. તે આ પ્રમાણેદ્રવ્યથી હું યતિ છું કે ગૃહી છું? ક્ષેત્રથી હું આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છું અને અમુક દેશમાં અમુક નગરમાં અમુક સ્થળે અત્યારે છું. કાળથી રાત્રી માત્ર ૪ ઘી રહી છે, સવાર થવા આવી છે. ભાવથી હું કયા ઉગ્રાદિ કુળમાં ઉત્પન્ન થયો છું ? અથવા ભાવથી એમ વિચારે કે હું સમ્યગદષ્ટિ ને વ્રત નિયમધારી છું કે હું માત્ર સમક્તિવાળો છું વ્રત નિયમ કાંઈ લીધા નથી. અહીં વ્રત તે મૂળગુણ ને નિયમ તે ઉત્તરગુણ સમજવા. " હવે સમકિતની શ્રેષ્ઠતા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ દર્શન એટલે સમકિતથી ભ્રષ્ટ (હિત) તેજ ખરેખર ભ્રષ્ટ છે. સમક્તિથી ભ્રષ્ટ થયેલનું નિર્વાણ થતું નથી અર્થાત તે મેક્ષે જઈ શકતું નથી. ચારિત્ર (દ્રવ્ય ચારિત્ર) થી રહિત સિદ્ધિ પામે છે પણ દર્શન રહિત સિદ્ધિપદને પામતા નથી.” આ પ્રમાણે હોવાથી સમકિતની પ્રતિપાલના સારી રીતે કરવી. એ રીતે વિચાર્યા પછી સમકિત ગુણસ્થાનથી અભિન્ન (સહિત) એવા દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનને પામે. છું કે કેમ? તેને વિચાર કરે. ૧૯ બીજું દ્વાર પૂર્ણ થયું. હવે ત્રીજું દ્વાર–શ્રાવકના વ્રતના ભંગ(ભાંગારૂપ કહે છે. શ્રાવકના વ્રત સંબંધી અંગે ઘણું થાય છે. તે આ પ્રમાણે બાર વ્રતે પૈકી પહેલું, બીજું, ત્રીજું યાવતું બારમુ એમ. એક વ્રત ગ્રહણ કરવારૂપ બાર ભંગ, ત્યારપછી પહેલું પ્રાણાતિપાત. વિરમણ ને બીજું મૃષાવાદ વિરમણ એમ બે અથવા પહેલું ને ત્રીજું, પહેલું ને ચોથું, યાવતું પહેલું ને બારમું, તેમજ બીજું ને ત્રીજું, બીજું ને શું–એમ બ્રિકસંગી ભાંગા ૬૬ થાય. ત્યારપછી પહેલું, બીજું ને ત્રીજું. પહેલું, ત્રીજું ને થું-એમ. ત્રિકસંગી ભાંગા ૨૨૦ થાય. આ પ્રમાણે ચતુઃસંયેગી, પંચસંગી, યાવત્ દ્વાદશસગી ભાંગા કરવા. તેમાં પ્રથમ પાંચ ! અણુવ્રતને મૂળગુણ સમજવા અને છઠ્ઠાથી બારમા સુધીના સાત ઉત્તરગુણ સમજવા. હવે મન, વચન ને કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું–તેના ભંગ કરવા. મુખ્યવૃત્તિઓ શ્રાવક, Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) છ ભંગીવડે વ્રત ગ્રહણ કરે. તે પાંચ અણુવ્રત પૈકી પહેલા અણુવ્રત આશ્રી અતાવે છેઃ—— હું સ્થૂલ પ્રાણાતિપાત વચન કાયાથી. એ પહેલા કરાવું મન વચનથી મન ને પ્રમાણે એ ચેગથી ભંગ કરવા. નહીં કરૂ ને નહીં કરાવું. મન, ભંગ. પછી નહીં કરૂ ને નહીં કાયાથી, વચન ને કાયાથી—આ ་ અહીં કાઈ પ્રશ્ન કરે કે–મન વિના વચન ને કાયાથી શી રીતે થાય ? તેને ઉત્તર આપે છે કે-અનાભાગવડે, વિશેષ ઉપયાગના અભાવથી અથવા મનના ગોણપણાથી અસ'સીની જેવા વચન ને કાયાના વ્યાપાર સમજવા. ( ઉપર જે દ્વિવિધ ને વિવિધ તથા દ્વિવિધ ને દ્વિવિધ એમ બે ભાંગ કહ્યા એ પ્રમાણે ત્રણ ચેાગ ને ત્રણ કરણથી અનેક ભેદ થાય છે. તે શ્રાવક વ્રત ભંગ પ્રકરણાદિથી જાણવા ) શ્રાવક આમાંથી હું કયા ભગે વતું ? તેને વિચાર કરે. હવે કાળ આશ્રી વિચારે કે–મે આ વ્રતા પક્ષ માસ કે અમુક વર્ષા માટે લીધેલ છે કે જાવવ માટે ગ્રહણ કરેલ છે ? ૨૦. ત્રીજું દ્વાર પૂર્ણ થયું, હવે ચાલુ' ચેાગ નામનું દ્વાર છે. ચેાગના અનેક પ્રકાર છે તે લાઘવને માટે દૈસિકાદિ પ્રતિકમણાવસરે કહેશું. અહીં તે તપજ વિશિષ્ટ કનિજ રાના હેતુ હોવાથી તે સ ંબ ંધી કહે છેઃ ૮ સર્વાં ક་પ્રકૃતિને પરિણામના વશથી ઉપમ લાગે છે, માત્ર નિકાચિત કર્મ ને ઉપક્રમ લાગતે નથી; પરંતુ તપવડે તે Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ નિકાચિત કર્મોને પણ ઉપક્રમ લાગે છે. આ કારણ માટે રાત્રી સંબંધી પ્રતિક્રમણમાં છ માસિક તપથી શરૂ કરીને નવકારશી પર્યત તપની વિચારણા કરવા માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. તપ સંબંધી વિચારણા આ પ્રમાણે કરે કે – આજે બે અષ્ટમી, બે ચતુર્દશી, પૂર્ણિમા ને અમાવાસ્યાએક માસમાં આવતી એ છ પર્વ તિથિઓમાંથી કઈ તિથિ છે? અથવા વર્તમાન ચેવશીના ૨૪ પ્રભુના ચ્યવન જન્માદિ (૧૨) કલ્યાણકે પૈકી કઈ કલ્યાણકની તિથિ છે? આ પ્રમાણે વિચારીને અષ્ટમી વિગેરે તિથિએ સુશ્રાવક ઉપવાસાદિ પ્રત્યાખ્યાન કરે કે જેને જોઈને અન્ય પણ તેવી આચરણ કરે. ૨૨. એ રીતે ચોથું દ્વાર પૂર્ણ થયું. હવે આવશ્યક (પ્રતિકમણી કર્યા પછી શ્રાવક આગળ કહેશું તે રીતે ગૃહત્યમાં પૂજા વંદનાદિ કરે. તેથી પાંચમું ચૈત્યવંદન દ્વાર કહે છે - ત્રસાદિ છવ રહિત તેમજ વિષમ ને સુષિરાદિ રહિત ભૂમિભાગપર રહીને પ્રાસુક જળવડે અથવા તેવું ન હોય તે ગળેલા એવા સચિત્ત જળવડે શ્રાવક સ્નાન કરે. તેમાં પરિમિત જળ વાપરે. તે વખતે બીજા સંપાતિમ–ઉર્ડને પડતા છની પણ રક્ષા કરે. ત્યારપછી શ્વત, નિર્મળ અને સાંધ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ( 13 ) વિનાના સારાં વસ્ત્ર ધારણ કરે, અષ્ટપુટ મુખકેશ બાંધી મુખ ને નાસિકાના શ્વાસને રેકે પછી મહસ્ત (મેરપીંછ)વડે ગૃહચૈત્યમાં રહેલા જિનબિંબને પ્રમાજે. ૨૩-૨૪. અહીં જિનપૂજા કરતાં જે કે ષકાયનું ઉપમર્દન કરવારૂપ કંઈક જીવવિરાધના લાગે છે, પરંતુ કુવાના ઉદાહરણવડે શ્રાવકે દ્રવ્યસ્તવ કરવું ઉચિત છે. “જેમ કુ દતાં શરીર મલીન થાય, પ્રસ્વેદ અને શ્રમ થાય, તૃષા લાગે, પરંતુ તેમાંથી જળ નીકળતાં તે જળને ઉપગ કરવાથી મલીનપણું દૂર થાય છે, ખેદ ને શ્રમ પણ સ્નાનાદિવડે દૂર થાય છે અને જળપાન કરવાથી તૃષા છીપે છે તે રીતે દ્રવ્યરત કરતાં લાગેલી છવવિરાધના તે વ્યસ્તવ ભાવપૂર્વક કરવાથી તેમજ ભાવસ્તિવથી દૂર થાય છે અને પરમ લાભની પ્રાપ્તિ થાય છે. ' હવે પૂજા કરવાને વિધિ કહે છે. સુગંધી જળવડે પ્રભુને સ્નાન કરાવી, સુકેમળ વસ્ત્રવડે જિનબિંબને નિર્જળ કરી, શૈલેયબાંધવ એવા જિનેશ્વરની ગશીર્ષચંદનાદિ ઉત્તમ વસ્તુવડે નવાંગ પૂજા તેમજ વિલેપનાદિ કરે. પછી સુગંધી તાજાં કુલ ચડાવે. કૃષ્ણગુરૂ વિગેરે સુંગધી પદાર્થોથી ધૂપ કરે. પછી અખંડ તંદુળદિવડે સ્વસ્તિકાદિ કરી તેની ઉપર ઉત્તમ જાતિના ફળ મૂકે તેમજ ઉત્તમ નૈવેદ્ય ધરે અને એક જળપાત્ર પણ ભરીને મૂકે. ૨૫-૨૬. ઉપર પ્રમાણે શુભ દ્રવ્યથી શુભ ભાવપૂર્વક જિનપૂજા કરવાનું ફળ જિનશાસનમાં દેવેંદ્ર, ચક્રવર્તી અને તીર્થકરપણની પ્રાપ્તિરૂપ કહેલું છે. જૈનશાસ્ત્રમાં અનેક સ્થાને તે ફળ કહેલ છે. ર૭. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) હવે જિનપૂજા કરવાથી દેવત્વાદિની પ્રાપ્તિ કેને કેને થઈ? તેના દષ્ટાંતે ટુંકામાં કહે છે–સ્થવિરા (ડેશી), કુરૂરાજા સુત્રત નામે ઓળખાતા આઠ દેવે, સત્યકી, કૃષ્ણ વાસુદેવ અને નારદના દષ્ટાંતે ઢંકામાં નીચે પ્રમાણે જાણવા. ૨૮. કાકંદી નગરીમાં એક દરિદ્રી સ્થવિરા (ડોશી) રહેતી હતી. તે પ્રભાતે નદી ઉપર જઈ હાથ પગ ધોઈ વન સંબંધી પુષ્પો લઈ માથે કાષ્ટને ભારે ઉપાડી લેજનમાટે ગામમાં જતાં ધીર પરમાત્માને પુષ્પવડે પૂજવાના એક સરખા ભાવવાળી સમવસરણના દ્વારમાંજ ખળના પામી, પી ગઈ અને મરણ પામી. તેવામાં ત્યાં આવેલા જિતારિ રાજાએ તેને અગ્નિસંસ્કાર કરાવ્યું. પછી પ્રભુ પાસે આવીને રાજાએ પૂછયું કે-“હે સ્વામી! તે ડેશી. મરણ પામીને કઈ ગતિમાં ગઈ?” એટલે પ્રભુએ કહ્યું કે-“તે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ છે અને અહીં ઉપદેશ સાંભળવા આવેલ છે. આ પ્રમાણે કહીને તે દેવ દેખાડ્યો. પછી કહ્યું કે-“આ દેવ સ્વર્ગથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં કનકપુરમાં કનકધ્વજ નામને રાજા થશે. તે અન્યદા સર્ષે ગળતે દેડકે, કુરરવડે ગળાતે તે સર્પ, અજગરવડે ગળાતે કુરર–એ પ્રમાણે જોઈને તેના ઉપાય તરીકે અધિકારીઓથી ગળાતા પુરજને, રાજાથી પકડાતા અધિકારીઓ અને મૃત્યુથી પકડાતા રાજાઓ–એ પ્રમાણે સમજીને તે રાજ સંસાર છે ચારિત્ર અંગીકાર કરશે અને મોક્ષપદને પામશે.' ઈતિ સ્થવિરા કથા. કુરચંદ્ર રાજાની કથા અપ્રસિદ્ધ હોવાથી લખી નથી. હવે અષ્ટપ્રકારી પૂજા ઉપર સુવ્રત તરીકે ઓળખાતા આઠ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) વણિકની કથા કહે છે --મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિશું નગરીમાં તીર્થંકરના સમવસરણમાં નાટક કરીને પછી પિતે ભવ્ય છે કે અભવ્ય છે ?” ઈત્યાદિ પ્રશ્ન કરનારા અદ્ભત રૂપવાળા આઠ દેવેને જોઈને વરસેન નામના ચકીએ પ્રભુને પૂછ્યું કે-“આ દેવે કેણ છે?” પ્રભુએ કહ્યું કે-“પૂર્વે ધાતકીખંડના ભરતમાં મહાલયપુરમાં રૂકમિણીના આઠ પુત્રે સુત્રતાદિ નામવાળા હતા. તેઓ ૨૫ લાખ પૂર્વે સુધી અષ્ટપ્રકારી જિનપૂજા કરીને સાતમા મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલા છે. તેઓ ત્યાંથી ચ્યવી આજ વિજયમાં રાજાઓ થઈ ચારિત્ર લઈને મોક્ષે જશે.” હવે સત્યકી કે જે ઇશ્વર (શિવ) પણે પ્રખ્યાતિ પામેલા છે તે જિનપૂજા કરવાથી આગામી ઉત્સપિણીમાં ૧૧ મા સુત્રત નામે તીર્થંકર થાશે. નવમા વાસુદેવ કૃષ્ણ શ્રી નેમિનાથને વંદન પૂજન કરવાથી આગામી ચોવીશીમાં બારમા અમમ નામે તીર્થંકર થશે. નારદ વિદ્યાધર આકાશગામિની વિદ્યાવડે શાશ્વત અશાશ્વત અનેક જિનચૈત્યને વંદના કરી તેના ફળ તરીકે આગામી ચિવીશીમાં ૨૧ મા મલ્લ નામે તીર્થંકર થશે. - ઇતિ સંક્ષિસ કથાઓ હવે દ્રવ્યપૂજા સંબંધી નિગમન કરતા સતા ભાવપૂજા કરવાનું કહે છે – ઉપર કહ્યા પ્રમાણે અષ્ટપ્રકારવડે શ્રી જિનેશ્વરની દ્રવ્યપૂજા કરીને પછી મુદ્રાવિધાન ચૈત્યવંદનભાવ્યમાં બતાવેલ છે તે પ્રમાણે યથાસ્થાન કરીને ભાવપૂજા તરીકે ચિત્યવંદન કરે. ર૯. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ચૈત્યવંદના મુખ્ય ત્રણ પ્રકારે છે તે કહે છે – એક લેક સ્તુતિ વિગેરેનું કહેવું તે જઘન્ય ત્યવંદના. ચિત્યસ્તવદંડક (અરિહંત ચેઈઆણું) અન્નથ્થ૦ કહી. એક નવકારને કાયોત્સર્ગ કરી પારીને એક સ્તુતિ (ઈ) કહે તે એક દંડક ને એક સ્તુતિના ચુંગળરૂપ મધ્ય ચિત્યવંદના. : ઈવહી પડિકકમી એક લેગસ્સનો કાઉસગ કરી પારીને પ્રગટ લેગસ્સ કહી મેટા વૃત્તવાળા ગંભીર અર્થયુક્ત અને અપુનરૂક્ત એવા ઘણા શ્લેકાદિ કહેવાવડે પ્રથમ ચૈિત્યવંદન કરે. તે સંબંધમાં કહ્યું છે કે – - પંચનમસ્કારરૂપ મહામંત્ર કહીને બે જાન, બે હાથ અને મસ્તકરૂપ પાંચ અંગને નમાવીને-પંચાંગ પ્રણામ કરીને–ખમાસમણ દઈને એટલે કે જમીન અને મુખ મસ્તકાદિ પડિલેહીને ધરણીતળ સાથે ત્રણ વાર પંચાંગને સ્પર્શ કરીને ડાબે ઢીંચણ જરા નમાવીને ઉત્તરાસનના છેડાવડે મુખ ઢાંકીને ભક્તિપૂર્વક ગમુદ્રાવડે શકસ્તવદંડક ( નમુથુ ) બેલે. તે વખત વિચારે કે- હું ધન્ય છું કે પારાવાર એવા ભવસમુદ્રમાં બુડતા એવા મને યાનપાત્ર તુલ્ય આપને(પરમાત્માને)ગ થયે છે.” આમ વિચારતે આનંદાશ્રવડે પૂર્ણ લેનવાળે અસ્તલિતાદિ વિધી પૂર્વક પ્રથમ શકસ્તવદંડક બેલે. ૩૦-૩૧. પછી ઉભા થઈને સ્થાપનાહંતને વંદન કરવા માટે જિનમુદ્રાવડે ચેત્યસ્તવદંડક વિધિપૂર્વક બોલે. વિશિષ્ટ વર્ણન્યાસે કરીને, પદ સંપદા બરાબર જાળવીને, પદેપદે અસ્પૃપગમાદિ સંપદાને લગતા પદેના અર્થને ચિતવતે, Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જિનેશ્વરના બિંબ ઉપર સ્થાપના કરી છે દૃષ્ટિ જેણે એ શ્રાવક બીજી ત્રણે દિશાએ જેવાને નિષેધ જાળવવાપૂર્વક શુભાશયવાળે એટલે નિયાદિ વર્જિત ચિત્તવાળે થઈને ચૈત્યરતવ બેલે. ૩. પછી ચૈત્યસ્તવમાં બતાવેલા નિમિત્ત અને હેતુઓને સાધ્ય કરવા માટે કાર્યોત્સર્ગ કરે. તેમાં કાર્યોત્સર્ગ સંબંધી ૧૯ દેષ વજેવા આબત અને તેમાં જે ચિંતવન કરવું તે બાબત શાસ્ત્રકાર ત્રણ ગાથાવડે કહે છે – કાત્સર્ગમાં રહ્યો સતે તે સંબંધી ઘોટક દેષાદિ ૧૯ દેષ વજે અને નમસ્કારમંત્ર ચિંતવે. તે ૧૯ દેષ આ પ્રમાણે ૧ ઘેડાની જેમ એક પગ ઉંચે રાખે. ૨ પવનવડે હણાતી. લતાની જેમ કંપ્યા કરે. ૩ થાંભલાનું કે ભીંતનું એઠીંગણ દેય ૪ માથું માળ સાથે અડાડી દેય. ૫ વવિનાની ભીલડીની જેમ બે હાથ આગળ રાખે. ૬ વહુની જેમ માથું નમાવેલું રાખે. ૭ બેડીમાં પગ હોય તેની પેઠે બે પગ પહોળા રાખે અથવા ભેળા કરીને રાખે. ૮ નાભિની ઉપર અને જાનથી નીચે આવે તેવું લાંબુ વસ રાખે. ૯ ડાંસ વિગેરેથી રક્ષા થવા માટે અથવા અજ્ઞાનથી હૃદય ઢાંકી રાખે. ૧૦ ગાડાની ઉદ્ધીની જેમ બે પાની અથવા બે અંગુઠા મેળવીને રાખે. ૧૧ સાધ્વીની જેમ આખું શરીર ઢાંકી રાખે. ૧૨ કવિકની જેમ રજોહરણ આગળ રાખે. ૧૩ કાગડાની જેમ આંખના ડોળા ફેરવ્યા કરે. ૧૪ કઠાની જેમ પહેરેલા વસ્ત્રને ડુચે કરીને રાખે. ૧૫ ભૂત વળગેલાની જેમ માથું ધુણાવ્યા કરે. ૧૬ મુંગાની જેમ હુંકાર કરે. ૧૭ આળાવા (લોગસ કે નવકાર) ગણવા માટે આંગળી કે ભવાં ચળાવ્યા કરે. ૧૮ વારૂણી (મદીર)ની જેમ બુડ બુડ શબ્દ કરે અને ૧૯ ચેતરફ જોતે વાનરની જેમ હોઠ ચલાવ્યા કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ મલિનત કહી ગાળો (૧૮) શાસ્ત્રમાં પ્રાયે સર્વ અનુષ્ઠાન સાધુને ઉદ્દેશીને કહેલ હોય છે તેથી આ ૧૯ દેષ મુનિએ સર્વથા વવા. શ્રાવક, સાધ્વી ને શ્રાવિકા વિગેરેએ યથાયોગ્ય વર્જવા. મુનિએ નાભિથી ચાર અંગુળ નીચે ચળ૫ટ્ટો રાખ અને જમણું તથા ડાબા હાથમાં મુહપત્તિને રજોહરણ રાખવા. બે કેણુંઓ વડે ચળપટ્ટો ભાવ. એ રીતે ઉભા રહીને કાર્યોત્સર્ગ કરે. કાત્સર્ગ પૂરે થાય એટલે “નમે અરિહંતાણું” બેલી પારેવો. પછી (નમેડીં કહી) વંધમાન જિનેશ્વરની સ્તુતિ કરવી. ૩૩-૩૪-૩૫. - સ્તુતિ કહ્યા પછી આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં જે વીશ તીર્થકરે થયેલા છે તે આપણા આસન્ન ઉપકારી હોવાથી તેના નામે સંભારવા માટે ચતુર્વિશતિસ્તવ (લેગસરા) વિગેરે સૂત્રે કહે. યાવત્ જયવીયરાય સુધી સર્વ કહે. (ચાર સ્તુતિ, સ્તવન, ત્રણ પ્રણિધાન વિગેરે સમજવું.) કે હવે પાંચમા દ્વારને ઉપસંહાર કરતા સતા છવું દ્વાર કહે છે સ્તુતિસ્તેત્રાદિવડે ગૃહચૈત્યમાં ચૈત્યવંદન કરીને પ્રાતે શ્રાવક પિતાની ને દેવની સાક્ષીએ યથાશક્તિ પ્રત્યાખ્યાન કરે. ૩૬. એ છડું દ્વાર કહ્યું, હવે સાતમું નગરત્યે જવા રૂપ દ્વાર કહે છે – - ગૃહચેચમાં અર્ચા (પૂજા) કર્યા પછી દ્વિવંત શ્રાવક. હાથી, ઘોડા, રથ, પાલખી અને સેવકજનેથી પરવાર્યો સત સ્વજન ને મિત્રાદિક પરિવારને સાથે લઈ પૂજાસંબંધી ઉત્તમ ઉપગરણે ગ્રહણ કરી અન્ય ભવ્ય જીને ઉત્તમ એ મેક્ષમાર્ગ બતાવતો સત અને શાસનની પ્રભાવના કરતે સતે મુખ્ય જિનમંદિરે જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે-શુભ કાર્યમાં કે અશુભ કાર્યમાં મેટા માણસે જેવી. પ્રવૃત્તિ કરે તેવી પ્રવૃત્તિ પાછળના બીજા પણ કરે છે. ૩૭-૩૮. શાસનની પ્રભાવના શી રીતે કરે અથવા થાય? તે કહે છે લકે તેની જિનમંદિરે જવાની આવી શુભ પ્રવૃત્તિ જોઈને વિસ્મયપૂર્વક બોલે કે-“અહો ! આ શ્રાવકને ધન્ય છે, એ પુન્યાત્મા છે. અહો ! આવા ધમ ને કીર્તિના ભાજનનું જીવવુંજ પ્રમાણ છે. અહો! આનેજ મનુષ્ય જન્મ સ્વપર ઉપકારી હોવાથી સુલબ્ધ છે. અહો! આની મસ્તક નમાવવા વિગેરે બાહ્ય પ્રતિપત્તિ પણ કેવી સુંદર છે. અહો ! માંચ ખડા થવાવડે જણા. આને પરમાત્મા ઉપરને રાગ પણ પ્રશંસનીય છે. એજ અત્યંતર પ્રીતિ સૂચવે છે. અહો ! આ પુણ્યવંતની લાક્યનાથની પૂજામાં દેહશુદ્ધયાદિવડે તત્પરતા તેને અંતઃકરણને આદર સૂચવે છે. આ તે એની પ્રતિદિનની કરણી છે. એની દ્ધિને ધન્ય છે કે જે દાનભેગાદિમાં ઉપયેગી થાય છે. આના પરિશ્રમને પણ ધન્ય છે કે જે દરરોજ ચૈત્યગમનાદિ શુભ કાર્ય માટે થાય છે. પરલોકમાં તેજ પરિશ્રમ સુખના હેતુભૂત થાય છે. કહ્યું છે કે -- આ લેકમાં મનુષ્ય સર્વ પ્રકારના શુભ પ્રયત્નવડે જે પુણ્ય ઉપાર્જન કરી શકે છે તેને લાખમે ભાગે પણ પરલેકમાં તેટલી શુદ્ધિવડે કરી શકતા નથી. કારણ કે અહીં સામગ્રીને સારે સદ્ભાવ છે.” વળી લેકે કહે છે કે-આના પરિજનને સ્વિારને પણ ધન્ય છે કે જે શુભ કાર્યમાં તેનું અનુવર્તન કરે છે–તેને મદદ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ગાર થાય છે. આ જગતમાં વિશિષ્ટ જનને સંસર્ગ, પણ શ્રેયાર્થે થાય છે. કહ્યું છે કે – “ઉત્તમ જનને સંસર્ગ શીળરહિતને પણ શીળયુક્ત-સદાચારી બનાવે છે. જુઓ ! મેરૂગિરિને વળગેલા–ત્યાં ઉગેલા તૃણે– ઘાસ પણ સુવર્ણપણાને પામે છે. અત્યંત શેભીનું થાય છે? ૪૧ વળી કહે છે કે-“અહો! આને અરિહંત ભગવંત આ ભવમાં જ પ્રસન્ન થયેલા જણાય છે કે જેથી તેને મનુષ્ય સંબંધી, દેવસંબંધી અને પ્રાંતે અપવર્ગ (મોક્ષ) સંબંધી સુખના દાયક થયેલા છે. ૪૨. જો એમ ન હોય તે એને આવી ઉત્તમ પ્રકારની અદ્ધિ કે જે દાનાદિક ગુણવાળી અને પુણ્યાનુબંધી પુણ્યની હેતુ થનારી કયાંથી પ્રાપ્ત થાત? શાસ્ત્રમાં કહ્યું જ છે કેરત્નાકરની સેવાથી જ રત્નવંત થવાય છે.” ૪૩. આ પુણ્યવંતે પૂર્વ જન્મમાં પુણ્યરૂપી મહાવૃક્ષ વાવ્યું જણાય છે કે જે આ ભવમાં ફળ્યું છે. તેથી જ તે પ્રત્યક્ષ જણાતા સુખસંપત્તિરૂપ ફળને પામેલ છે. ૪૪. હવે એવા ઉત્તમ મનુષ્યની પ્રશંસા કરવાનું ફળ બતાવે છે – આ પ્રમાણે ઉત્તમ જનની પ્રશંસા કરનારા અનેક ભવ્ય સરવે કે જે સંસારના દુઃખેથી તપ્ત થયેલા હોય છે તેઓ સમકિતરૂપ વૃક્ષના મહાફળરૂપ જે મેક્ષ તેના કારણભૂત બધિબીજને પામે છે. ૪૫. કહ્યું છે કે-લેજ્યની પ્રભુતા પામીને પણ છવકાળે કરીને તેનાથી ચુત થાય છે પડે છે; પરંતુ સમકિત પામેલે છે તે Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) અનુક્રમે મહાસુખકારી અક્ષય સુખને મેળવે છે. આ વાતની પુષ્ટિમાં કહે છે – સર્વજ્ઞના મતમાં ક્ષમા વિગેરે જેટલા ગુણની પ્રાપ્તિ આ સંસારમાં જીવને થાય છે તે બધી બધિબીજરૂપ જિનધર્મની પ્રાપ્તિના ફળરૂપજ હોય છે.” ૪૬. અહીં દષ્ટાંત કહે છે – કૌશાંબી નગરીમાં ધન અને યક્ષ નામના શ્રેષ્ઠીને ધમપાળ ને વસ્તુપાળ નામના પુત્ર થયા. લોકેમાં તે બને એક સરખી રૂચિવાળા હોવાથી એક મનવાળા કહેવાણ-પ્રસિદ્ધ થયા. અન્યદા તે બંને વર પરમાત્માના સમવસરણમાં ગયા. ત્યાં ભગવંતની દેશના સાંભળીને ધર્મ પાળે ધમની શ્રદ્ધા કરી ત્યારે વસ્તુપાળને પ્રભુના વચનપર શ્રદ્ધા ન આવી. પછી ઘરે જતાં તે બંનેને પરસ્પર ઘણે સંવાદ થયે, પણ વસ્તુપાળ સમજે નહીં. પછી બીજે દિવસે ધમંપાળે એકલા પ્રભુ પાસે જઈને તેનું કારણ પૂછયું. એટલે પ્રભુએ કહ્યું કે-“પૂર્વભવે શાલિગ્રામમાં એક દરિદ્રી કણબીના તમે બંને પુત્ર હતા. નિર્ધન હોવાથી ભેગસામગ્રી બીલકુલ ન પામ્યા એટલે ધનની પ્રાપ્તિ માટે ચોરી કરવા લાગ્યા. અન્યદા કેટવાળ તમારી પાછળ પડતાં તમે બંને ત્રાસ પામીને ભાગ્યા. અરણ્યમાં જતાં આતાપનામાં તત્પર એવા એક મુનિને દીઠા. તેમને જોઈને એકે તેમના ગુણની પ્રશંશા કરી તેથી તે સમકિત પામે અને બીજો પ્રશંસા ન કરવાથી મિથ્યાત્વીજ રહ્યો. તે બંને તમે આ ભવમાં પણ મનુષ્ય થયા છે પરંતુ પૂર્વભવના કારણથી આ ભવમાં પણ તમારામાં શ્રદ્ધાવાન અને શ્રદ્ધહીન એ વિભાગ પડ્યો છે.' ઇતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શાસન પ્રભાવનાનુ સર્વોત્તમ ફળ દૃષ્ટાંતદ્વારા બતાવે છેઃઆ સંસારરૂપ સમુદ્રમાં પૂર્વ નહીં પામેલા એવા તીર્થંકરપણાની પ્રાપ્તિરૂપ ફળ શાસનની પ્રભાવનાવડે જીવ પામે છે. જેમ યદુવંશતિલક સમુદ્રવિજયાદિ દશ બંધુએના કુળમાં સિંહસમાન શૌય વાન શ્રી કૃષ્ણ, થાવચ્ચાપત્રના દીક્ષામહેાત્સવ કરવાવડે કરેલી શાસનની પ્રભાવનાથી તીથ કરત્વ પામશે. તેમજ શ્રી વીર પરમાત્માની અપૂર્વ ભક્તિ કરવાવડે કરેલી શાસનની પ્રભાવનાથી શ્રેણિક રાજા તી કરવ પામશે. આ બંનેના ચરિત્ર પ્રસિદ્ધ હેવાથી લખેલ નથી. ૪૭. ચૈત્યગમન દ્વારને સમેટતા સતા કહે છે કે:--- ઉપર પ્રમાણે ‘અહેા ! ધન્ય છે આ મહાપુરૂષને !’ એવી રીતે સ્તુતિ કરાતા શ્રાવક દરરાજ તે રીતે જિનેશ્વરના મંદિરે જાય. ૪૮ આ પ્રમાણે આઠમું જિનસત્કાર દ્વાર કહ્યું. હવે ત્યાં જતાં પાંચ અભિગમ જાળવવાના છે તે કહે છેઃ ――――― જિનમંદિરમાં પ્રવેશ કરતાં પુષ્પત ખેાળાદિ સચિત્ત વસ્તુ તેમજ છત્રવાહનાદિ આદિ શબ્દથી ખડ્ગ, મુકુટ, છત્ર, ચામર, પાદુકા વિગેરે અચિત્ત વસ્તુ પણ બહાર તજી દેય અને પ્રભુને દેખે એટલે ભક્તિસયુક્ત એવા શ્રાવક બે હાથ જોડીને મસ્તકે અંજળી કરે અને નમા ભુવનખંધવે !' એમ ખેલતા સતા નમસ્કાર કરે. અહીં ઉપલક્ષણથી શ્રાવકે ઉત્તરાસન ધારણ કરવાનું સમજી લેવું. ૪૯-૫૦, ' હવે પ્રવેશના વિધિ કહે છેઃ પ્રથમ ત્રણ વાર ‘નિસિહી ’ કહે. તેમાં પહેલી ચેત્યના Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ (૨૩) અગ્ર દ્વારે, બીજી જિનભવનના મધ્યમાં પ્રદક્ષિણ દેતી વખતે, અને ત્રીજી ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં કહે. અથવા પહેલી ગૃહવ્યાપારના ત્યાગરૂપ નિસિહી અગ્ર દ્વારે કહે. બીજી ચેત્યગૃહસંબંધી વ્યાપારના નિષેધરૂપ નિસિહ ગર્ભગૃહમાં (રંગમંડપમાં) પ્રવેશ કરતાં કહે, અને ત્રીજી દ્રવ્યપૂજાના નિષેધરૂપ નિસિહી ચૈત્યવંદન કરવાને અવસરે કહે. હવે શ્રાવક એ પ્રમાણે નિરિસહી કહેવાનું લક્ષમાં રાખીને બંધુમિત્રાદિ પરિવાર સહિત ત્રણ : પ્રદક્ષિણ આપે. ૫૧. અહીં નિસિહત્રિક ને પ્રદિક્ષણ ત્રિક (બે ત્રિક) કહ્યાં છે. તે પ્રમાણે દશે ત્રિક સમજી લેવા. પ્રદક્ષિણા ને નિસિહીના પ્રસંગમાં ભાવનાને અંગે પાંચ ગાથા કહે છેઃ – જિતેંદ્રિય, ઇદ્રિને સંવરનાર અને ઈર્યાસમિતિમાં ઉપયુક્ત હોવાથી મનગુપ્ત વચનગુપ્ત અને કાયમ એ શ્રાવક ચિત્તને વ્યાક્ષિત કરે તેવા કારણે દૂર કરે-નિષેધે. પર. વળી દેવકાર્ય મૂકીને બીજા બધાં કાર્ય વજે–ચિંતવે પણ નહીં. કથા ભક્ત(ભજન)કંથા, દેશકથા અને રાજકથા કરે નહીં. પ૩. કહ્યું છે કે “શ્રાવક જિનમંદિરમાં રહ્યો તે પરના મર્મને વધે તેવું તેના છિદ્ર પ્રકાશવારૂપ વાક્ય ન બેલે. જન્મકર્માગત એટલે તેના માબાપ સંબંધી અથવા કેઈ કાર્ય સંબંધી - ૧ નિસિહ ૨ પ્રદક્ષિણ, ૩ પ્રણામ. ૪ પૂજા. પ અવસ્થા ભાવન. ૬ ત્રિદિશી નિરીક્ષણ વર્જન. ૭ પદભૂમિપ્રમાર્જન. ૮ અલંબન. ૯ મુદ્રા. ૧૦ પ્રણિધાન-એ દશ ત્રિક સમજવા. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વાંકું ન બેલે, “આ ચાર છે ઈત્યાદિ વિરૂદ્ધ વાકય ન બોલે, પિતાને કે પરને ધનવાન કે નિર્ધન કહેવારૂપ અસત્ય ન બેલે, અછતા દેષના આપણરૂપ ન બેલે, ચા ન ખાય, “અરે દુરાચારી!” એવું કર્કશ વચન ન બેલે. ત્યારે કેવું બેલે? તે કહે છે–ડું-પરિમિત અક્ષરવાળું, હિતકારી-અન્યને આહાદ ઉપજાવે તેવું અને ધર્મમાં તત્પર કરે-પાપકાર્યથી નિવર્તાવે તેવું બેલે. ૫૪. જેઓ પાપવ્યાપારને મન, વચન, કાયાથી ત્યાગ કરનારા હોય તેની નિસિહી તે પરમાર્થથી સાચી છે, પણ જેઓ પાપ વ્યાપારને. નિષેધ કરનારા નથી તેમની નિસિહી તે શબ્દમાત્ર છે. પ૫. જેઓ મિથુનકથા એટલે ઉપલક્ષણથી ઉપર કહ્યા પ્રમાણેની ચારે પ્રકારની વિકથા જિનાલયમાં વજે-ન કરે તેની નિસિહજ સાર્થક છે. એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે. પદ. - હવે ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો વિધિ કહે છે— પછી પૂર્વે કહ્યા પ્રમાણે બીજીવાર નિસિહી કહીને ગલેગૃહમાં પ્રવેશ કરે અને પૂર્વે કહેલા વિધાન પ્રમાણે અષ્ટપુટ સુખકેશ બાંધીને સુજ્ઞ શ્રાવક શ્રી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરે. પ૭. - જગતબંધુની અંગપૂજા કરતાં શરીર ખજવાળે નહીં, નાકને નરીકે નહીં અને સ્તુતિસ્તેત્રાદિ કાંઈ બેલે નહીં. મૌનપણે કરે) ૫૮. પ્રારંભમાં બરાસ અને ચંદનથી મિશ્રિત કરેલા સવૈષધિમિશ્ર સુગંધી જળવડે ભક્તિસંયુક્ત ચિત્તે ભુવનના નાથનું સ્ત્રપન (સ્નાત્ર) કરે. ૫૯. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૫) અન્યત્ર પણ કહ્યું છે કે-ગંદકવડે હવણ કરે, કુંકુમાદિવડે વિલેપન કરે, શ્રેષ્ઠ જાતિના પુપિ ચડાવે. પછી ફળ, નેવેર તથા વાઆભરણદિવડે પૂજા કરે. ઉલ્લોચ-ચંદુઆ નવા બાંધે–બંધાવે. ૬૦. સ્નાત્ર કર્યા પછી સુગંધી અને સુકેમળ વસવડે વિગતમેહ–વીતરાગ એવા પરમાત્માના શરીરને લહે-જળરહિત કરે. ૬૧. પછી કપૂર(બરાસ), ચંદન અને કુંકુમ (કેશર)વડે જિનબિંબને પરમ ભક્તિવડે વિલેપન કરે. દર. પછી શ્રેષ્ઠ એવા ચીનાંશુકવડે તેમજ સુગંધી વાસવર્ડ હૃદયને આનંદદાયક એવા ભુવનપૂજ્યની ભક્તિયુક્ત ચિત્તે * પૂજા કરે. ૬૩. સારા વર્ણવાળા અને સુગંધી શ્રેષ્ઠ પુરવડે નાના પ્રકારની રચના કરીને-હાર વિગેરે ગુંથીને વિચક્ષણ એ શ્રાવક જિનેશ્વરની પુષ્પપૂજા કરે. ૬૪. પછી શંખ અને કુંદના પુષ્પની જેવા ઉવળ તેમજ અખંડ શાળી અને તંદુળાદિવડે પ્રભુ પાસે અષ્ટમંગળ આળેખે. ૬૫. અષ્ટ મંગળના નામ કહે છે-દર્પણ, ભદ્રાસન, વર્ધમાન (સંપુટ), શ્રીવચ્છ, મત્સ્યયુગળ, વરકળશ, સ્વસ્તિક અને નંદાવર્ત–આ પ્રમાણેનાં અષ્ટ મંગળ જુદા જુદા આળેખે. ૬૬. પછી તે અષ્ટમંગળની ઉપર વિશિષ્ટ ચંદનના પાંચ આંગળી વડે થાપા દેય. અને પાંચ વર્ણના પુષ્પ ચડાવી સુભિત બનાવે. ૬૭. (આ અર્થવાળીજ ૬૮ મી. ગાથા છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ અક્ષતાદિવડે પૂજા કર્યા પછી અગર, પૂર, તુરૂષ્ક, સેલ્હારસ વિગેરે સુગંધી દ્રવડે ધૂપવિધિમાં કુશળ એ શ્રાવક ધૂપ કરે. ૬૯ પછી આરાત્રિક(આરતિ)ને અવસરે પ્રભુ પાસે નાટક કરે અથવા કરાવે. તે દષ્ટાંત સાથે કહે છે-- - દેવેંદ્રોએ, દાનવેંઢોએ અને નારદે જેવી રીતે પ્રભુ પાસે ગીતગાન સાથે નાટક કર્યું છે, તેમજ પ્રભાવતીએ કર્યું છે તે પ્રમાણે નાટક કરે. . દેવેંદ્રાદિકના દwતે ટુંકામાં કહે છે – - વશમા મુનિસુવ્રતસ્વામીના ભક્ત કાર્તિક શેઠના જીવ સુધર્મેદ્રપણે ઉત્પન્ન થયા પછી વીરપ્રભુ વિશાળાપુરીના બહુપૂર્ણક ઉદ્યાનમાં સમવસર્યા ત્યારે પ્રભુ પાસે આવીને અનેક પ્રકારનું નાટક કર્યું. વિધ્યાતિ પાસે વિભેલ ગામમાં રહેનાર પૂરણ નામના શ્રેણીએ વૈરાગ્યવડે તાપસપણું રવીકાર્યું. પછી છઠ્ઠ છઠ્ઠ તપ કરતાં કાળ કરીને ચમરેંદ્ર થયે. તેણે ઉત્પાત કર્યો. શકેંદ્ર પાસે જઈ આક્રેશ કર્યો. ત્યાંથી પરાભવ પામે તે ભાગીને શ્રી વિરપ્રભુને શરણે આવ્યા ત્યાં સસક્તિ પાપે, પછી સુસુમારપુરમાં પ્રભુ પાસે આવી અનેક પ્રકારનું નાટક કર્યું. તે નારદે કરેલી નાટ્યવિધિ ગ્રંથાંતરથી જાણું લેવી. હવે પ્રભાવતીની કથા કહે છે-ચંપા નગરીમાં અનંગસેન નામને સની અત્યંત ખીલેલુપી હતે. તે બહુ દ્રવ્ય આપીને પાંચસે સ્ત્રીઓ પર હતે. એવા અવસરે પંચશેલ દ્વીપને. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વામી વિદ્યુમ્ભાળી દેવ ચવી ગયે. તેની દેવીઓએ પિતાની પાસે આવવા માટે પિતાનું રૂપ દેખાડીને અનંગસેન સનીને છેતર્યો. તે સેની તે એક વૃદ્ધ નાવિકને કેટી દ્રવ્ય આપી તેની સહાય પંચશૈલ દ્વીપે ગયે. પેલી દેવીએ મનુષ્ય હેવાથી પાછે મેકલો. પછી તેણે દેવીઓએ કહ્યા પ્રમાણે પિતાને ગામ જઈને અણસણ તેમજ નીયાણું કર્યું. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણે વાર્યો પણ માન્યું નહીં. તે ઈગિનીમરણવડે મરણ પામીને વિદ્યુમ્ભાળી દેવપણે ઉત્પન્ન થયે. અને હાસા પ્રહાસા દેવીઓની સાથે દેવસંબંધી સુખ ભેગવવા લાગ્યો. અન્યદા ઇંદ્ર નંદીશ્વરદ્વીપે યાત્રા કરવા જતા હતા, તે વખતે પિતાના કલ્પ પ્રમાણે હાસા પ્રહાસા આગળ નાટક કરતી ચાલી અને પિતાના સ્વામીને પડહ લઈને વગાડવા કહ્યું. તેને એ બહુજ અઘટિત લાગ્યું. પણ બળાત્કારે પડહજ તેના ગળામાં પડ્યો એટલે તેને વગાડતા વગાડતાં ચાલવું પડ્યું, પણ ખેદ. ઘણે થશે. તેને તે સ્થિતિમાં જઈને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના મિત્ર નાગિલદેવે ઓળખે. એટલે તેણે તેની પાસે જઈને પૂછયું કે-“મને ઓળખે છે?” વિદ્યુમ્ભાળીએ ‘ના’ કહી એટલે નાગિલદેવે પિતાને ઓળખાવીને તેને ધર્મ પમાડ્યો. પછી નાગિલ દેવના કહ્યા પ્રમાણે અહીંથી અવીને મનુષ્યભવ પામે ત્યારે બોધ થવા સારૂ ગશીર્ષ ચંદનની એક સુંદર પ્રતિમા બનાવી અને તે કાષ્ટની પેટીમાં મૂકીને તેને અવસરે કઈ વણિકના વહાણે દુર્વાતથી હણાયેલા એવા ત્યાં આવેલા અને છ માસથી આવર્તમાં સપડાઈ ગયેલા તેને ઉદ્ધાર કરી તે પેટી તેને આપી અને કહ્યું કે આ તારા વહાણે મારા પ્રભાવથી Jain Educationa International ational For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ (૨૮) આવતી કાલે વિતભય નગરે પહોંચશે. ત્યાં જઈને આ પેટી ત્યાંના રાજાને તારે આપવી.” પિલા વણિકે તે સ્વીકાર્યું. અને બીજે દિવસે વાતભય નગરે પહોંચી જવાથી તે પેટી લઈ જઈને કેટલાક ભેટણ સાથે ઉદાયન રાજાને અર્પણ કરી. તે સાથે કહ્યું કે-“આમાં દેવાધિદેવની પ્રતિમા છે, તે દેવને ખરેખર એાળખીને જે આ પેટી ઉઘાડવા પ્રયત્ન કરશે, તેનાથી પેટી ઉઘડશે અને અંદર રાખેલા પ્રતિમાજી પ્રગટ થશે.” રાજાએ અનેક ધર્મવાળાઓને મંત્રી દ્વારા લાવ્યા. તેમણે પોતપોતાના દેવના નામથી સ્તુતિ કરીને પિટી ઉઘાડવા માં પણ ઉઘી નહીં. પછી પ્રભાવતી રાણીએ શ્રી વીરપરમાત્માની દેવાધિદેવપણે સ્તુતિ કરીને પેટી ઉઘાડવાનો પ્રયત્ન કરતાં ઉઘડી ગઈ. તેમાંથી પ્રગટ થયેલ શ્રી વિરપ્રભુની પ્રતિમા પાસે પ્રભાવતીએ નાટક કર્યું. અન્યદા તેના પતિએ નાટક કરતાં તેનું શિર ન દેખવાથી તેમજ શ્વેત વસ્ત્રને રાતાં દેખવાથી પિતાનું મરણ નજીક જાણી પ્રભાવતીએ દીક્ષા લીધી અને તાપસના ભક્ત એવા પિતાના પતિને તાપસના વ્યતિકરવડેજ પ્રતિબોધ પમાડ્યો. ઇતિ પ્રભાવતી રાણી કથા. - હવે ભાવપૂજારૂપ નવમું દ્વાર કહે છે–ભાવપૂજા ચૈત્યવંદનરૂપ હોય છે, તે બતાવવા માટે છ ગાથાઓ કહે છે – દ્રવ્યપૂજા કરી રહ્યા પછી પૂર્વે કહ્યા પ્રમાણે જયવીયરાય રૂપ પ્રણિધાન પર્યત વિધિપૂર્વક ચૈત્યવંદન કરે. પછી અનેક પ્રકારની શેભાવાળે ઉલ્લોચ જિનમંદિરમાં બાંધે. ૭૧. તે ઉલ્લોચ દેવદુષ્યને અથવા દુકૂળને દુકૂળ શબ્દ તે નામના વૃક્ષની છાલને અથવા લેમન એટલે ઉત્તમ એવા Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સુતરૂ વન બનાવે અને તેમાં સુવર્ણરોપ્ય, પ્રવાળ અને મુક્તાફળ મોટા પ્રમાણવાળા, મોટી કિંમતવાળા ગોઠવે–તેનાવડે ખચિત-ખંડિત કરે. ૭૨. પછી સારા વર્ણવાળા, સુગંધી, નાના પ્રકારના અને જળસ્થળમાં નીપજેલી સુંદર પુષ્પવડે સમવસરણાદિ આકારવાળું, ઘણી જુદી જુદી રચનાવાળું, રમણિક એવું પુષ્પગ્રહ–પુલનું ઘર બનાવે. આ વાત કરીને કહેવાની મતલબ એ છે કે-“ભાવયુક્ત મનુષ્યને જ સર્વ કિયાકલાપ મહાનિર્જરારૂપ ફળ આપનાર થાય છે. ભાવશૂન્ય મનુષ્ય કીર્તિ વિગેરેની પ્રાપ્તિ માટે મોટું પણ અનુષ્ઠાન કરે છતાં તેનું બહુ અલ્પ ફળ તેને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-“ક્રિયાશૂન્યને ભાવ અને ભાવશૂન્યની કિયા–એ બંનેમાં સૂર્ય ને ખદ્યોતના પ્રકાશ જેટલું અંતર છે.” અર્થાત્ ક્રિયાશૂન્યને પણ ભાવ અત્યંત ફળદાયક થાય છે. - પછી ઉત્તમ છે જિતહ એવા પરમાત્માના દુસ્તા તપિલમીવાળા વિગેરે ઉત્કૃષ્ટ ગુણેને સંભારે અને ગાયન કરે. તેમજ વિશિષ્ટ એવા ગવૈયાઓ પાસે ગવરાવે. તે પણ અર્થવાળું, વૈરાગ્યરસયુક્ત, ત્રિસ્થાનકરણદિવડે વિશુદ્ધ ગવરાવે. તે વિશુદ્ધ આ પ્રમાણે-ઉરસ્થાનીય સ્વર સ્વભૂમિકા અનુસાર વિશાળ હોય ત્યારે તે ઉરવિશુદ્ધ કહેવાય, જ્યારે કંઠસ્થાનીય હોય ત્યારે અસ્ફટિત ઉચ્ચાર થાય તે કંઠવિશુદ્ધ, જ્યારે શિરસ્થાનીય હેય ત્યારે સાનુનાસિક ન થાય તે શિરવિશુદ્ધ, અથવા ઉર, કંઠ અને શિરસ્થાનવડે શ્લેષ્મરહિતપણે બેલાય તે ત્રિસ્થાનકરણ વિશુદ્ધ કહેવાય. એવું વિશુદ્ધ અને મધુરમંદ્રાદિ ગુણયુત સાયન કરાવે. ૭૪. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૦) વળી તત તે તંત્રીયુક્ત વીણદિ, વિતત તે તાળાદિ, થન તે કાંસ્યતાલાદિ અને શુષિર તે વંશાદિ-ચારે પ્રકારના શાક્ત પાઠશુદ્ધ વાછત્ર પિતે વગાડે અને બીજા પાસે વગડાવે. ૭૫. વળી સ્થાને રથાને-ચત્યના આગલા ભાગમાં ચૈત્ય પરિપાટી . વખતે રાસડા લેવરાવે, પિતે રાસ રમે અને ફરતા ફરીને ગવાતા ગીતનૃત્યાદિ જે ચર્ચરી કહેવાય છે તે હૃદયને આનંદ થાય તે રીતે કરે ને કરાવે. ૭૬. ઉપર દ્ધિમાન શ્રાવકે કરવા ગ્ય વિધિ કહ્યો. હવે તેનો ઉપસંહાર કરતાં ઈતર સામાન્ય રિથતિના શ્રાવક માટે ચેત્યવંદનને વિધિ કહે છે – એવી રીતે હાથી, ઘોડા, રથ વિગેરે અદ્ધિ સહિત જિનમંદિરે જવાને વિધિ ઋદ્ધિમાન શ્રાવક માટે બતાવ્યું, હવે સામાન્ય અઋદ્ધિમાન માટે કહે છે કે-તે શ્રાવક પિતાને ઘરે સામાયિક કરે. ૭૭. અને તેને કઈ લેણદાર રેકે કે કનડે તેમ ન હાય અને કોઈની સાથે વાદવિવાદ ન હોય તે તે શ્રાવક સાધુની જેમ ઈર્યાસમિતિ પાળતે જિનમંદિરે જાય. ત્યાં જઈને જે જે ભાવપૂજામાં કરવા યોગ્ય હોય તે ત્રણ નિરિસહી કહેવા વિગેરે સર્વ વિધિ કરે. કારણ કે તેની પાસે દ્રવ્યપૂજાની સામગ્રીરૂપ પુષ્પાદિકને અભાવ છે. ૭૮. તે શ્રાવક જે જિનમંદિરમાં પુષ્પ ગુંથવા વિગેરે કાર્ય પિતાથી બને તેવું હોય તો સામાયિક ન કરતાં તે કરે અથવા બીજો અવકાશ સ્વાધીનપણે મેળવી શકે તે મેળવીને કરે. એવી રીતે દ્રવ્યપૂજાને વધારે શેભાવવાથી પણ બહુ લાભ થાય છે. કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ " ( ૩૧ ) તેથી છવને બેધિ (સમકિત) ને લાભ થાય, સમ્યદષ્ટિને બહુ પ્રિયકારી થાય, આજ્ઞાનું આરાધન થાય, જિતેંદ્રની ભક્તિ થાય અને તીર્થની પ્રભાવના થાય.” આગમમાં એવી કરણને પણ વિશેષ પુણ્યબંધ કરાવનારી કહેલી છે. ૭૯. હવે ગુરૂ પાસે પચ્ચખાણ લેવારૂપ દશમા દ્વારમાં ગુરૂને વંદન કરવાપૂર્વક આલેચના, ખામણા ને પ્રત્યાખ્યાન કરવાનું હેવાથી પ્રથમ ગુરૂવંદન વિધિ તેના સૂત્રે વિગેરે કહેવા રોગ્ય કહે છે – હવે ધર્મદેશના દેવા માટે અથવા રાત્રપૂજાદિના અવલેકન માટે આચાર્ય મહારાજ જિનમંદિરે પધાર્યા હોય તે ધર્મદેશના તેઓ ત્યાં આપે, તેની અગાઉ અથવા ત્યારપછી પૂર્વોક્ત વિધિ સાથે દ્વાદશાવતું વંદન કરે. ૮૦. તે વંદનના હેતુ કહે છે – એવી રીતે ગુરૂવંદન કરવાથી પૂર્વે બાંધેલું નીચગેત્રકમ ખપે છે, ઉચ્ચગેત્ર બંધાય છે અને જ્ઞાનાવરણીયાદિ કમની ગ્રંથિ શિથિળ થાય છે. ૮૧. હવે વંદનનું ફળ દષ્ટાંતદ્વારા કહે છે – તીર્થકરત્વ, ક્ષાયિક સમકિત અને સાતમીથી ત્રીજીનું આયુ-એ ત્રણ પ્રકારના લાભ વિધિપૂર્વક ગુરૂવંદન કરવાથી શ્રી કૃષ્ણ મેળવ્યા છે. ૮૨. ગુરૂવંદનથી પ્રાપ્ત થતા છ ગુણે કહે છે – " વિનયરૂપ ભક્તિ વિશેષ, અભિમાનને નાશ, ગુરૂજનની પૂજ, તીર્થકરની આજ્ઞાનું આરાધન, કૃતધમની આરાધના અને પ્રાતે સર્વ ક્રિયાને વિગમ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૮૩. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર) હવે દશમું, બારમું ને તેરમું-એમ ત્રણકાર સંબંધે કહે છે. નવકારસહિતાદિ પ્રત્યાખ્યાન ઘરે ગૃહત્યમાં ગ્રહણ કર્યું હોય છતાં ગુરૂસાક્ષીએ ફરીને ગ્રહણ કરે. ઈતિ દ્વાર ૧૬. પછી અગ્યારમું શ્રવણદ્વાર મૂકીને અલ્પ વક્તવ્યતા હેવાથી ચતિપૃચ્છા ને ઉચિતકરણરૂપ બે દ્વાર કહે છે – સાધુસમુદાયને શરીરની નિરાબાધા વિગેરે તમામ વાત પૂછે. આ પૃચ્છા મહાનિર્જરાના હેતુભૂત છે. ત્યારપછી પિતાની શક્તિ અનુસાર કેઈ મુનિ વાન હોય તે તેના ઔષધાદિની તજવીજ કરે. મુનિરાજ કેઈ ઔષધ લેવા ઘરે આવે તે આપવા રોગ્ય કેટલાક ઔષધે તૈયાર રાખે. ૮૪. સાધુસાધ્વીને ઉપર કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારની વંદના કરી સુખસાતા પૂછી, ગ્લાનાદિને ઉપચાર કરી, શિથિળાચારી અવમગ્ન) હોય તેની પણ યથાયોગ્ય સંભાળ લેય. પછી શ્રમણોપાસક જે શ્રાવક ને શ્રાવિકા ત્યાં હોય તેમને પણ “વદે, વંદે” કહે. ૮૫. આ પ્રમાણે ૧૨ મું ને ૧૩ મું દ્વાર કહ્યું. હવે શેષ રાખેલ ૧૧ મું શ્રવણ દ્વાર કહે છે – પછી ગુરુ પાસે ધમ શ્રવણ કરવા માટે, નહીં અતિ નિકટ, નહીં અતિ દૂર અને નહીં ઉચ્ચાસને એટલે ધરણિતળ ઉપર યોગ્ય સ્થાને બેસે. ૮૬. બહુ નિકટ બેસવાથી આપણે શ્વાસોશ્વાસ ગુરૂમહારાજને લાગવાથી આશાતના થાય. અતિ દૂર બેસવાથી બરાબર સંભળાય નહીં. વળી વિદ્વાન શ્રાવક ગુરૂથી ઉચે આસને કે સરખે આસને પણ બેસે નહીં. એમાં અવિનય રહેલો છે. વળી ગુરૂની પડખે કે પાછળ પણ ન બેસે તે પણ અવિનયરૂપ છે. વળી તદ્દન Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૩) અને ન બેસે કે જેથી બીજા વાંદવા આવનારને આડશ પડે. વળી ગુરૂ પાસે પલાંઠી બાંધીને પગને ઉરૂ સાથે અડાડીને ન બેસે–એ રીતે બેસવાથી પણ અવિનય થાય છે. ૮૭. વળી પગ ઉપર પગ ચડાવીને ન બેસે, પક્ષપિંડની જેમ (પગ બાંધીને) ન બેસે અને પગ પસારીને-લાંબા કરીને પણ ન બેસે. ૮૮. નિદ્રા વિકથા તજી દઈને મસ્તકે અંજળી કરીને કર્ણરૂપ અંજળીવડે ભાવગને દૂર. કરનાર સિદ્ધાંતશ્રવણરૂપ પરમ ઔષધનું પાન કરે. ૮૯ - સિદ્ધાંતશ્રવણરૂપ પરમ ઔષધ કેવું છે? તે કહે છેઅજ્ઞાન તે તત્ત્વાતત્ત્વનું અજાણપણું, મેહ તે ધનાદિકને વિષે અત્યંત ગુખ્તતા, મિથ્યાત્વ તે કુદષ્ટિમાં રક્તતા–આ ત્રણે (અજ્ઞાન, મેહ ને મિથ્યાત્વ) જીવને અનંત દુઃખના હેતુ હાવાથી મહાવ્યાધિ જેવા છે તેને તત્કાળ ક્ષય કરનાર હોવાથી સિદ્ધાંત-જિનાગમ તે વિરેચન તુલ્ય છે. વળી કુગ્રહરૂપ વિષથી વ્યાપ્ત થયેલાને જિનાગમ મહામંત્ર તુલ્ય છે. ૯૦. આ પ્રસંગ ઉપર સચ્યભવ, ચિલાતીપુત્ર, ગોવિંદ વાચકાદિના દષ્ટાંતે છે તે સંક્ષેપથી આ પ્રમાણે – સયંભવસૂરિનું દષ્ટાંત તે પ્રસિદ્ધ છે. શ્રી પ્રભવસ્વામીએ સ્વગચ્છમાં કઈ પિતાના પટ્ટપર સ્થાપન કરવાયેગ્ય ન જણાવાથી સäભવ ભટ્ટમાં મેગ્યતા જે. એટલે તેની પાસે તે યજ્ઞ કરતા હતા ત્યાં પિતાના શિષ્યને મોકલી છુમ છું, તરવું ન જ્ઞાતે પા એમ કહેવરાવ્યું. પછી તત્વ પૂછતાં ગુરૂ. પાસે આવવા કહ્યું. ગુરૂએ ખરૂં તત્ત્વ સમજાવતાં પ્રતિબંધ, પામીને ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભવસ્વામીની પાટે તેઓ શાસનને , Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) અલંકારભૂત થયા. શાસનને દીપાવ્યું. ચિલાતીપુત્ર પૂર્વભવમાં જેણે ચારિત્ર વિરાધ્યું છે એવો મહામહની મતિવાળે હતે. રાજગૃહ નગરમાં ધનશ્રેણીને ઘરે ખાતર પાડી તેનું ધન ને તેની પુત્રી સુસુમાને ઉપાધને ભાગતાં પાછળ પુત્ર સહિત ધનશ્રેણીને આવતા જોઈને સુસુમાનું માથું કાપી નાખી ધડ પડતું મૂક્યું. ત્યારપછી આગળ જતાં કઈ મુનિને દીઠા. તેમને જે કાંઈક સવેગ થવાથી “ડા અક્ષરેમાં ધર્મ કહો ” એમ કહ્યું. મુનિ “ઉપશમ, વિવેક ને સંવર કરે એટલા શબ્દો કહી આકાશમાર્ગે ચાલ્યા ગયા. ચિલાતીપુત્ર તે ત્રણ પદનો અર્થ વિચારવા લાગે. વિચાર કરતાં તેને મહામહ નાશ પામ્યું એટલે તે કાર્યોત્સર્ગમાં સ્થિત થઈ ગ. પછી લેહીના ગંધથી ચોતરફથી આવેલી કીડીઓએ તેનું શરીર ચાલણી જેવું કરી નાખ્યું. પણ તે કીડીઓ ઉપર અંશમાત્ર પણ પ્રર ન આવવાથી શુભ ધ્યાને કાળ કરીને આઠમા સહસ્ત્રાર દેવકમાં દેવપણે ઉત્પન્ન થયે. ગોવિંદ નામના બ્રાહ્મણે જૈનેની સંગાતે વાદ કરતાં અનેક વખત પરાજિત થવાથી મિથ્યાત્વને મથન કરનાર જે સત્યથ તેને જીતવાની ઈચ્છાથી કે સ્થવિર મુનિની પાસે પ્રત્રજ્યા લીધી. પછી પૂર્વશ્રુતને અભ્યાસ કરતાં મિથ્યાત્વરૂપ વ્યાધિ દૂર થઈ જવાથી વાચકપદને પામ્યા. એટલે કુમતિ મનુષ્યના ઉપદેશથી અનુપકૃતના પણ ઉપગારી એવા તીર્થંકરાદિકને વિષે વિપ્રતાપણને જે અભિપ્રાય થયો હતો તે નાશ પામ્ય અને તદ્રુપ વિશિષ્ટ ચેતન્યવિનાશક જે વિષ તેથી ગ્રસ્ત થયેલા પ્રાણુઓને અચિંત્ય મહોમ્યવડે પ્રશરત ચેતનાના સદ્ય સંપાદક Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ). હોવાથી મહામંત્ર તુલ્ય જે જિનાગમ તે તેને ખરેખરૂં ઉપકારક રહિયાદિકની જેમ થયું. અનુક્રમે ગોવિંદવાચક સગતિગામી થયા. કહ્યું છે કે-“અહિંસાદિ લક્ષણ જે ધર્મ તે જેનાગમથીજ ખરેખર જાણવામાં આવે છે. પ્રાણીવેધાદિ અધર્મ પણ જિનાગમથી જ જાણી શકાય છે. ચિત્યવંદનાદિ કર્તવ્ય પણ તેથી જ જણાય છે અને કુતીથી પાસે જવું, પરપાખંડીની પ્રશંસા કરવી ઈત્યાદિ અકર્તવ્ય પણ તેથી જ જાય છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને વૈમાનિક–એ ચાર પ્રકારના દેવને રહેવાના સ્થાનરૂપ દેવલોક, નરકમાં ઉત્પન્ન થનારા નારકી છે અને તેના ઉત્પત્તિસ્થાનરૂપ નરકાવાસા, તેના આયુ, દેહ, દુઃખાદિ. અને સિદ્ધો, સિદ્ધનું સ્થાન, તેમની અવગાહના વિગેરે-સર્વ જગતમાં રહેલા પદાર્થો આગમથીજ જાણવામાં આવે છે, આગમ સાંભળવાથીજ જીવાજીવાદિ પદાર્થો, ષડુ દ્રવ્ય અને જીવાદિ નવ તત્ત્વ પણ સમજી શકાય છે. સર્વ જીવ ચેતના લક્ષણથી એક પ્રકારે, ત્રસ થાવરના ભેદથી બે પ્રકારે, વેદથી ત્રણ પ્રકારે, ગતિથી ચાર પ્રકારે, ઇંદ્રિથી પાંચ પ્રકારે, કાયથી છ પ્રકારે, પૃથવ્યાદિ પાંચ રથાવર અને બેઇઢિયાદિ ચાર ત્રસ એમ નવ પ્રકારે, સૂમ બાદર બે પ્રકારના એકેંદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, અસંસી ને સંજ્ઞી પંચેદ્રિય-એ સાતના પર્યાપ્તા અપર્યાપ્તા બે ભેદ કરતાં ૧૪ પ્રકારે, ૩૨ પ્રકારે, ભવ્ય અભવ્ય એમ બે પ્રકારે તેમજ કમપ્રકૃતિને ભેદથી અનેક પ્રકારે જીવે છે, તે સર્વ આગમના શ્રવણથીજ સમજી શકાય છે. જીના વેદ, આયુ, Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભવરિથતિ, કાયસ્થિતિ વિગેરે પણ તેથી સમજાય છે, અજીવન ભેદ તથા બાકીના તો પણ શાશ્વશ્રવણથીજ સમજાય છે. માટે સર્વ વ્યાપાર તજી દઈને અમુક વખત તે ધર્મશ્રવણ જરૂર કરવું. જીવાદિ પદાર્થોની શ્રદ્ધા પણ તેથી જ થાય છે. તેમાં કદી કાંઈ શંકા પડે તે વિચક્ષણ મનુષ્યએ શું કરવું ? તે કહે છે – વિચારવિધિમાં નિપુણ મનુષ્ય પદ ને અર્થ સંબંધી સમ્યક પ્રકારે વિચાર કરવો. ભગવતે કહેલ છે તે જ સત્ય છે, સારભૂત છે એમ વિચારવું. તેને ભાવાર્થ પૂર્વાપર સૂત્રાર્થના સંબંધને નહીં ભૂલી જનાર એવા ભાવનાપ્રધાન પુરૂષે વિચાર. સુત્રોમાં બહુવિધ ભાવ જેવાથી જેઓ મૂઢચિત્તવાળા બની જાય છે તેઓ એ વિચાર કરી શકતા નથી. તેથી પરસ્પર અવિરેધીપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા રાખીને સ્યાદ્વાદપણાનું ઉલ્લંઘન કર્યા સિવાય તેને વિચાર કરવો. જેમકે મન વચન કાયાથી સર્વ જીવની હિંસા ન કરવી. એવું સામાન્ય સૂત્ર વાંચ્યા પછી જિનાલય કરાવવા વિગેરે અધિકારમાં વિધિપૂર્વક કરવાથી દેષ લાગતું નથી એવું બીજું વિશેષ સૂત્ર વાંચતાં મેહ ન પામવો, શંકા ન કરવી, પણ વિધિસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, નિષેધસૂત્ર, અપવાદસૂત્ર-એમ જેમાં જેની સ્થાપના કરવા ગ્ય હોય તેમાં તેની સ્થાપના કરવી. સંશય ન કરવી. ૯૧-૯૪. સંશય કરવાથી પ્રાપ્ત થતે દેષ બતાવે છે – તત્ત્વદેહરૂપ સંશયથી મિથ્યાત્વરૂપ પ્રથમગુણરથાનવતપણું પ્રાપ્ત થાય છે. આ સંશય તત્ત્વજિજ્ઞાસાનિરપેક્ષ વિપર્યયની Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) સમકક્ષામાં જતું હોવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વથી ચાર ગતિના અનુભવરૂપ સંસાર પ્રાપ્ત થાય છે, અને ભવોદધિમાં પડેલા છ જન્મ જરા મરણાદિ દુખસમૂહને પામે છે–તેમાં પરિભ્રમણ કર્યા કરે છે. ૫. તે કારણ માટે જ્ઞાતતત્વ એવા અને પરમાર્થને જાણનારા સુજ્ઞ મનુષ્ય સદુપાયમાં પ્રવૃત્ત રહેવું અને સૂત્રાર્થને અભ્યાસ કરીને અથવા પૂછીને જેમ અભયકુમાર ને અંબડ વિગેરે નિશંક થયા તેમ નિઃશંક થવું. અબડને પ્રબંધ આ પ્રમાણે – એકદા મહાવીર પરમાત્મા વિહાર કરતાં કરતાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નગલેકની સાથે સંબડ નામને પરિવ્રાજક પણ આવ્યું. તે વીરપરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈને ઉપદેશ સાંભળવા બેઠે. ઉપદેશ સાંભળ્યા પછી રાજગૃહનગરે જવાનો તેનો વિચાર જાણીને ત્યાં નાગ સારથિની સ્ત્રી સુલસાને મારી તરફથી ધર્મપ્રવૃત્તિ પૂછજે” એમ પ્રભુએ કહ્યું. તે સાંભળીને અંબડને ભગવંતના વીતરાગપણામાં શંકા આવી. એટલે આકાશમાર્ગે રાજગૃહે આવીને સુલસાની પરીક્ષા કરવા માટે તેને ઘરે ભિક્ષાચરરૂપે પ્રવેશ કર્યો. તેને જોઈને સુલસાએ કહ્યું કે-“હું મારે હાથે તે પાંચ મહાવ્રતધારી શીયળવાન મુનિરાજનેજ દાન આપું છું, બીજાને આપતી નથી. ”એટલે અબડ ભિક્ષા લીધા વિના નીકળી ગયે. પછી તેણે સુલસાની પરીક્ષા કરવા માટે પૂર્વ દિશાને દરવાજે બરાબર બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. એટલે બ્રહ્માને માનનારાઓ ત્યાં આવ્યા. તેમની પાસે બ્રહ્માએ કહેલો ધર્મ કહ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૮) બીજે દિવસે દક્ષિણ દિશાએ સાક્ષાત વિષણનું રૂપ ધારણ કર્યું. એટલેતેને માનનારા સંખ્યાબંધ લેકે આવ્યા, તેની પાસે તેને ધર્મ કહ્યો. ત્રીજે દિવસે પશ્ચિમ દિશાએ સાક્ષાત્ શંકરનું રૂપ ધારણ કર્યું તેના ભક્તો આવ્યા. તેની પાસે તેને ધર્મ કહ્યો. ચોથે દિવસે ઉત્તર દિશામાં સમવસરણની રચના કરી તીર્થકરનું રૂપ ધારણ કરી ચતુમુખે ચાર પ્રકારને ધર્મ કહ્યો. એમાં ઘણા જૈને આવ્યા પણ સુલસા આવી નહીં. તેને બેલાવવા માણસ મોકલ્યું, છતાં તેણે કહ્યું કે-“મહાવીર પરમાત્મા પધાર્યા હોય તે મારું હૃદય વિકસ્વર થાય, તે થતું નથી, એટલે ‘આ કેઈ કૃત્રિમ રચના લાગે છે” તેથી નહીં આવું.” આ પ્રમાણે તેના સમકિતની દઢતા જોઈને આંબડે પ્રસન્ન થઈ સર્વ રચના સંહરી લીધી અને સુલસાને ઘરે ગયે. ત્યાં જઈને સુલસાને ગૃહચિત્યમાં રહેલા જિનેશ્વરને વંદના કરી. પછી સુલસા પાસે જઈને તેણે પ્રભુના કહ્યા પ્રમાણે તેની ધર્મપ્રવૃત્તિ પૂછી, એટલે સુલાસાએ વિરપ્રભુને વંદન કર્યું. અબડે પૂછ્યું કે “હમણ ત્રણ દિવસ સુધી બ્રહ્મા, વિષ્ણુને મહેશ્વર સાક્ષાત્ અહીં પ્રગટ થયા હતા, તેને ધર્મ કહ્યો હતે, તે સાંભળવા તમે કેમ ન ગયા?” સુલસા બેલી કે-“વીતરાગ, ગતષ, સર્વજ્ઞ એવા પરમાત્માને દીઠા પછી બીજા હરિહરાદિ દેવને જેવા કેણ ઉત્સાહ ધરે ? આ પ્રમાણે તેને દઢમતવાળી જેઈને અંબડ પણ ધર્મમાં દઢ થયે પછી જૈનધર્મની ઉન્નતિ કરીને તે અનુક્રમે સ્વર્ગે ગયે. તે આગામી વીશીમાં પંદરમા તીર્થંકર થશે. અભયકુમારની કથા શ્રેણિકચરિત્રાદિથી જાણવી. ટુંકામાં અભયકુમારે વીરપ્રભુને પૂછયું કે છેલ્લા રાજર્ષિ કણ થશે?” Jain Educationa International nal For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પ્રભુએ તરતમાંજ દીક્ષા લીધેલા ઉદાયનરાજષિને બતાવ્યા. એટલે તેણે રાજ્યને સ્વીકાર ન કરતાં કોઈ યુક્તિથી શ્રેણિક રાજાની રજા મેળવીને ચારિત્ર અંગીકાર કર્યું અને સદ્ગતિના ભાજન થયા. આ ધર્મશ્રવણદ્વારમાં જ દ્વારચિંતાદિ કૃત્ય કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મ સાંભળીને પછી પિતાના કર્તવ્યને વિચાર કરતાં ચિંતવે કે-આ ચૈત્યમાં મુખમંડપાદિ નથી તે કરવું જોઈએ, આ ચૈત્યમાં પ્રેક્ષામંડપાદિ છે પણ જીર્ણ થયેલા છે તેને ઉદ્ધાર કરે જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને પછી પિતાની શક્તિથી જે કાર્ય થાય તેવું હોય તે પિતે કરે અને પિતાથી ન બને તેવું હોય તે બીજા પાસે કરાવે. કારણકે ગૃહસ્થપણાને સાર તેજ છે. ૯૮. કહ્યું છે કે-“તેજ શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન કહીએ, તેજ ક્રિયામાં દક્ષપણારૂપ વિજ્ઞાન કહીએ, તેજ કળા વિદ્યા વિગેરેમાં કુશળપણું કહીએ, તેજ બુદ્ધિ કહીએ તેમજ તેજ શરીરાદિકના સામર્થ્યની સફળતા કહીએ કે જેને દેવકાર્યમાં ઉપયોગ થાય.૯ હવે જીણોદ્ધારના ફળ સંબંધી વિસ્તારથી કહે છે – જે પ્રાણ-જે મનુષ્ય ભક્તિબહમાનવડે (કીર્તિ વિગેરેની ઈચ્છાથી નહીં) સડી ગયેલા, પડી ગયેલા જિનમંદિરના કોઈ પણ વિભાગને ઉદ્ધરે છે-દુરસ્ત કરાવે છે તે પ્રાણ પિતાને જન્મ જરા મરણાદિ દુઃખરૂપ ગ્રાહજીથી ભયંકર નારક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય એ ચાર ગતિરૂપ આ સંસારસાગરમાંથી પિતાના આત્માને ઉદ્ધરે છે.” ૧૦૦. એવી રીતે જીર્ણોદ્ધાર કરનારે પિતાના આત્માને જ સંસારમાંથી ઉર્યો એમ નહીં પણ પિતાના વંશને Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૦ ) પિતાપિતામહાદિ પૂર્વજ કે જેઓ સ્વર્ગાદિ ગતિમાં ગયેલા હોય અને તેઓ પિતાના પુત્રપૌત્રાદિનું આવું સત્કૃત્ય જોઈ અનુમોદના કરે તેમને પણ ઉદ્ધાર કર્યો. તેમજ પિતાના પુત્રપૌત્રાદિ આવું પિતાના વડીલનું સત્કૃત્ય જોઈને તેમાં પ્રવર્તે તેથી તેને પણ ઉદ્ધાર કર્યો. ઉપરાંત અન્ય ભવ્ય છે કે જે તેના વંશથી અલગ હેય પણ આસન્નસિદ્ધિક હોય તેઓ પણ એની અનુમોદના કરે તેથી તેને પણ ઉદ્ધાર કર્યો. ૧૦૧. વળી તેણે આ શુભ કૃત્ય કરવાથી ઉદ્ધલનાદિ કરણવડે કુત્સિત કુળમાં ઉત્પત્તિ થવારૂપ નીચ ત્રને-પૂર્વે બદ્ધ પૃષ્ટ ને નિધત્તાવસ્થાવડે સત્તામાં નાખેલને ક્ષય કર્યો અને પૂજ્યપણના હેતુરૂપ સુકુળમાં જન્મ થવાના ફળભૂત ઉચ્ચગેત્ર બાંધ્યું. નરકાદિ ગતિમાં જવારૂપ કુગતિના માર્ગને નિષ્ઠાપિત કર્યો–પિતાના ગમનને માટે અવિથી કર્યો. તેમજ સુગતિ-દેવગતિ વિગેરેને માર્ગ ઉપાર્જન કર્યો. ૧૦૨. તેની આ લેકમાં સુકતિ થાય છે. વળી તેણે સગર ચકવર્તીના પુત્ર કે જેણે અષ્ટાપદાદિ મહાતીર્થને ઉદ્ધાર કર્યો તેની જેમ સન્માર્ગ પ્રગટ કર્યો. અન્ય જિનભવનને ઉદ્ધાર કરવાની વૃત્તિવાળા ભવ્યજીને સન્માર્ગ બતાવ્યું. ૧૦૩. આ પ્રમાણે જીર્ણોદ્વાર તેમજ તીર્થોદ્ધાર કરવાથી કેટલાક જીવે તેજ ભવમાં અશેષ કર્ભાશને ક્ષીણ કરીને મેશે પધાર્યા છે. કેટલાક સાવશેષ કર્મવાળા ઇંદ્રપણું પામ્યા છે, કેટલાક ઇંદ્રના સામાનિક થયા છે, કેટલાક બીજા મહદ્ધિક દેવે થયા છે. તેઓ દેવસંબંધી સુખને અનુભવી ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પામશે. ત્યાં ઈશ્વાકુ કુળમાં કે હરિવંશ કુળમાં ઉત્પન્ન થઈ ચતુરંગિણું સેનાના સ્વામી રાજા થશે કે અમાત્ય શેઠ અથવા સેનાપતિ થશે, Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કઈ શેઠ કે સાર્થવાહના પુત્ર થશે. ૧૦૪-૫. તેઓ અનેક પ્રકારની કળાઓમાં કુશળ થશે. વિશુદ્ધ માતાપિતાના પક્ષવાળા કુલીન થશે. સર્વદા સ્વપર હિતકારી-સર્વને અનુકૂળ થશે, સરલ થશે, સુશીલ એટલે અપકારી ઉપર પણ ઉપકાર કરનારા થશે. સદૈવ મનુષ્ય, દેવે, અસુર અને દેવાંગનાઓના મન તેમજ લેચનને આનંદકારી થશે. ૧૦૬. ચંદ્ર જેવા સૌમ્ય થશે, સૂર્ય જેવા તેજવંતપ્રતાપી થશે, કામદેવ જેવા સ્વરૂપવાળા થશે, ભરતચકીની જેવા લેકેને ઈષ્ટ થશે, કલ્પવૃક્ષની જેવા અથવા ચિંતામણિ રત્ન જેવા વાંચ્છિતને પૂરનારા થશે. એવા જીર્ણોદ્ધાર કરનારની ચકવતી તેમજ વાસુદેવે પણ સ્તુતિ કરશે, લેકો તેની પૂજા કશે. પ્રાંતે તેઓ શ્રેષ્ઠ એવા ભેગને તજી દઈને નિષ્કલંક ચારિત્રને ધારણ કરશે અને યથાખ્યાત ચારિત્રના બળથી સર્વ કર્મરાશિને ખપાવીને સિદ્ધિપદને પામશે–મેક્ષે જશે. ૧૦૭-૮-૯ આ પ્રમાણે જીર્ણોદ્ધાર સર્વ તીર્થકરેએ સર્વ પ્રકારના દિવ્યસ્તવમાં શ્રેષ્ઠ તરીકે ઉપદિશ્ય છે. આ પ્રવચનમાં મેક્ષના અવંધ્યકારણ જ્ઞાન દર્શન ને ચારિત્ર છે. જીર્ણોદ્ધાર તે ત્રણેના લાભનું આ ભવમાં પ્રબળ કારણ છે. શ્રીમાન મલ્લીનાથસ્વામીના જિનાયતનને ઉદ્ધાર કરનાર પુરિમતાલ નગરવાસી વાગુરૂશ્રેણી વિગેરે તથાવિધ સંહનાનાદિના અભાવથી તે ભવમાં સિદ્ધિપદને ન પામ્યા, પરંતુ દેવસંપદા પામીને મનુષ્ય થઈ ચતિ જનની કરેલી સદેશના સાંભળી જ્ઞાન દર્શન અને ચારિત્રને તે નિર્મળ આશયવાળા ગ્રહણ કરે છે. કેઈ દેશવિરતિ અંગીકાર કરે છે, પરંતુ પરિણામે જીર્ણોદ્ધારકારક શિવશ્રીનું ભાજન . અવશ્ય થાય છે. ૧૧૦. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) જીર્ણોદ્ધારની ચિંતા કર્યા પછી શ્રાવક બીજી પણ તેવા પ્રકારની શુભ ચિંતા કરે તે કહે છે–દેવગૃહના ભંડાર સંબંધી, તેના આયવ્યય સંબંધી, તેના રક્ષણ સંબંધી વિગેરે ચિંતા કરેવિચાર કરે. વળી દેવાચક–પૂજારી વિગેરે અલ્પ આજીવિકાના કારણથી દુઃખી થતા હોય તે તેને પણ વિચાર કરી આજીવિકા વધારી આપે. ૧૧૧. આ પ્રમાણે દેવદ્રવ્ય સંબંધી અથવા ચૈત્યસંબંધી ચિંતા કરતાં–તે સંબંધી કામકાજ કરતાં ચૈત્યદ્રવ્યને વિનાશ પણ થઈ જાય તેને માટે ચાર ગાથાવડે કહે છે જે પ્રાણ દેવદ્રવ્યને–તેના ઉપગરણાદિકને વિનાશ કરેભક્ષણ કરે અથવા અન્યથી ખવાઈ જતાં તેની ઉપેક્ષા કરે અને અંગઉદ્ધાર આપવાનું નિવારણ ન કરે તે તે પ્રાણ બુદ્ધિહીન થાય છે અને પાપકર્મથી લેવાય છે. જે મનુષ્ય દેવદ્રવ્ય ખાય છે કે તેની ઉપેક્ષા કરે છે તેણે જૈનધર્મ કે જિનાગમ જાણેલજ નથી એમ સમજવું. અથવા તેણે પૂર્વે નરકાયુષ્ય બાંધેલું છે એમ સમજવું. તે જીવ નરકમાંથી નીકળ્યા પછી પણ મનુષ્યપણામાં દરિદ્રતાથી મૂકાત નથી-દરિદ્રીજ થાય છે. જુઓ પૂર્વે ગંધિલાવતીમાં સંકાશ નામે શ્રાવક થયે હત, તે સ્વભાવથીજ ભવવૈરાગ્યવાળ હતું. તેણે કાવતાર ચૈત્યમાં રહી ગૃહવ્યાક્ષેપાદિ કારણે ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કર્યો તેથી તે દેવદ્રવ્યને ઉપજીવી થઈ પ્રમાદથી અજ્ઞાન, સંશય, વિપર્યાસ વિગેરેને આવ્યા પડિકમ્યા સિવાય મરણ પામીને દુર્ગતિએ ગયે અને સંસારમાં પરિભ્રમણ કર્યું. ત્યાં અનેક ભવમાં Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૩) સુધા તૃષાથી પરાભવવાળા અનેક ભવે કર્યા. તેમાં પણ અસિકુતાદિવડે છેદન થવું, ગાડી વિગેરેનું વહન કરવું, મુગરાદિવડે કુટાવું-એવી અનેક પ્રકારની પીડા પાપે. ૧૧૩ થી ૧૧૭. વળી દરિદ્રીના કુળમાં ઉત્પત્તિ, અને દારિદ્રય બહુવાર સહન કર્યા. મનુષ્યજન્મમાં બહુ જાથી ધિક્કાર પણ બહુ પામે. અનુક્રમે તારા નામની નગરીમાં એક શેઠને પુત્ર થયું. ત્યાં પણ પૂર્વકમ લાભાંતરાયાદિ શેષ રહેલું હોવાથી દરિદ્રપણું પામ્યું. અને વારંવાર ચિત્તને નિર્વેદ થાય તેવા કારણે મળ્યા. પુષ્યને કેવળી ભગવંત મળ્યા. તેમને તેણે પૂછયું કે-“હે ભગવંત! મેં ભવાંતરમાં શું પાપ કરેલ છે કે જેથી હું નિરંતર મનેરથની અપૂત્તિવાળેજ થાઉં છું ?” કેવળીએ તેના ઉત્તરમાં સંકાશાદિ ભવગ્રહણને અધિકાર કહ્યો અને ઉપદેશ આપ્યો, તેથી તેને જિનધર્મની પ્રાપ્તિ થઈ, સવેગ ઉત્પન્ન થયે. પછી ફરીને પૂછ્યું કે-“મેં ચૈત્યદ્રવ્યના વિનાશરૂપ અપરાધ કર્યો છે. તેના નિવારણ માટે અત્યારે મારે શું કરવા એગ્ય છે? કેવળીએ કહ્યું કે- જિનભવન, જિનબિંબ, તીર્થયાત્રા, પૂજાસ્નાત્રાદિ પ્રવૃત્તિ કરીને તે નિમિત્તે દેવદ્રવ્યમાં હિરણ્યાદિકની વૃદ્ધિ કરવી. એ તારે કરવા યોગ્ય છે. ” તે સાંભળી સકાશના જવે અભિગ્રહ કર્યો કે- આજ પછી મને જે દ્રવ્યની પ્રાપ્તિ થાય તેમાંથી માત્ર મારે અન્ન વસ્ત્ર માટે જોઈએ તે લેવું, બીજું જે વધે તે બધું ચૈત્યદ્રવ્ય તરીકે ગણવું. તેમાંજ આપી દેવું–મારે ભોગવવું નહીં.” આ યાવેજછવ અભિગ્રહ કર્યો. ૧૧૮- ૧૨૧. આ પ્રમાણે તેના મહાભિગ્રહથી, શુભ ભાવની પ્રવૃત્તિથી તેમજ ચૈત્યદ્રવ્ય આપવાની તીવ્ર ઈચ્છાને લઈને વિશિષ્ટ અધ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૪) વસાય થવાથી લાભાંતરાયનો ક્ષયે પશમ થયે એટલે તેને પુષ્કળ ધન સંપત્તિની પ્રાપ્તિ થવા માંડી, પરંતુ તે પોતાના અભિગ્રહમાં દઢ રહ્યો-લાભથી લેભ વૃદ્ધિ પામે છે તેમ ન થયું. મળેલા દ્રવ્યમાંથી અન્ન વસ્ત્રને ખર્ચ કાઢ્યા બાદ કિચિત્ પણ પિતાના ઉપભેગમાં લેવાની ઈચ્છા સ્વપ્નાંતરે પણ ન થઈ. પછી તેણે તે દ્રવ્યથી તે તગરા નગરીમાંજ એક જિનમંદિર બંધાવ્યું. એ રીતે તેનો વ્યય કર્યો. તે જિનમંદિર બંધાવવાના કાર્યમાં પણ શાસ્ત્રાધારપૂર્વક ભૂમિશુદ્ધિ વિગેરે સર્વ કાર્ય કર્યું. કહ્યું છે કે-“ચૈત્ય બનાવવામાં જે આભગ તે સદાગ કહીએ. શાસ્ત્ર પરતંત્ર વિમર્શ તપૂર્વક જે ભૂખ્યાદિકની પરિશુદ્ધિ કરવી તે સદાભગપરિશુદ્ધિ કહીએ.” વળી જે ભૂમિની નીચે અસ્થિ વિગેરે શલ્ય ન હોય તે દ્રવ્યથી શુદ્ધભૂમિ કહીએ અને જે ભૂમિને જિનમંદિરમાં ઉપયોગ કરતાં અન્યને પરિતાપ ન થાય તે ભાવથી શુદ્ધભૂમિ કહીએ. તેમાં વપરાતાં દળ, કાષ્ટ, પાષાણ, ઈંટ વિગેરે પણ શુદ્ધ જોઈએ. તેના માલેકને પૂરતું દ્રવ્ય આપીને ખરીદ કરેલ અને બળદ વિગેરેને પીડા ન થાય તે રીતે લાવેલ જોઈએ. કામ કરનાર મજુર વિગેરેને પૂરતા પૈસા આપવા જોઈએ. તેમને ઠગવા ન જોઈએ. પિતાના આશયની શુદ્ધિ જોઈએ. એટલે કે પિતાને કાર્યની શરૂઆત કર્યા પછી પશ્ચાત્તાપ થવો ન જોઈએ, પણ ઉત્સાહ વધતે હવે જોઈએ. વળી પાછું વળીને વાપરવા વિગેરે યતના (જયણા) જાળવવી જોઈએ. ચૈત્ય કરાવવામાં તેને લગતા બેસવાના સ્થાન પણ એવા બનાવવા જોઈએ કે જ્યાં બેસવાથી આશાતના ન થાય. કહ્યું છે કે ત્યાં થુંકવા વિગેરેની આશા Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ તના તજી દેવી. અસત્કથા રાજકથા વિગેરે ન કરવી. અનુચિત આસને ન બેસવું.” ગુરૂજનની અપેક્ષાએ તેમની સમાન કે તેમનાથી ઉંચું આસન ન જોઈએ. પલાંઠી બાંધીને અથવા પગપર પગ ચડાવીને બેસવું ન જોઈએ. અનુચિત આસન ને અસત્કથાવર્જન આશાતનામાં ગણવેલ છે છતાં ખાસ તજવા માટે તે બાબત જુદું પણ કહેલ છે. આ બધે જિનમંદિરને આગ કહીએ. વળી ત્યગૃહથી ઉપજીવન તે પણ મહા આશાતનારૂપ છે અને દુર્ગતિ આપનાર છે. જિનભવનને સાંસારિક કાર્યમાટે ઉપગ ન કરવાના સંબંધમાં કહ્યું છે કે- નંદીશ્વરાદિકે ગયેલા ભવનપત્યાદિ દેવે ત્યાંના ચૈત્યમાં કદિ પણ પિતાની દેવાંગના અસરાઓની સાથે કિંચિત પણ હાસ્ય ખેલ કીડાદ કરતા નથી.” ૧૨૪. આ પ્રમાણે ઉક્તનીતિએ કરીને તે સંકાશને જીવ મહાનુભાવ અને પ્રગટ થયું છે પ્રશસ્ત સામર્થ્ય જેને એ થયે સતે સર્વ કૃત્યમાં અનુચિત વૃત્તિને રોકવાવડે શ્રુતચારિત્રરૂપ વિશુદ્ધ ધર્મને આરાધીને નિર્વાણને સાધક થયે. ૧૨૫. ઈતિ સંકાશ કથા. - સાધારણ દ્રવ્યના દુરૂપયોગથી પણ દેવદ્રવ્યના દુરૂપચેગ જેટલે જ દોષ લાગે છે તે કહે છે ચિત્યમાં, પુસ્તકમાં તેમજ આપત્તિમાં આવી પડેલા શ્રાવકાદિના સમુદ્ધરણમાં જે વાપરી શકાય તે સાધારણ દ્રવ્ય કહીએ. તે ઋદ્ધિવંત શ્રાવકોએ એકઠા કરેલા ડાબડા જેવું છે. તેથી ત્યદ્રવ્યની જેમ આ સાધારણ દ્રવ્યને પણ જે વિનાશ કરે છે, વ્યાજ વ્યવહારદિક Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬ ). વડે પિતાના ઉપયોગમાં લે છે તે મિહિતમતિવાળા જીને માટે કહે છે કે તેમણે ધર્મને જાણેજ નથી અથવા નરકના આયુષ્યને બાંધેલું છે. તે સિવાય તેની આવી દુર્મતિ નજ થાય. ” ૧૨૬. " “ચેત્યદ્રવ્યો એટલે હિરણ્યસુવર્ણાદિકને અથવા તેના ઉપગ માટે લાવેલ કાષ્ટપાષાણાદિ વસ્તુઓને આગળ કહેવાશે તેવા બંને પ્રકારે જે વિનાશ કરે છે તેનું સાધુ સાવદ્યાગના ત્યાગી છતાં દેશનાદિવડે નિવારણ ન કરે તે તે અનંત સંસારી થાય.” ૧૨૭. અન્યત્ર કહ્યું છે કે – ' “ચત્યદ્રવ્યના વિનાશથી, મુનિને ઘાત કરવાથી, શાસનની ઉહ કરવાથી અને સાધ્વીના ચતુર્થ વ્રતને ભંગ કરવાથી બોધિબીજના મૂળમાં અગ્નિ લાગે છે અર્થાત્ તે બળી જાય છે. ઉપર બે પ્રકારે વિનાશ કર્યાનું કહ્યું છે, તે બે પ્રકાર બતાવે છે ચૈત્ય નિમિત્ત ન લાવેલ હોય તે અને જે ઉખેa નાખેલું હોય તે અતીત ભાવને પામેલું-એમ બે પ્રકારનું અથવા સ્તંભકુંભિકાદિ મૂળ દ્રવ્ય અને આચ્છાદનાદિ ઉત્તર દ્રવ્ય એમ બે પ્રકારે અથવા સ્વપક્ષે કરેલ વિનાશ અને પરપક્ષે કરેલ વિનાશ એમ બે પ્રકારે એમ અનેક પ્રકારે ચૈત્યદ્રવ્યની દ્વિવિધતા જાણવી. ૧૨૮ ચિત્યદ્રવ્યવિનાશને પ્રસંગે ગુરૂદ્રવ્યના વિનાશ સંબંધી દોષ પણ વ્યવહારસૂત્રના ભાગને આધારે કહે છે – શિષ્ય પૂછે છે કે-ચૈત્યદ્રવ્ય એકઠા મળીને ચર્યા પછી તેમાંથી એક જણ પિતાના ભાગે આવેલા દ્રવ્યમાંથી પિતાને Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૭) માટે મોદક બનાવે અને તે સાધુને વહેરાવે અથવા મુનિની ઉપધિ ચેરી વેચી નાખીને તેમાંથી પ્રાસુક વસ્ત્રાદિ લાવીને તે સંચાદિકને આપે તે આ વસ્તુ મુનિને લેવી ક૯પે ?” તેના ઉત્તરમાં આચાર્ય કહે છે કે “ન કલ્પ” શા માટે ન કલ્પે? તેના ઉત્તરમાં કહે છે કે આવી રીતે ચારનું લાવેલું લેવું તે લેકમાં પણ નિંદિત છે તે પછી કેત્તરમાં નિંદિત હોય તેમાં તે શું કહેવું? એવા ચૈત્ય ને યતિના પ્રત્યનિકની પાસેથી જે ગ્રહણ કરે તે મુનિને પણ ચૈત્ય ને યતિને પ્રત્યનિક જાણવો.” ૧૩૦-૩૧ ઉપર જણાવ્યા પ્રમાણે ચેત્યદ્રવ્ય ને ગુરૂદ્રવ્ય ચેરીને તે દ્રવ્યવડે પોતે અન્નવરયાદિ ભેગવે અથવા કેઈ સાધુને આપે તે તે લેનાર અને દેનાર બંનેને પ્રવચનનિષિદ્ધ આચરણના કરનારા હેવાથી પરમાત્માની આજ્ઞાને ભંગ કરનારા જાણવા. વળી તેવું જોવા જાણવાથી બીજા પણ કે તેમ કરે તે તેના પણ તે કારણિક થાય. ઉપલક્ષણથી મિથ્યાત્વ ને વિરાધના બંનેની પ્રાપ્તિ થાય. તેમાં મિથ્યાત્વ તે બુદ્ધિવિરૂદ્ધ અલિક કાર્ય કરવાથી લાગે અને વિરાધના તે સંયમની, આત્માની અને પ્રવચનની–એમ ત્રણ પ્રકારની લાગે. અન્યાયપાત્ત વસ્તુ હેવાથી આત્મ વિરાધના, પ્રત્યનિક દેવાદિના છલનરૂપ સંયમવિરાધના અને પ્રવચનના મૂળભૂત યતિ ને ચૈત્ય તેના ઉપદ્રવવડે પ્રાપ્ત કરેલ હેવાથી પ્રવચન વિરાધના સમજવી. ૩૨ - વેદાંતમાં પણ કહ્યું છે કે- દેવદ્રવ્યથી જે વૃદ્ધિ અને ગુરૂદ્રવ્યથી જે ધનપ્રાપ્તિ તે કુળના નાશ માટે થાય છે અને મરણ પામીને તે જીવ નરકે જાય છે માટે કંઠગત પ્રાણ થાય તે પણ દેવદ્રવ્યના હરણમાં બુદ્ધિ ન કરવી. કેમકે અગ્નિથી દગ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ ) થયેલા ફરીને પલ્લવિત થાય છે પણ દેવદ્રવ્યથી દગ્ધ થયેલા પલ્લવિત થતા નથી. દેવદ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રીના દ્રવ્યનું અપહરણ અને ગુરૂપત્નીને સંગ–તે સ્વર્ગમાંથી પણ પાડે છે.” - એ રીતે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે અથવા ઉપેક્ષા કરે તે જીવિતને માટે વિષભક્ષણ કરે એમ નિઃસંશય સમજવું છે. વળી જે સુશ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે–તેની અદ્ધિ, વૃદ્ધિ પામે છે અને તેને કીર્તિ, સુખ તેમજ બળની પ્રાપ્તિ થાય છે. તેને પુત્રો પણ ભક્ત, શૂરવીર, બુદ્ધિ સંયુક્ત, સર્વ લક્ષણ સંપન્ન, સુશળ અને જનમાન્ય થાય છે. તેથી તે મહાસત્ત્વવંત સંકાશને જીવ પણ સુનિવૃત્ત થયે સતે કર્મગ્રંથિને ભેદીને નિર્વાણ પદને પામશે એમાં સંશય નથી. ૧૩૩–૧૩૯ - જૈન ધર્મમાં મહાસત્વ કેણ કહેવાય છે તે કહે છે: “આ જગતના છે જ્યાં દ્રવ્ય જુએ છે ત્યાં માતા, પિતા, ભાર્યા, શરીર ને બંધવ કેઈને પણ ન ગણતાં–તેની દરકાર ન કરતાં દ્રવ્ય મેળવવામાંજ તત્પર થઈ જાય છે. એવા દ્રવ્યમાં પણ જે લુબ્ધ થતા નથી અને દેવદ્રવ્યને વિસ્તારતેની વૃદ્ધિ કરે છે તે પુરૂષે જિનશાસનમાં મહાસત્ત્વ કહેવાય છે. ” ૧૪૦-૪૧ તે કહ્યું છે કે-“આ જીવ મહા દુર્ગ અને વિકટ એવી અટવિનું ઉલ્લંઘન કરે છે, દેશાંતરમાં જાય છે, ગહન એવા સમુદ્રને અવગાહે છે, અત્યંત કલેશવાળી ખેતી કરે છે, કૃપણ એવા સ્વામીને સેવે છે અને ધનાધ બુદ્ધિવાળે થઈને હાથીઓની ઘટાથી દુરસંચર એવા રણમાં-યુદ્ધમાં પ્રાણ ખુએ છે, તે બધું લેભનું વિસ્કૃતિ છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ (૪૯) જે મનુષ્ય સંતેષરૂપી અમૃતના સમૂહથી સિંચિત અંતઃકરણવાળે હેવાથી તેવા દ્રવ્યને વિષે અલુબ્ધ રહે છે અને સર્વદા અગ્રદ્ધપણે દેવદ્રવ્યનું સમ્યગ પ્રકારે રક્ષણ તેમજ વૃદ્ધિ કરે છે. તે જૈનશાસનમાં મહાસત્વ કહેવાય છે.” દેવદ્રવ્યાદિના ભક્ષણ વિગેરેનું જુદું જુદું ફળ બતાવે છે. દેવદ્રવ્ય સતે જિનાયતનમાં નિરંતર પૂજા સકારાદિ સવિશેષપણે થાય છે અને તેથી પ્રાયે મુનિજનેનું આવવું થાય છે. તેમના વ્યાખ્યાનના શ્રવણથી જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. એ રીતે જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને એ રીતે જ જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના થતી હોવાથી જ્ઞાનદર્શન ગુણના પ્રભાવક એવા દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી જીવ અનંત સંસારી થાય છે. ૧૪૨. વળી એવા જ વિશેષણવાળા દેવદ્રવ્યની જે રક્ષા કરે છે તે જીવ પરિત્ત સંસારી-અલ્પસંસારી થાય છે. ૧૪૩. . વળી એવા જ દેવદ્રવ્યની જે વૃદ્ધિ કરે છે તે જીવ તીર્થકરણને પ્રાપ્ત કરે છે. ૧૪૪. હવે આ હકીકતને ઉપસંહાર કરે છે. એ પ્રમાણે જાણીને જે સુશ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે જન્મ, જરા, મરણ ને રેગાદિકને અંત કરે છે. ૧૪પ. હવે આ ધર્મશ્રવણદ્વારમાં જ સવિશેષ વિધિ કહે છે. ' જે કંઈપણ કારણથી ધર્મદેશના દેવાને માટે આચાર્યાદિક જિનમંદિરે આવ્યા ન હોય તે અદ્ધિમાન શ્રાવક પૂર્વે કર્યા પ્રમાણે હાથી, ઘોડા વિગેરે સંયુક્ત જ્યાં ઉપાશ્રય હોય ત્યાં આવે. સામાન્ય મનુષ્ય સામાયિકાદિ અંગીકાર કરીને આવે. ૧૪૬. . મુનિ ચૈત્યમાં નિવાસ કરીને કેમ ન રહે? તેના ઉત્તરમાં કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ( પ૦ ). જે કે ભક્તિકૃત ચેત્ય આધાકમાં ન હોય છતાં ત્યાં રહેવાનું વર્જવાથી જ જિનેશ્વરની ભક્તિ થાય છે. લોકમાં પણ તેમજ જેવામાં આવે છે. ૧૪૭. આજીવિકાને કારણે અથવા ભયથી કૈટુમ્બિક (સેવક) મનુષ્ય રાજાની સેવા અષ્ટ પુટવાળા શુદ્ધ વસ્ત્રવડે મુખને ઢાંકીને કરે છે; તે રીતે મુનિ પણ ભક્તિનિમિત્તે જિનાયતને જાય છે, પણ આશાતનાદિકના ભયથી રેકતા કે રહેતા નથી. ૧૪૮ મુનિને ચૈત્યમાં ન રહેવાના વિશેષ કારણ કહે છે – આ શરીર સ્નાનાદિવડે પવિત્ર કર્યું હોય તે પણ તે દુરભિગંધવાળા પ્રસ્વેદને સુવ્યા કરે છે. વળી અધેવાયુનો નિર્ગમ અને શ્વાસે છૂવાસવડે મુખમાંથી વાયુને નિર્ગમ થયાજ કરે છે, તેથી જિનમંદિરમાં સાધુ રહેતા નથી અથવા શ્રુતસ્તવ કહ્યા પછી ત્રણ શ્લેકવાળી સ્તુતિ કહેતાં સુધી ત્યાં રહેવાની તેમને અનુજ્ઞા છે. કારણવશે વધારે વખત પણ રહેવાની આજ્ઞા છે. બહુશ્રુતેએ સકારણ તેવી આચરણ કરેલ છે, તેથી ચતુર્થીની પર્યુષણ (સંવત્સરી) કર્યાની જેમ તે અવિરૂદ્ધ છે. ૧૪૯-૫૦. એ રીતે ચૈત્યમાં રહેવાની હકીકતને ભુદાસ કરીને ત્યાં જ વ્યાખ્યાન કરવાની વિધિ કહે છે – - નિશ્રાકૃત ચૈત્યમાં ગુરૂમહારાજ વ્યાખ્યાન માટે પિતાના કેટલાક પરિણત મુનિઓ સાથે રહે અને બીજા શિષ્ય વિગેરેને વસતિ (ઉપાશ્રયમાં મેકલી આપે. જે અનિશ્રાકૃત ચૈત્ય હોય તો બધા પરિવાર સાથે ત્યાં રહીને ઉપદેશ આપે. ૧૫૧. ચૈત્ય શાશ્વતાદિ ચાર કરે છે તે આ પ્રમાણે નંદીશ્વરદ્વીપાદિમાં છે તે શાશ્વત Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ (42) ચૈત્ય, ખીજુ` ભક્તિચંત્ય ( અશાશ્વત ) તેના બે પ્રકાર છે. ૧ નિશ્રાકૃત ને ૨ અનિશ્રાકૃત. તેમાં નિશ્રાકૃત તે અમુક સાધુની નિશ્રાએ બંધાવેલું તેમ જ તેની સત્તાવાળુ અને અનિશ્રાકૃત ચૈત્ય તે કોઈપણ સાધુની સત્તા વિનાનું શ્રી સંધની સત્તાવાળું. ત્રીજું મંગળચૈત્ય તે મથુરા નગરીમાં દરેક ઘરના ઉત્તરંગમાં જિનમૂત્તિરૂપે કરાવેલુ તેમ કરાવે તે સમજવું. ચેાથું સામિક ચૈત્ય તે સાધર્માં બંધુએની મૂત્તિવાળુ ં સમજવું. ૧૫૧. નિશ્રાકૃત ચૈત્યમાં મુનિ પરિવાર સાથે કેમ ન રહે ? તેના ઉત્તરમાં કહે છે કે-તે ચૈત્યમાં અવસન્ના ચારિત્રથી થાકેલા (શિથિલ થયેલા) મુનિઓ પણ આવે ને રહે તેથી તેના પરિચયમાં સામાન્ય સાધુએ આવવું ચેાગ્ય નહીં. તેટલા માટે ત્યાં માત્ર પણિત મુનિએ સાથે દેશના દેવા જેટલા વખત જ રહે. સામાન્ય સાધુ એવા શિથિળાચારીના પરિચયમાં આવે તે તેને જોઈને વિચારે કે− આ આવા શિથિળાચારી છતાં લેાકેામાં વદાય પૂજાય છે, તો પછી આપણે આવા મલમલિન ગાત્રને ઉપધિવાળા શામાટે રહેવુ ? આવા વિચારા થવાથી તેના દ્રવ્યચારિત્રમાં ને ભાવચારિત્રમાં અનેમાં ભગ પડે, તેમના પરિચયમાં નવદીક્ષિત શિષ્યેાને કે અતિપરિણત મુનિઓને આવવા દેવા નહીં. તેજ ખાસ કારણ છે. ૧૫૩-૪. હવે શ્રાવક વિધિપૂર્વક ત્યાં ગુરૂવđન કરીને, ધર્મોપદેશ સાંભળીને, ત્યારપછી શુદ્ધરીતે ગૃહવ્યવહારમાં જોડાય. ૧૫૫. વિશેષા-શ્રાવક વિધિપૂર્વક એટલે ત્રણ નિસિહી વિગેરે દશ ત્રિક જિનમંદિરમાં જાળવતા અને એકંદર ગુરૂવંદનના ૪૯૨ સ્થાનકને ગુરૂવંદનમાં અમલમાં મૂકતા ગુરૂમહારાજ પાસે દેશના સાંભળીને પેાતાને સ્થાનકે આવી આગળ કહેશું' તે રીતે કર્માદાન Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ( પર ) સંબંધી વ્યાપાર અને કૂટ કયવિયાદિ રહિત સ્વકુચિત એ. શુદ્ધ વ્યાપાર કરે. ધર્મશ્રવણ નામના ૧૩ મા દ્વાર પછી ૧૪ મું વ્યવહારશુદ્ધિ નામનું દ્વાર છે. તેમાં પ્રથમ ૧૫ કર્માદાન વર્જવા કહ્યા છે. તે બતાવે છે–૧ લાખ, મણશિલ, ગળી, ધાવડી, ટંકણખાર વિગેરેને વ્યાપાર તે લાખવાણિજ્ય. ૨ વિષ, લેહાસ્ત્ર, હળયંત્ર, હરિતાળ વિગેરેને વ્યાપાર તે વિષવાણિજ્ય, અહીં ગાથામાં લેહનું ખાસ જુદું ગ્રહણ કર્યું છે. તે તેને અતિ સાવધાન રહેવાના હેતુભૂત બતાવવા માટે છે. ૩ શકટ કર્મ તે ગાડાં વિગેરેનું ઘડવું, ખેડવું, વિચવું વિગેરે. ૪ ઈંગાળ કર્મ તે અંગાળ, ભઠ્ઠી, કુંભાર, લુહા૨ ને સેનાનું કર્મ–ઈટ ચુન વિગેરે પકાવવાનું કર્મ. ૫ વનકર્મ તે છેદેલ વગરદેલ વન, પત્ર, પુષ્પ, ફળ તેના વિય સંબંધી તેમજ અનાજ દળાવી આપવું વિગેરે કાર્યોવડે આજીવિકા કરવી તે. ૬ ગાડાં, બળદ, પાડા, ઉંટ, ગધેડા, ખચ્ચર, ઘોડા વિગેરેથી ભાર વહન કરાવવાવડે આજીવિકા તે ભાટક કર્મ. ૭ તળાવ, કુવા વિગેરે ખોદાવવા, શિલાઓ ફડાવવી, પથ્થરને ખાણમાંથી છુટા પડાવવા તે હેટ કર્મ. ૮ કોઈપણ જીવના દાંત, કેશ, નખ, શૃંગ, ત્વચા, રેમ, કડા, શંખ અને છીપાદિને વ્યાપાર તે દંતવાણિજ્ય. ૯ માખણ, ચરબી, મધ ને મદિરાદિના વ્યાપાર તે રસવાણિજ્ય, ૧૦ ત્રિપાદ તે દાસ દાસી ને ચતુઃ પદ તે હાથી ઘોડા બળદ વિગેરે. તેને વ્યાપાર તે કેશ વાણિજ્ય. ૧૧ બળદાદિકના નાક વીંધાવવા, અંકાવવા, મુશ્કને છેદ કરાવી નપુંસક બનાવવા, પીઠ ગળાવવી, કર્ણ છેદ કબળછેદ કરાવવા તે નિલંછન કર્મ. ૧ર તિલ, સરસવ, શેરડી, Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ (૫૩). એરંડ વિગેરેને તેમજ જળયંત્રને પડવું-પીલવું-ચલાવવું તે ચંત્રપલણ કર્મ. ૧૩ સરેવર, કહ, કુંડ, તળાવ વિગેરેનું શેષણ કરાવવું તે સરદહતળાવશેષણકર્મ. ૧૪ કેઈ કારણે ક્ષેત્રાદિકમાં અથવા વનમાં દાહ દેવરાવ તેમજ પુણ્યબુદ્ધિએ ડુંગર બાળ તે દાવાગ્નિદાપનકર્મ. ૧૫ શારિકા, શુક, બિલા, કુકડા વિગેરે હિંસક પશુપક્ષીઓનું દ્રવ્ય મેળવવા માટે પિષણ કરવું અથવા દાસી વિગેરેનું પોષણ કરવું તે અસતીષણકર્મ-આ પંદર કર્માદાન તેમજ ઉપલક્ષણથી કેટવાળ વિગેરેની નેકરી શ્રાવકે અવશ્ય વર્જવી. ૧૫૬-૫૭. હવે ફૂટવાણિજ્યને નિષેધ કરવા માટે તે સમજાવે છેટાં એટલે ઓછાવત્તા–લેવાદેવાના જુદાં-તેલાં, માન ને માપ કરવાં–કરી રાખવાં ને તેને વસ્તુ લેવાદેવામાં ઉપયોગ કરો. વધારે તેલ માન માપથી લેવું અને ઓછા તેલ માન માપથી દેવું તે તેમજ ત–તિરૂપ એટલે કોઈપણ વ્રીહી, વૃત, મજીઠ વિગેરે વસ્તુઓમાં તેના જેવી ઓછી કિંમતની બીજી વસ્તુઓ ભેળવીને વેચવી. આ ફૂટ કયાદિ વાણિજ્ય લેકમાં–સામાન્ય જનમાં પણ નિંદિત છે અને લેકોત્તરમાં પણ અલ્પ સાવદ્ય છતાં ગહિત છે. તેથી તેવી ક્રિયા–તે વ્યાપાર વર્જ. ૧૫૭. ઉત્તરોત્તર ગુણવાન મનુષ્ય માટે વ્યવહારશુદ્ધિની તે ખાસ આવશ્યક્તા છે. ઉપર જણાવેલી વ્યવહારશુદ્ધિ મન વચન કાયાની અવતારૂપ તે ધર્મનું મૂળ કારણ છે, એમ સર્વજ્ઞ તીર્થકરેએ કહ્યું છે. વ્યવહાર શુદ્ધિમાં ઉઘુક્ત એવા મનુષ્યનિજ ધર્મ શુદ્ધ હોય છે. આમ સ્પષ્ટ કહેલ હોવાથી અને Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) વ્યવહારશુદ્ધિવડેજ અર્થશુદ્ધિ થતી હોવાથી તેને ધર્મનું મૂળ કહેલ છે. ૧૫૯. વળી શુદ્ધ એવા અર્થથીજ આહાર શુદ્ધ (નિર્દોષ) થાય છે અને શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે. કદી બાહ્યમળ હોય તે પણ ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તવાથી કમળ (અંતર મળ) દૂર થાય છે. ૧૬૦. વળી શુદ્ધ દેહવડે ધર્મને યુગ્ય થાય છે. જેમ પ્રક્ષાલિત દેહવાળે સારા વસ્ત્રાલંકારાદિકને ચોગ્ય થાય છે તેમ આ શુદ્ધ ધર્મદેહવાળો ધર્મરત્નરૂપ અલંકારાદિકને એગ્ય થાય છે. ત્યારપછી દેવાર્શી, દાન, અનુષ્ઠાનાદિ જે જે કૃત્ય કરે છે તે બધાં સફળ થાય છે, એટલે સ્વર્ગ ને મેક્ષપ્રાપ્તિરૂપ ફળને આપનાર થાય છે. ૧૬૧. કહ્યું છે કે-તપ નિયમ ને શીલથી અલંકૃત અને સટ્ટણી એવા જે સુશ્રાવકે હેય છે તેમને નિર્વાણના કે વૈમાનિકના સુખ દુર્લભ નથી. હવે વ્યતિરેકથી કહે છે કે- અન્યથા વ્યવહારશુદ્ધિ રહિત જે જે કૃત્ય-વ્યાપાર શ્રાવક કરે તે તે સર્વ નિરર્થકજ થાય. સરલપણથી સાથ એ જૈન ધર્મ વહારદ્ધિ વિના. થઈ શકે નહી. વળી એવી રીતે વર્તનાર શ્રાવક જૈન ધર્મની અન્ય વિવેકી લેકવાર નિદા કરાવે, નિદા કરાવવાના કારણભૂત થાય. ધર્મની ખિંસા અથવા નિંદા કરવા-કરાવવાથી પિતાને અને પરેને પ્રકૃષ્ટ દુર્લભધિપણું પ્રાપ્ત થાય અને અનંતસંસારીપણું થાય. ૧૬૨-૬૩. છેદગ્રંથમાં પણ કહ્યું છે કે–“ તીર્થકર, પ્રવચન, કૃત, આચાર્ય, ગણધર અને મહદ્ધિકની બહુ પ્રકારે આશાતના કરતે Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ (૫૫) અભિનિવેશવડે કરીને મહા પ્રાયશ્ચિત્તને ભાગી થાય.” અહીં આશાતના પ્રવચનના અવર્ણવાદરૂપ પિતાની કરેલી અથવા પિતાને નિમિત્તે બીજાની કરેલી સમજવી. તેના પરિહારના ઉપાયમાં બહુ રીતે પ્રયત્ન કરે. આ પ્રસંગ ઉપર શ્રી વીરપ્રભુનું દષ્ટાંત આપે છે. શ્રી વીરપરમાત્મા છદ્મસ્થાવસ્થામાં પિતાના પિતાના મિત્ર દુઈ જજંતગ નામના તાપસના આશ્રમમાં તેમના આગ્રહથી ચતુર્માસ રહ્યા. તે વખતે અન્યત્ર ઘાસ ન મળવાથી વીરપ્રભુ રહેલા તે આશ્રમના તૃણે ખાવા માટે ગાયે આવવા લાગી. પ્રભુ તે તેનું નિવારણ કરતા નહોતા, પણ બીજા તાપસે પિતાના આશ્રમ પાસેથી લાકડી વિગેરેથી તેને મારીને કાઢતા હતા. તેમણે કુળપતિ પાસે આવીને કહ્યું કે આ તમારે વદ્દભ મનુષ્ય કે છે કે જે પિતાને આશ્રમ પણ જાળવતે નથી?” એટલે કુળપતિ પ્રભુ પાસે આવ્યા. ત્યાં વિનષ્ટપ્રાય થઈ ગયેલ આશ્રમને જોઈને તેણે પ્રભુને કહ્યું કે-“આ પક્ષીઓ પણ પિતાને માળે જાળવે છે તે તમે કેમ જાળવતા નથી ?’ આમ કહીને કુળપતિના ગયા પછી પ્રભુએ વિચાર્યું કે-“આ દુર્લભધિ તે છે પણ અનંતસંસારીપણું ન પામે એમ વિચારી વર્ષાકાળ વ્યતીત થયે (કલ્પસૂત્રના કથન પ્રમાણે ચોમાસામાં જ) પ્રભુ ત્યાંથી વિહાર કરી અસ્થિક ગામે ગયા. ત્યાં બ્રહ્મરાક્ષસને પ્રતિબંધ પમાડ્યો. ” આ પ્રભુની આશાતના ન કરવા દેવા ઉપર દૃષ્ટાંત સમજવું. આ પ્રમાણે વ્યવહારશુદ્ધિના વિષયમાં અન્વય વ્યતિરેક બતાવીને હવે વિશેષ ઉપદેશ આપે છે તે કારણ માટે વિચક્ષણ શ્રાવકે તેવા પ્રકારની પ્રવૃત્તિ સર્વ પ્રયત્નવડે કરવી કે જેથી કોઈ અબુધ ધર્મની નિંદા ન કરે. કુશળ મનુષ્ય, જુગટીઆ, પાર Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ (૫૬ ) દારિક, નટવિટ વિગેરેની બત–તેમને સંસર્ગ ધમની નિંદા કરાવવાનું કારણ છે અને આ લેકમાં ને પલકમાં મહાદુઃખને આપનાર છે તેથી તે વજે. કહ્યું છે કે-વ્યાધિ આવે તે સારે, મરણ સારૂં, દરિદ્રપણું પ્રાપ્ત થાય તે સારૂં અથવા અરણ્યમાં જઈને વસવું સારું પણ કુમિત્રને સંગ સારે નહીં.” તે ઉપર દત કહે છે કે-હળાહળ વિષ ખાવાથી જેમ તે પ્રાણને હરે છે, તેમ કુમિત્રને સંગ નિઃશંસયપણે દુઃખને હેત થાય છે. વળી વિષાદિક તે એક ભવમાં મૃત્યુ પમાડે છે, પણ કુમિત્રને સંગ (સંગ) તે જન્મ જન્મમાં અનેક જન્મમાં) દુખને આપનાર થાય છે. ” ૧૬૪-૬૮. જેમ કુમિત્રના સંગમથી પ્રાણી દુઃખને પામે છે તેમ સુમિત્રના સંગમથી પ્રાણ સુખને પામે છે. અહીં દિવાકરનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે – આ ભરતક્ષેત્રમાં બંગદેશમાં વિશ્વાપુરીમાં જયરાજાના ચતુર્ભુજ નામના પુરેહિતને દિવાકર નામને પુત્ર થયું હતું, પણ તે અત્યંત વ્યસની હતી. પુત્ર પણ ગુણવાન હોય તે જ સુખ આપનાર થાય છે. કહ્યું છે કે-“ગર્ભમાંથી ગળી જાય તે સારે, એગ્ય સમયે સ્ત્રી સેવન કરવું જ નહીં તે સારું, જન્મીને તરત મરી જાય તે સારે અથવા પુત્રી જ થાય તે સારી સ્ત્રી વંધ્યાજ રહે તે સારૂં, તેમજ ગૃહવાસમાં પ્રવૃત્તિ જ ન કરવી તે સારી, પણ રૂપ, દ્રવ્ય અને બળવા છતાં પણ મૂખ પુત્ર સારે નહીં.” દિવાકરના પિતાએ મરણ પામતી વખતે પુત્રને કહ્યું કે-“હે પુત્ર! સત્સંગ કરજે, કુસંગ કરીશ નહી.” કહ્યું છે કે “જે Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ (૫૭). જેની સાથે લાંબો કાળ વસે છે તે તેના જેવા થાય છે. કુસુમની સાથે લાંબે વખત રહેવાથી તલ પણ સુગંધી થાય છે. વળી આંબાના ને લીંબડાના મૂળ જમીનમાં એકઠા થયા ત્યાં લાંબા વખતના સંસર્ગથી વિનષ્ટ થઈને આંબે લીંબડાપણાને પામી ગયે.” દિવાકરે પિતાની શિખામણ માન્ય કરી. તરતમાં તેને પુરોહિતપણું મળ્યું, પણ કેટલેક દિવસે તે રથાનથી ટ્યુત થયા, તેથી કઈ ગામડામાં જઈને કઈ વૃદ્ધ ઠાકરની સેવા કરવા લાગે. તેના સેવક પિંગળની સાથે મિત્રાઈ થઈ. પછી તેની પી મિત્રસેના સાથે પણ સનેહ થતાં રાજા વિગેરેને પ્રસન્ન કરવા લાગે. અન્યદા રાજાએ સમાનરવ્યસનેષુ સર્ષ એ શું પાદ કરીને કહ્યું કે જે આ સમશ્યા પૂરશે-બકીના ત્રણ પદને તેને અનુસરતા બનાવી આપશે તેને વર આપવામાં આવશે.” આ પ્રમાણે સાંભળીને દિવાકરે તે સમશ્યા નીચે પ્રમાણે પૂરી. मृगा मृगैः संगमनुव्रजन्ति, गावश्व गोभिस्तुरगास्तुरंगैः । .. मूर्खाश्च मूखैः सुधियः सुधीभिः, समानशीलव्यसनेषु सख्यं ॥ મૃગ મૃગની સાથે સંગત કરે છે, ગાય ગાયની સાથે અને ઘોડા ઘોડાની સાથે સંગત કરે છે, તેમજ મૂર્ખ મૂખની સાથે અને બુદ્ધિમાને બુદ્ધિમાનની સાથે મિત્રાઈ કરે છે. અર્થાત્ સરખા આચારવાળા તેમજ સરખા વ્યસનવાળાને વિષેજ મૈત્રી થાય છે. ” - તે સાંભળીને પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! તને શું આપું?” એટલે દિવાકરે કહ્યું કે-મારું દારિદ્રથ દૂર કરે.” રાજાએ તેને ૭૫૦ ગામ આપ્યા. ત્યારપછી એક વખત Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫૮) રાજાએ પિંગળદાસની જીન્હા છેદી નાખવાને હુકમ કર્યો હતે તે વખતે દિવાકરે તેને જીવિતદાન અપાવી તેની ઉપર ઉપકાર કર્યો. એકદા મયૂરના માંસને દેહદ પૂરવાવડે મિત્રસેના દાસી ઉપર ઉપકાર કર્યો. અન્યદા રાજાના કેધાયમાન થવાથી જીવિતને સંદેહ પ્રાપ્ત થયે સતે પિંગળે કે મિત્રસેનાએ દિવાકરને કાંઈપણ મદદ ન કરી. તેટલા ઉપરથી કુસંગતિની પરીક્ષા કરીને દિવાકર મંગળપુર ગયો અને ત્યાંના રાજા પૂર્ણચંદ્રના પુત્ર ગુણચંદ્ર કુમારની સેવા કરવા લાગ્યા. એકદા કુમાર વિપરીત શિક્ષાવાળા અશ્વ ઉપર બેસતાં તે અશ્વ કુમારને અટવીમાં લઈ ગયે. કુમાર તૃષાકાંત થયે. તે વખતે દિવાકર પણ સાથે હતો. તેની પાસે પાકાં ત્રણ આમળાં હતાં. દિવાકરને કુમારે કહ્યું કે “તું મને પાણી ગમે ત્યાંથી લાવીને પા.” પરંતુ કઈ જગ્યાએથી પાણી ન મળવાથી કુમારને ત્રણ આમળાં ખાવા આપ્યાં, તેથી તે તૃપ્ત થયે અને દિવાકર ઉપર સંતુષ્ટ થયે. બંને સાથે તેના નગરમાં આવ્યા. કુમાર વિચારે છે કે-દિવાકરે આપેલા ત્રણ આમળાનું મૂલ્ય આંકી શકાય તેમ નથી, કારણકે તેનાવડે મારૂં જીવિત રહ્યું છે.” ત્યારપછી કેટલેક વખતે તે ગુણચંદ્ર રાજા થયે, તેણે દિવાકરને મંત્રી બનાવ્યું. રાજાને એક પુત્ર થયે. તે દરરોજ પરિવાર સાથે દિવાકરને ત્યાં જાય છે. હવે દિવાકર વિચારે છે કે જે રાજા મારા મહાન દોષને પણ સહન કરે તે મને તેનામાં ઉત્તમપણાની ખાત્રી થાય.” આમ વિચારીને એકદા તેણે રાજપુત્રને લાગ જોઈને ઘરના ભેરામાં સંતાડી દીધા. ભજનસમયે રાજાએ કુમારને શેઠે પણ તેને પત્તો લાગે નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ (૫૯ ) પરિજનોએ રાજાને કહ્યું કે “અમે મંત્રીના ગૃહમાં પ્રવેશ કરતાં કુમારને જે છે.” રાજાએ કુમારની શુદ્ધિ મેળવવા માટે પડહ ફેરવ્યું. હવે દિવાકરે મનોરથ શ્રેષ્ઠીને ઘરે જઈને તેને એકાંતમાં કહ્યું કે-“હે શ્રેષ્ઠી ! મારી સ્ત્રીને તે દેહદ થવાથી મેં ઉન્મત્ત થઈને રાજકુમારને મારી નાખે છે. રસવૃત્તિથી એવું અકાર્ય કરી નાખ્યું છે.” પછી વસંતના નામની વેશ્યાને ત્યાં જઈને પણ તે વાત કરી. એ બંને ઉત્તમ હોવાથી તેમણે બંનેએ-શેઠ ને વેશ્યાએ રાજા પાસે જઈને કહ્યું કે-“અમે રાજકુમારને મારી નાખે છે.” તે સાંભળી રાજાએ તે બંનેને અભયદાન આપવાવડે સુસંગતિની પરીક્ષા કરી ને કરાવી. પછી મંત્રીએ રાજાને પોતાને ત્યાં જમવા બેલાવ્યા. રાજાએ ભેજન કર્યા પછી વસ્ત્રાલંકાયુક્ત રાજકુમારને લાવીને તેમના ખેળામાં મૂકે. રાજાએ વિસ્મય પામીને હર્ષિત ચિત્તે પૂછયું કે-“આ શું કર્યું ?” દિવાકર બે કે- “હે રવામિન ! તમારૂં ઉત્તમત્વ જેવું હતું, તેને માટે આ ક્રિયા કરી.” અન્યદા તે નગરના ઉદ્યાનમાં આનંદ નામના સૂરિ પધાર્યા. તે હકીકત સાંભળીને દિવાકર તેમની પાસે ગયો. વાંદરીને બેઠે. પછી પૂછ્યું કે હે સ્વામી ! સર્વોત્તમપણું કઈ જગ્યાએ હશે ?' ગુરૂએ કહ્યું કે-“સાંભળ–ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને સેમદત્ત નામે મંત્રી હતા. તેણે ત્રણ મિત્ર કર્યા હતા. એક સહમિત્ર, બીજે પર્વમિત્ર ને ત્રીજે પ્રણામમિત્ર. સહમિત્ર સાથે જ આનંદ કરતું હતું, પર્વ મિત્રને પર્વ દિવસે લાવી આનંદ આપતે હતા અને પ્રણામમિત્ર સાથે તે જ્યારે મળે ત્યારે પ્રણામ કરવા પૂરતી જ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ મિત્રાઈ હતી. અન્યદા તે મંત્રી ઉપર રાજા રૂષ્ટમાન થયે, એટલે તે ભયભીત થઈને એકલે સહમિત્ર પાસે ગયે અને પિતાને બચાવવા કહ્યું. તે મિત્ર બે કે-“આપણે મિત્રી તે. ત્યાં સુધી જ સમજવી કે જ્યાં સુધી રાજા રૂછમાન ન થાય. રાજા રૂષ્ટમાન થાય ત્યારે હું તમને જરાપણ સહાય આપી શકું નહીં, માટે મારી પાસેથી ચાલ્યા જાઓ.” પછી તે પર્વમિત્રને ત્યાં ગયે ને પિતાને બચાવી લેવા કહ્યું. તેણે બે ઘડી આશ્વાસન આપીને કહ્યું કે-“તમને મારે મદદ કરવી જોઈએ પણ જ્યાં રાજા કેપે છે ત્યાં મારો ઉપાય ચાલી શકે તેમ નથી તેથી લાચાર છું.” આ જવાબ મળતાં તે નિરાશ થઈને પ્રણામમિત્ર પાસે ગયા. તે ઉત્તમ હોવાથી તેણે પૂછયું કે તમારી આવી અવસ્થા કેમ થઈ છે?” એટલે સેમદત્તે કહ્યું કે-“મારી ઉપર રાજા કે પાયમાન થયેલ છે.” પ્રણામમિત્રે કહ્યું કે-કાંઈ ચિંતા નહીં, તમારે સર્વથા ભય ન કરે, મારી પાસે રહેવું ને હું કહું તેમ કરવું, જેથી રાજા કાંઈ કરી શકશે નહીં. વળી હું રાજાને પણ મનાવી લઈશ.” આમ કહેવાથી તે ત્યાં સ્થિર થઈને નિશ્ચિતપણે રહ્યો. આ પ્રમાણે કથા કહીને આચાર્યે કહ્યું કે- આ કથામાં કહેલ નિત્યમિત્ર સમાન શરીર સમજવું. તેનું નિરંતર પિષણ કર્યા છતાં કર્મરાજા કેપે ત્યારે તે સહાયક થતું નથી. પછી પર્વમિત્ર સમાન પરિવાર સમજે. તેનું સારી રીતે પિષણ કર્યું હોય છતાં કર્મરાજા કેપે ત્યારે તે માત્ર આશ્વાસન આપે છે, બીજું કાંઈ કરી શકતા નથી. ત્રીજે પ્રણામમિત્ર તે ધર્મ સમજ. અંતસમયે પણ તેને શરણે જવાથી તે સદગતિએ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ( 1 ) પહોંચાડે છે અને પ્રાંતે કર્મરાજાના ભયથી મુક્ત કરે છે. ” આ પ્રમાણે કથા સાંભળીને દિવાકરે દીક્ષા લીધી. અનુક્રમે નર ને સુરપણાની ઋદ્ધિ પામીને પ્રાંતે મોક્ષે જશે. આ પ્રમાણે ઉત્તમની સેવા કરવા ઉપર દિવાકરની કથા કહી. ઉપર પ્રમાણે સુમિત્ર કુમિત્રના સંસર્ગનું ફળ દષ્ટાંતદ્વારા બતાવીને હવે સત્સંગ કરવાને ઉપદેશ આપે છે – આત્માનું હિત ઈચ્છનારા મનુષ્યએ જે શીળસંયુક્ત, ગીતાર્થ અને પાપભીરુ હોય તેવા ગુરૂને સર્વથા મિત્ર કરવા. અથવા સદાચારી અને શીળસંયુક્ત એવા ગૃહસ્થની સંગત કરવી. ૧૭૦. કાપવાદથી ભીરૂપણું, દીનજનેને ઉદ્ધાર કરવામાં આદર, કૃતજ્ઞતા અને સુદાક્ષિણ્ય–તેને સદાચાર કહેલ છે.” વળી કહ્યું છે કે – વિપત્તિમાં દઢ રહેવું, મોટા માણસેને પગલે ચાલવું, ન્યાયવૃત્તિને પ્રિય કરવી, મલિન વિચારે ન કરવા, અસજજન (દુર્જન)ની કદી પણ પ્રાર્થના ન કરવી અને મિત્ર પણ અલ્પધનવાળે હોય તે તેની પાસે કાંઈ ન માગવું. આવું અસિધારા જેવું વિષમ વ્રત–આચરણ સજજનેને કોણે બતાવ્યું હશે ?”. સ્વાર્થને જાણનાર એવા મુનિને ગીતાર્થ જાણવા, કહ્યું છે કે-ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે તેનું વ્યાખ્યાન-તેવાં ગીતવડે અને અર્થવડે ગીતાર્થ જાણવા. તેની પર્ય પાસના કરવાથી શ્રાવક પણ ગીતાર્થ–પ્રવચનકુશળ કહેવાય છે. વળી તે Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ગુરૂ પાપભીર એટલે જેથી ગાઢ કર્મબંધ થાય એવા તીવ્ર આરંભના ત્યાગી હોય છે. સુશ્રાવક તીવ્રારંભને વર્જક હેય, ધર્મકાર્ય પણ ફળની ઈચ્છા વિના કરનારે હોય અને નિરારંભી એવા મુનિજનની સ્તુતિ કરનાર તેમજ સર્વ પર દયાળુ હેય.” આ પ્રમાણે હોવાથી એવા પરમ ધાર્મિક અને વિશ્વાસના સ્થાનરૂપ મિત્ર મન વચન કાયાથી ઉભય લેકનું હિત ઈચ્છનારાએ કરવા. એ રીતે ચેરમું દ્વાર પૂર્ણ થયું. હવે પંદરમું ભજન દ્વાર કહે છે – ઉપર બતાવ્યા પ્રમાણે ન્યાયવ્યાપાર કર્યા પછી મધ્યાન્હ સમય રૂપ ભજન વેળા થાય ત્યારે શ્રાવક ઘરે આવીને પોતાના ગૃહચૈત્યમાં રહેલા જિનબિંબનું યથાશક્તિ વંદન પૂજન કરે અને ચૈત્યવંદન કરે. ૧૭૧. ઘરમાં રસવતી તૈયાર થયેલી હોય તેમાંથી અગ્રભાગ પ્રભુપાસે ગૃહચૈત્યમાં ધરીને, પછી સાધુ મુનિરાજને નિમંત્રણ કરે. હવે સાધુ પણ પિતાની મેળે જ આઠ ગેચરચર્યાને કમ પ્રમાણે ઉચ્ચ નીચ ગેત્રમાં ફરતા તે તરફ આવે. એટલે શ્રાવક દૂરથી પિતાના ઘર તરફ આવતા દેખીને સામે જાય. ૧૭૨. હવે ઘરે આવેલા સાધુને પ્રતિપત્તિ કરવાપૂર્વક પડિલાભે, તેને વિધિ કહે છે. ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત એવા મુનિને તગ્ય આસન નાખીને આસન પર બેસવાની પ્રાર્થના કરે. પછી પરિજન સહિત વંદન કરે. ૧૭૩. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩) પછી દેશ-મગધાદિ સાધુવિહારને યોગ્ય, ક્ષેત્ર-સંવિજ્ઞજનેથી ભાવુક કે અભાવુક, દ્રવ્ય-સુલભ કે દુર્લભ વસ્તુ, અવસ્થા–સુભિક્ષ દુર્ભિક્ષાદિ, પુરૂષ–આચાર્ય, ઉપાધ્યાય, બાળ, વૃદ્ધ, વાન, સહનશીળ કે અસહનશીલ–એ બધાને વિચાર કરીને જેમ વૈદ્ય દેશકાળાદિ વિચારીને વ્યાધિવાળાની ચિકિત્સા કરે તેમ શ્રાવક પણ આહારદાનરૂપ કિયા બધે વિચાર કરીને કરે. ૧૭૪. હવે દાનક્રિયામાં ઉત્સર્ગ અપવાદ બતાવે છે – સાધુને પ્રાસુકને એષણીય આહારાદિની પ્રાપ્તિ થતી હોય અને તેવી રીતે નિર્વાહ થતો હોય તે ૪૨ દેષથી દૂષિત આહારાદિ લેનારને અને આપનારને–બંનેને સંસારની વૃદ્ધિ અને અલ્પાયુષ્યતાદિના કારણભૂત હોવાથી તે અપથ્ય છે અને અપવાદ માગે તે જેમ રેગીને અમુક અવસ્થાને લઈને પથ્ય પણ અપથ્યપણે પરિણમે છે અને અમુક અવસ્થાને લઈને અપથ્ય પણ પથ્ય પણે પરિણમે છે તેવી રીતે તેજ આહાર દુભિક્ષ પ્લાનાદિ અવસ્થામાં મુનિને નિર્વાહ તદન નિર્દોષ આહારથી ન થત હોય ત્યારે લેનારને અને દેનારને બંનેને ઉચિતપણને લઈને પથ્ય તેમજ હિતકારી થાય છે. કહ્યું છે કે– બધી રીતે સંયમની રક્ષા કરવી અને સંયમવડે આત્માની રક્ષા કરવી. એવી રીતે કરવાથી અતિપાતથી મૂકાય છે ને પાછી શુદ્ધિ થાય છે તથા અવિરતિ થતી નથી.” આ પ્રમાણે જાણીને આગમન અભિએ યથાવસરે બહુતર ગુણ ને લાભની કાંક્ષાવડે લેવાતું ને દેવાતું અન્નાદિ દોષ માટે થતું નથી. ૧૭૫. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ઉત્સર્ગ તથા અપવાદ બતાવીને હવે જે કરવા એગ્ય છે તે કહે છે એ રીતે દેશ, ક્ષેત્ર વિગેરેને જાણીને શ્રાવક પ્રાસુકને એષણીય આહાર છેજેને ગ્યા હોય તેવે તેને આપે. અર્થાત્ પ્લાન બાળ વિગેરેને ઉદ્દગમાદિ દેષ રહિત આહાર આપે. ૧૭૬. સોનું રૂપું કે સેપારીવિગેરે સચિત્ત જે ગુરૂ પાસે ધરાયું હેય તેને તે મુનિએ પરિહાર કરવા ગ્ય છે. તે સિવાય જે લેવા એગ્ય છે તે કહે છે – , અશન ઓદનાદિ, પાન સૌવીરાદિ, ખાદિમ દ્રાક્ષ ખજૂરાદિ, સ્વાદિમ સુંઠ મરી વિગેરે, ઔષધ એક વસ્તુથી બનેલું, ભૈષજ ઘણી ઔષધિઓથી બનેલું--જે પ્રાસુક અને એષણીય હોય તે ગ્રહણ કરવું. અહીં શુદ્ધ દાન એકાંત નિર્જરાના ફળવાળું હોવાથી તેની પુષ્ટિ કરી છે. ૧૭૭. એ રીતે દેહના ઉપગ્રહભૂત દાનસંબંધી કહીને હવે સંયમના ઉપગ્રહભૂત દાનસંબંધી કહે છે – - એવી જ રીતે વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કંબળ, રજોહરણ, દંડ અને શય્યા (વસતિ) વિગેરે સર્વ ઉગમાદિ દોષ રહિત મુનિરાજને આપે. ૧૭૮. એ વસ્ત્રો આત્મપ્રમાણ લાંબા અને અઢી હાથ પહેળા સમજવા. તેમાં બે સુતરના ને એક ઉનનું જાણવું. તૃણ ગ્રહણ અને અનલસેવાના નિવારણ માટે તેમજ ધર્મ ને શુલ ધ્યાન ધ્યાવાની અનુકૂળતા માટે વસ્ત્રનું ગ્રહણ કરવાપણું છે. તેમજ ગ્લાનાદિ અવસ્થા માટે પણ જરૂર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ (૬૫) પાત્ર બે પ્રકારે છે. પાત્રો અને કુંડી. પુસ્તક પણ જાણીતું છે. કંબળ ઉનની બનેલી હોય છે. પાદછન રજોહરણને કહે છે. દંડ એટલે દાંડે, અઢી હાથ પ્રમાણ તે સસ્તારક અને શરીર પ્રમાણે તે શય્યા–અન્ય શબ્દથી મુખવસ્તિક વિગેરે ઉગમાદિ દોષરહિત સર્વ ઉપગરણ શ્રાવકે સાધુને આપવા. સુપાત્રદાનમાં શામાટે આટલે બધે યત્ન કરે? તે કહે છે જે કારણ માટે સુપાત્ર દાન દેવાથી વિશિષ્ટ વિશિષ્ટતા સુખની પ્રાપ્તિરૂપ કલ્યાણ થાય છે. વળી ઉત્તમ બધિ એટલે જન્માંતરમાં ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ સંબંધમાં વિપાક નામના અગ્યારમા અંગના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં દશ અધ્યયને કહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે. ૧ સુબાહુ, ૨ ભદ્રનંદી, ૩ સુજાત, ૪ વાસવ, ૫ જિનદાસ, ૬ ધનપતિ (વૈશ્રમણ), ૭ મહાબળ, ૮ ભદ્રનંદી, ૯ મહાચંદ્રને ૧૦ વરદત્ત. સુપાત્રદાનથી આ ભવમાં પણ ઉત્તમ ભેગ સંપદાની પ્રાપ્તિ થાય છે. જેમ શ્રેયાંસને તથા મૂળદેવ રાજાને પ્રાપ્તિ થયેલ છે. ઉપર જણાવેલ દશ દષ્ટાંતેમાંથી પ્રથમ સુબાહુની કથા કહે છે. આ ભરતક્ષેત્રમાં હસ્તિશીર્ષ નામનું નગર છે. ત્યાં અદીનશત્રુ નામે રાજા છે. તેને ધારિણી નામે રાણી છે. તેને અન્યદા સિંહના સ્વપ્નથી સૂચિત પુત્ર થયે. તે સર્વાંગસુંદર લેવાથી તેનું સુબાહુ નામ પાડ્યું. તે પાંચ ધાત્રીઓથી પળાતે વૃદ્ધિ પામ્યું. રોગ્યવયે ભણવા મૂક્યો. અધ્યાપકે તેને સારી રીતે ભણાવ્યું. અનુક્રમે યૌવન પામ્યું. રાજાએ ૫૦૦ મહેલે કરાવીને તેને પ૦૦ કન્યાઓ સાથે પરણાવ્યું. તે બધીમાં પુષ્પચૂલા મુખ્ય હતી. રાજકુમાર યથેચ્છપણે વિષયસુખ ભેગવવા લાગ્યા. એકદા પુષ્પ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૬૬ ) કરડક નામના તે નગરીના ઉદ્યાનમાં શ્રી વીરપ્રભુ સમવસર્યા. રાજાને વધામણી આવતાં વધામણી લાવનારને ૧૨૫ લાખ દ્રવ્ય દાનમાં આપ્યું. પછી યાયાગ્ય વાહનમાં આરૂઢ થઈ રાજા અને કુમાર પરિવાર સહિત વંદન કરવા આવ્યા. પ્રભુના ઉપદેશથી પ્રતિબંધ પામતાં કુમારે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યાં. તે વખતે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે- હું સ્વામી ! આ સુખાડું સુભગ અને સ જનને ઇષ્ટ કયા કર્મોથી થયેલ છે ? ' એટલે પ્રભુએ કહ્યુ કે– એના જીવ પૂર્વભવમાં તિનાગપુરમાં સૂક્ષ્મ નામના વ્યવહારી હતા. એ ગૃહસ્થે ૧૦૦ સુનિઓના પરિવાર સાથે આવેલા ધમ ઘાષ આચાર્યંના શિષ્ય સુદત્ત મુનિને અત્ય'ત હર્ષિત ચિત્તે માસખમણને પારણે પડિલાભ્યા હતા. અને તેથી ભાગ મૂળ કર્મ ઉપાર્જન કર્યુ હતુ. તે વખતે આકાશમાં દેવદુંદુભિનુ વાગવું, વસ્ત્રની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, પંચવણ પુષ્પાની વૃષ્ટિ અને અહેાદાન અહેાદાન એવી ઉદ્ઘાષણા રૂપ પાંચ દિવ્ય પ્રગટ થયા હતા અને ત્યાં એકત્ર મળેલા રાજા વિગેરેએ તેની ઘણી પ્રશંસા કરી હતી. તે સૂક્ષ્મ વ્યવહારી મરણુ પાર્ટીને સૌભાગ્યાદિ ગુણયુક્ત આ સુમાહુ કુમાર થયેલ છે, ’ ગૌતમસ્વામીએ ફરીને પૂછ્યું કે- હું ભગવન્ ! આ સુબાહુ ચારિત્ર અંગીકાર કરશે ? 'પ્રભુએ કહ્યું કે-‘ કરશે. ’ હવે એકદા અઠ્ઠમને તપ કરીને તેણે પૌષધ ગ્રહણ કરેલ છે. તે વખતે તેને વિચાર આળ્યે કે-‘ તે ગામ, નગર અને રાજા વિગેરેને ધન્ય છે કે જ્યાં શ્રી મહાવીર પરમાત્મા વિચરે છે.’ આવા તેના વિચાર જ્ઞાનવડું જાણી વીરપ્રભુ ત્યાં પધાર્યાં. સુબાહુ કુમારે વંદન કર્યું. પછી પ્રભુને ઉપદેશ સાંભળીને ‘હું માતા Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પિતાને પૂછીને દીક્ષા લઈશ.” એમ કહી માતાપિતા પાસે આવ્યું અને દીક્ષા લેવાની રજા માગી. તે વખતે તેના માતાપિતાએ ઘણે કલ્પાંત કર્યા છતાં સુબાહુએ કહ્યું કે-“હું સંસારમાં રહીશ નહીં. કારણ કે આ સંસાર અનિત્ય છે અને મૃત્યુ બળને, વૃદ્ધને, યુવાનને, નિર્ધનને, ધનવાનને-કેઇને મૂકતું નથી. હું તમારી પહેલાં કે પછી ક્યારે મૃત્યુ પામવાને છું તે જાણતા નથી. વળી વિવિધ પ્રકારના આધિવ્યાધિનું ઘર અને જર્જરિત થઈ ગયેલા ઘરની અથવા માટીના ભાંડની જેવું આ શરીર કયારે નાશ પામશે તે કહી શકાય તેમ નથી. વળી આ સ્ત્રીઓ તથા ભંગ તે તજવા લાયકજ છે.” આ પ્રમાણે ઘણી યુક્તિઓ વડે માતાપિતાને સમજાવી–તેના આગ્રહથી એક દિવસ રાજ્યનો સ્વીકાર કર્યો. રાજાએ રાજ્યાભિષેક કરીને પૂછયું કે-“તને શું આપું?” એટલે સુબાહુએ કહ્યું કે-૧રહરણને પાત્રો આપે.” પછી બે લાખ દ્રવ્યવડે કુત્રિકની દુકાનેથી તે વસ્તુ મંગાવીને ગન્ધદકવડે દીક્ષા સંબંધી સ્નાન વિધિપૂર્વક કરાવ્યું. પછી યથાયોગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરાવીને સે સ્તંભવાળી અને એક હજાર મનુષ્ય ઉપાડે તેવી શિબિકામાં બેસી આગળ આઠ આઠ હાથી, ઘોડા, રથ વિગેરે ચાલતાં મેટા પરિવાર સાથે વિરપ્રભુ પાસે આવી વસ્ત્રાલંકાર ઉતારી સુબાહુ કુમારે વીરપ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી છઠ્ઠ અડ્ડમાદિ તપ કરતાં સુબાહુ મુનિ અગ્યાર અંગના વેત્તા થયા. કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ સનત્કુમારે, ત્યાંથી મનુષ્ય થઈને બ્રહ્મદેવલેકે, ત્યાંથી મનુષ્ય થઈને મહાશુકે, ત્યાંથી મનુષ્ય થઈને Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) આનત દેવવાકે, ત્યાંથી મનુષ્ય થઇને આરણ દેવલાકે, ત્યાંથી મનુષ્ય સર્વાર્થે, થઈને ત્યાંથી વ્યવી ચૈદમે ભવે મહાવિદેહમાં મનુષ્ય થઈ મેાથે જશે. ઇતિ સુખાહુ નૃપ કથા સુબાહુ કુમારની જેમ બીજા નવ અધ્યયનમાં બીજી નવ કથા છે. તેમના નગર વિગેરેના નામે આ પ્રમાણે સમજવા. ૧ ઋષભપુર, ૨ વીરપુર, ૩ વિજયપુર, ૪ સૌગધીપુરી, ૫ કનકપુર, ૬ મહાપુર, ૭ સુàાષપુર, ૮ ધર્મપુર ને ૯ સાકેતપુરઆ નવ વમાન ભવની નગરીના નામ સમજવા. ૧ ધનાવહ રાજા ને સરસ્વતી, ૨ કૃષ્ણમિત્ર ને શ્રીદેવી, ૩ વાસવદત્ત ને કૃષ્ણા, ૪ અપ્રતિહત ને સુકૃષ્ણા, ૫ પ્રિયચંદ્ર ને સુભદ્રા, ૬ ખળ ને સુભદ્રા, છ અર્જુન ને તત્વવતી, ૮ ધ્રુત્ત ને દત્તવતી અને ૯ મિત્રની ને શ્રીકાંતા-આ તેમના માતપિતાના નામેા સમજવા. એ રાજારાણીના પુત્ર ભદ્રનદી વિગેરે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં ૧ પુડરીકિણી નગરી ને વિજય કુમાર, ૨ ઈષુકારપુરી ને ઋષભદત્ત વ્યવહારી, ૩ કૌશાંખી ને ધનપાળ રાજા, ૪ મધ્યમમિત્રા ને મેઘરથ રાજા, ૫ મણિપતિકા ને મિત્ર રાજા, ૬ સામણિપુર ને નાગદત્ત, છ મહાધેષપુરી ને ધર્મ ઘાષ, ૮ ગિચ્છિપુરી ને જિતશત્રુ રાજા અને ૯ શતદ્વારપુર ને વિમળવાહન રાજા-એ નવે રાજા વિગેરેએ પૂર્વભવમાં મુનિઓને પડિલાભ્યા હતા. તેમને આ ભવમાં ૫૦૦-૫૦૦ સ્ત્રીઓ થઈ હતી. તેમણે શ્રી વીરપ્રભુના ઉપદેશ સાંભળી તેમની પાસે દીક્ષા લીધી અને તેઓ સુબાહુની જેમ ક્રમસર દેવ મનુષ્યના ભવા કરીને ૧૪ મે Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). ભવે મેક્ષસુખને પામશે. એનું વિશેષ સ્વરૂપ સુબાહુકુમારની કથામાંથી તેની પ્રમાણેજ સમજી લેશું. હવે શ્રેયાંસ કુમારની કથા કહે છે ગજપુર નગરમાં બાહુબલિ રાજાના પુત્ર સમપ્રભ રાજ્ય કરતા હતા. તેમના પુત્ર શ્રેયાંસ કુમાર નામના હતા. એકદા તે નગરમાં શ્રી કષભપ્રભુને આવેલા દેખીને તે શ્રેયાંસ સન્મુખ ગયે. ભગવંતને નમસ્કાર કરી, ત્રણ પદક્ષિણ દઈ હર્ષાશ્રુના જળવડે પ્રભુના ચરણ પખાળતાં તે હૃદયમાં ચિતવવા લાગે કે-“મેં આવું રૂપ પૂ દીઠું છે.” પછી “ કયારે દીઠું છે ?” તે સંભારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ઋષભપ્રભુને ને પિતાને પૂર્વભવનો સંબંધ જાણીને ફરી નમસ્કાર કરી “મને ભવસમુદ્રમાં આ પ્રવહણ મળેલ છે” એમ વિચારવા લાગ્યું. તે અવસરે કઈક માણસ શેરડીના રસના ઘડા તેમને ભેટ કરવા માટે લાવ્યો. તે જોઈ શ્રેયાંસકુમારે પ્રભુને કહ્યું કે- હે સ્વામી ! આ નિર્દોષ એવા ઈરસને ગ્રહણ કરે ને મારાપર અનુગ્રહ કરો.” પ્રભુએ 5 વસ્તુ જાણીને હાથ લંબાવ્યા. શ્રેયાંસે ઈશુરસ વહોરાવ્યો. પ્રભુએ ત્યાંજ વાર્ષિક તપનું પારણું કર્યું. તે વખતે ૧રા કોડ સુવર્ણની, શ્રેષ્ઠ રત્નોની, ગોદકની અને પંચવર્ણ કુસુમેની વૃષ્ટિ થઈ. “ભરતક્ષેત્રમાં આ અવસર્પિણમાં આ પ્રથમ દાન, સુદાન, મહાદાન થયું.” એવી આકાશવાણી થઈ. ત્યારપછી ત્યાં આવેલા સેમપ્રભ રાજા વિગેરે લોકોએ શ્રેયાંસની ધન્ય અને કૃતપુણ્ય તરીકે પ્રશંસા કરી. શ્રી કષભદેવના છદ્મસ્થપણાના એક હજાર વર્ષને અંતે તેમના ઘાતિકર્મો ક્ષય પામવાથી તેમને કાલેક પ્રકાશક કેવ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવે સમવસરણ રચ્યું. પછી ગજપુરે પધારતાં શ્રેયાંસકુમારે ધર્મ સાંભળીને પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અને ઘેર તપ તપી મોક્ષસુખને પ્રાપ્ત કર્યું. શ્રેયાંસના દાનવિષે કહ્યું છે કે સુપાત્રદાન દેવાવડે ઘર ધનવડે ભરાય છે, ત્રણ ભુવન તેના યશવડે ભરાય છે, ઈશુરવડે પ્રભુના હસ્ત ભરાય છે અને આત્મા નિરૂપમ સુખવડે ભરપૂર થાય છે. આ પ્રમાણે સુપાત્રદાન મહાન ફળને આપનાર છે.” ઈતિ દાનધર્મના ઐહિક ફળ ઉપર શ્રેયાંસ કથા. હવે મૂળદેવની કથા કહે છે-આ ભરતક્ષેત્રમાં અવંતિ નામને દેશ છે. ત્યાં બાર એજન લાંબી ને નવ જન પહેલી ઉજજયિની નામે નગરી છે. ત્યાં અતિ રૂપવતી ને કળાકુશળ દેવદત્તા નામે ગણિકા રહે છે. તે બહુ ધનવાળી છે છતાં અચળ નામના સાર્થવાહને જોઈને પિતાને નિર્ધન માનતી સતી તેની સાથે રમે છે. હવે પાલીપુર નગરમાં મૂળદેવ નામને રાજપુત્ર સર્વ કળાવાનું રૂપવાનું અને સમગ્ર ગુણયુક્ત રહે છે, છતાં તેને છૂતનું વ્યસન લાગવાથી રાજાએ અપમાન કરીને કાઢી મૂકે છે. તે કે ફરતે ફરતે ઉજ્જયિની પુરીએ આવ્યું. તેણે ગુટિકાદિના પ્રગવડે અનેક જુદા જુદા રૂપે કરીને અનેક કળાવડે સમસ્ત પુરજનને વિસ્મય પમાડ્યો. તેણે “ત્યાં સર્વ જનને તૃણતુલ્ય માનનારી દેવદત્તા નામની વેશ્યા છે.” એમ સાંભળ્યું. પછી મારે એને કઈ રીતે રીઝવવી. ” એમ ધારી વિવર્ણયુક્ત વામનરૂપ કરીને તે ગુણિકાના ઘરની સામેના દેવાયતનમાં બેસી ગીત ગાવા લાગ્યું. તે સાંભળીને દેવદત્તા ચમત્કાર પામી. એટલે તેને Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) બેલાવવા માટે કુબ્બા દાસીને મોકલી. તેણે વામનને જોઈ પિતાની સ્વામિની પાસે આવીને કહ્યું કે-“તે તે વિવર્ણ શરીરવાળ ને વામણ છે.” વેશ્યા કહે કે-ગમે તે હોય પણ બેલાવી લાવ.” તે ફરીને ગઈ. અને મૂળદેવને કહ્યું કે તમને અમારી સ્વામિની બેલાવે છે. મૂળદેવ તો તે વાત સાંભળી જ નથી એમ કરીને ગીતગાન કરવા લાગ્યું. એટલે દાસીએ ફરીને કહ્યું. મૂળદેવે પૂછ્યું કે-“તારી સ્વામિની કોણ છે?” દાસી બેલી કે-“દેવદત્તા નામની વેશ્યા છે.” મૂળદેવે કહ્યું કે-“હું વેશ્યાને સંગ કરતું નથી.” એટલે દાસી બોલી કે- આ દેવદત્તા સામાન્ય વેશ્યા જેવી નથી પણ ગુણગુણને જાણનારમાં શ્રેષ્ઠ છે.” આમ કહ્યું એટલે મૂળદેવ તે દાસીની પાછળ દેવદત્તા પાસે જવા ચાલે. માર્ગે જતાં કુબજા દાસીની પી૫ર એક મુઠી જોરથી મારીને તેને સીધી કરી નાખી–કુજાપણું મટાડી દીધું. દેવદત્તાએ તે વાત જાણતાં વિસ્મય પામીને મૂળદેવને આસન આપવા વિગેરેથી સારી રીતે સત્કાર કર્યો. એટલામાં ત્યાં એક વીણા વગાડતે વીણાવાદક આવ્યું. તેને દેવદત્તાએ કહ્યું કે તમારી વીણા વગાડવાની કળા અવિકળ શ્રેષ્ઠ વતે છે. તે સાંભળીને વામન કાંઈક હસીને બે કે-“મેં ઉજજયિનીના લેકેને બહુ પ્રવીણ સાંભળ્યા હતા પણ તે પ્રવીણતા જોઈ લીધી.” એટલે દેવદત્તાએ પૂછ્યું કે-એમ કેમ કહે છે ?” વામન બેલ્થ કે-“તમે આ વીણવાદકના વખાણ કર્યા તેથી.” દેવદત્તાએ કહ્યું-“શું એમાં કાંઈ દેષ છે? ” વામને કહ્યું- પ્રથમ તે આ વીણાજ સગર્ભા છે.' પછી વીણા હાથમાં લઈને તેને ગર્ભમાં રહેલ કેશ કાઢી બતાવ્યો. પછી વામને વિણા વગાડી. તે સાંભળી રંજિત થયેલી Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) વૈશ્યા ચિંતવવા લાગી કે આ શું કાઈ વિદ્યાધર છે કે કિન્નર જાતિના દેવસભાના ગાયક છે ?” પછી હાથ જોડીને દેવદત્તાએ કહ્યું કે‘ હું સ્વામી ! તમારૂ ખરૂ રૂપ પ્રદર્શિત કરવા કૃપા કરો.’ એટલે મૂળદેવે સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. દેવદત્તાએ કહ્યું કે- હું સમગ્ર ગુણનિધાન ! તમારે અહીં આવવાવડે કરીને દરરાજ મારી ઉપર અનુગ્રહ કરવા. ’ મૂળદેવે કબુલ કર્યું". પછી ત્યાં પણ વ્રત રમવામાં મૂળદેવ બધુ હારી ગયું. વેશ્યાએ દ્યૂત ડી દેવા કહ્યું પણ તે છેડી શક્યા નહીં. એકદા અક્કાએ દેવદત્તાને કહ્યું કે- તું આ જુગટી ને નિન મૂળદેવને તજી ૐ અને નિશ્ચળ અંતઃકરણવાળા તેમજ ધનવડે ધનદસમાન અચળને ભજ. ’દેવદત્તાએ કહ્યું કે-‘ હું કાંઈ દ્રવ્યમાં રક્ત નથી, હું તે ગુણાનુરાગી છું, તેથી એ વાત મૂકી દે. ’ પછી અચળની ને મૂળદેવની પરીક્ષા કરવા માટે પ્રથમ અચળ પાસે ઇક્ષુ લેવા દાર્સીને મોકલી. દાસીએ જઇને કહ્યું કે–‘ મારી સ્વામિનીને ઇક્ષુ ખાવાની ઈચ્છા થઈ છે. ’ એટલે તેણે એક ગાડું ભરીને શેરડી મેાકલી. દેવદત્તાએ અક્કાને કહ્યું કે-‘ આટલી બધી શેરડી માકલી તે હું કાંઇ હાથણી હતી ? ' પછી મૂળદેવ પાસે દાસીને એકલી, એટલે તેણે એક સારા શેરડીના સાંઠા લાવી, આગળ પાછળના ભાગ તજી દઈ, વચલા ભાગને ાલી, ગાંડા કાઢી નાખી એક એક આંગળના કકડા કરી, તેને એલચી વિગેરેના ગધવડે સુગંધિત કરી એક સારા પાત્રમાં મૂકી, ઢાંકીને દાસી સાથે મેકલ્યા. તે જોઇને દેવદત્તાએ અક્કાને કહ્યું કે-‘આ નિર્ધનનું પણ બુદ્ધિચાતુ જુઓ. હવે પછી તમે અને તજવાનુ કહેશો નહીં. ’ અક્કા એલી કે હે પુત્રી ! તારૂ શ્રેય કરનારા એ તારા પતિજ થશે. ’ " Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ (૯૩) અન્યદા દેવદત્તાએ નાટક કરવાવડે રાજાને પ્રસન્ન કર્યો. રાજાએ વર આપે. તેણે થાપણ તરીકે રખા. અહીં ફૂટ પ્રગવડે અપમાનિત કરેલો મૂળદેવ ત્યાંથી બેનાતટ તરફ ચાલે. તે અટવીમાં આવી પડ્યો. તેવામાં એક વિપ્ર મળ્યો. તેને મૂળદેવે તમે કયાં જાઓ છો?” એમ પૂછયું, એટલે તેણે કહ્યું કે અટવી ઉતરતાં વીરનિધાન નામનું નગર આવે છે ત્યાં જઉં છું.” મૂળદેવે કહ્યું કે– હું પણ તમારી સાથે જ ત્યાં આવીશ.” પછી બંને સાથે ચાલ્યા. મધ્યાન્હ થતાં એક સરવર પાસે આવ્યા. એટલે બંને જણાએ તેના પાણીવડે મુખપ્રક્ષાલનાદિ કર્યું. મૂળદેવ બીજા વૃક્ષ નીચે બેઠે. વિપ્ર એકલો પાણીથી પલાળેલ સાથે રંકની જેમ ખાવા લાગે. મૂળદેવે વિચાર્યું કે-એ ખાઈ રહ્યા પછી મને પણ કાંઈક આપશે. પણ તે તે ખાઈને રસ્તે પડ્યો. એટલે મૂળદેવ રાજપુત્ર સાથે ચાલ્યું અને સાંજે આપશે એમ ધાર્યું. એ પ્રમાણે બે ત્રણ દિવસ સાથે ચાલ્યા પણ વિષે ખાવા આપ્યું નહીં. છેવટે અટવી પૂરી થતાં વિક બે કે-“આ માટે તમારે જવાને નગરે જશે.” રાજપુત્રે તેનું નામ પૂછ્યું. એટલે તેણે કહ્યું કે-“મારા માબાપે તે સીધડે નામ પાડ્યું છે પણ લેકે મને નિણુશર્મ કહે છે.'' પછી તેનાથી છુટા પડીને એકલા નગર તરફ ચાલતાં મૂળદેવે ગામમાં જઈને ખાવા માટે કુલ્માષ (અડદ) લીધા. તે લઈને નગર બહાર આવતાં એક મુનિને દીઠા. તેને જોઈને “અહો! મારું ભાગ્ય બહુ ઉત્તમ છે. ” એમ વિચારી તે કુલ્માષ તે મુનિને બહુજ ભાવપૂર્વક વહોરાવ્યા અને પાછી તે શુભ કાર્યની અનુમોદના કરી. તે વખતે તેની આવી શુભ વૃત્તિ જોઈને નજીક Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) રહેલ દેવ તેના પર પ્રસન્ન થયો. અને “વર માગ” એમ કહ્યું. એટલે મૂળદેવે કહ્યું કે મને એક હજાર હાથી સાથે રાજ્ય ને દેવદત્તા આપે.” દેવતાએ “તથાસ્તુ.” કહ્યું. પછી મૂળદેવ બેનાતટ નગરે આવ્યો. રાત્રે તેણે સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર મુખમાં પ્રવેશ કરતે દીઠે. પછી તેનું ફળ પૂછવા માટે સ્વપ્ન પાઠક પાસે જતાં આરામિકને રીઝવી પુપે લઈ ઉપાધ્યાય પાસે ગયો અને તેની પાસે પુષ્પ મૂકી પિતાના સ્વપ્નની વાત કરીને તેનું ફળ પૂછ્યું, એટલે ઉપાધ્યાયે ગૌરવ સહિત તેને ન્હાવરાવી જમાડીને પિતાની પુત્રી પરણાવી. પછી કહ્યું કે- આજથી સાતમે દિવસે તમને રાજ્ય મળશે. ” સાતમે દિવસે ત્યારે રાજા અપુત્રી મરણ પામે. પ્રધાનેએ પંચદિવ્ય કર્યા, તેણે મૂળદેવને રાજ્ય આપ્યું. મૂળદેવે દેવદત્તાને પણ ત્યાં તેડાવી લીધી. અહીં મૂળદેવ ઉજજયિનીમાંથી ગયા પછી એક્તા દેવદત્તાની પ્રેરણાથી મૂળદેવને લાવવા માટે જિતશત્રુ રાજાએ અચળને કાઢી મૂકો. મૂળદેવને શોધતા શેતે તે મોટા સાથ સહિત પારસકુળે જઈ ઘણું કરીઆણું ખરીદ કરી બેનાતટે આવ્યું અને સારું ભેંટણું ધરીને મૂળદેવ રાજાને મળ્યો. મૂળદેવે તેને ઓળખ્યો. અચળ મૂળદેવને ઓળખે નહીં. પછી બધું કરીઆણું વેચ્યા બાદ તેની જકાતમાં દગો કરવાથી રાજાએ તેને પકડી મંગાવ્યું અને પૂછયું કે- મને ઓળખે છે?” અચળ બે કે “સૂર્યની જેમ તમને કણ ન ઓળખે ?” રાજાએ કહ્યું કે– વિવેકના વાક્યથી સર્યું, જે ખરી રીતે ઓળખતે હે તે બેલ. ” એટલે અચળે કહ્યું કે બરાબર ઓળખતે નથી.” તે વખતે સુંદર શૃંગાર ધારણ કરીને દેવદત્તા રાજાના બેલાવવાથી ત્યાં આવી. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) તેને જોતાં જ અચળ ભય પામે. દેવદત્તાએ કહ્યું કે-“હે અચળ! આ તેજ રાજપુત્ર મૂળદેવ છે. ” તે સાંભળી અચળે વિલખા થઈને પોતાના સર્વ અપરાધ ખમાવ્યા. પછી કહ્યું કે “હે સ્વામી! તમારા પત્ર શિવાય મને જિતશત્રુ રાજા ઉજજયિનીમાં પ્રવેશ કરવા દેશે નહીં. મૂળદેવે કહ્યું કે હું તારા બધા અપરાધની ક્ષમા કરું છું, તું જા. મારા વચનથી તને જિતશત્રુ રાજા પુરીપ્રવેશ કરવા દેશે.” અચળ ઉજજયિની આભે. મૂળદેવને રાજા થયેલ જાણુને પિલે સિદ્ધડ વિપ્ર ત્યાં આવ્યું. રાજાએ તેને એક ગામ આપ્યું. મૂળદેવ તે ભવમાં ધર્મ આરાધીને સ્વર્ગે ગયે. અનુક્રમે મેક્ષે જશે. ઈતિ દાનને ઐહિક ફળ ઉપર મૂળદેવની કથા. - હવે દાનધર્મનું ઉભય લેકમાં પ્રાપ્ત થતું ફળ દષ્ટાંત સહિત કહે છે ધન્નાએ, શાલિભદ્ર તેમજ કયવન્નાએ આલેકમાં ને પરલોકમાં જેમ સુસંપદા પ્રાપ્ત કરી તેમ અન્ય મનુષ્ય પણ જે મુનિરાજને ભક્તિવાન સુશ્રાવક હોય તે તેવી સંપદા પામે તેમાં સંશય નથી. ૧૮૨-૮૩ અહીં ધન્ના શાલિભદ્રની કથા કહે છે પ્રતિષ્ઠાનપુરમાં જિતશત્રુ નામે રાજા હતા. ત્યાં બીજે ગામથી એક કુટુંબ આવીને રહ્યું હતું. તે કુટુંબને એક પુત્ર દાતા અને વિનીત હતું. તે આજીવિકા માટે લેકેના વાછડા ચારવા લઈ જતું હતું. એક દિવસ વાછડાઓને વનમાં મેલી ઘરે આવીને તેણે પોતાની માતાને કહ્યું કે-“મને ખીર ખાવા દે. ” માતા પાસે ખીર બનાવવાની સામગ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) ન હોવાથી તે આપી શકી નહીં. તેથી તે રેવા લાગી, તેનું રૂદન સાંભળીને પાડોશણેએ તેનું કારણ પૂછ્યું. કારણ જાણતાં કોઈએ દુધ, કેઈએ ખાંડ, કેઈએ ધી એમ આપ્યું. એટલે તે બાળકની માતાએ તેને ખીર કરી આપી ને ખાવા બેસાડ્યો. પછી માતા કાર્યપ્રસંગે ઘરની અંદર ગઈ એવામાં તે બાળકના પુન્યથી આકર્ષિત થયેલા કેઈ મુનિ માસખમણને પારણે ત્યાં પધાર્યા. તેમને જોઈને ભક્તિયુક્ત ચિત્તથી તે બાળક ખીરને થાળ ઉપાડી મુનિરાજ પાસે આવીને બે કે-“હે ભગવન! અત્યારે આપની કૃપાથી શુભ એવા ચિત્ત વિત્ત ને પાત્ર ત્રણેને-ત્રિવેણીની જે સંગ મળ્યો છે, માટે આ ખીર વહેરીને મારી ઉપર અનુકંપા કરે.” મુનિએ પાત્ર ધર્યું, એટલે બાળકે પિતાને ધન્ય માનતા સતા થાળમાંની બધી ખીર વહેરાવી દીધી. તે વખતે સુપાત્રદાનના પ્રભાવથી તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. ત્યારપછી માતા આવી, તેણે પુત્રને થાળ ચાટતે જોઈ હજુ ભૂખ્યો રહ્યો છે એમ જાણું, બીજી ખીર ખાવા આપી, તે ખાઈને બાળક વનમાં વાછડાઓની સંભાળ લેવા ગયે. ત્યાં પેલા મુનિરાજને જોઈ, હર્ષ પામી તેમની પાસે બેઠે. મુનિએ ધર્મ કો. તે સાંભળી ઘરે આવ્યું. તેજ રાત્રે વિશુચિકા થવાથી મૃત્યુ પામી, તેજ નગરમાં એક શ્રેણીને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયે. તે પુત્રના ગર્ભમાં આવ્યા પછીથી તે શેઠ દ્રવ્યાદિકમાં સારી રીતે વૃદ્ધિ પામ્યા, એટલે તે પુત્રને પ્રસવ થતાં તેનું ધન્ય નામ પાડયું. અનુક્રમે તે વૃદ્ધિ પામ્યું. તે શેઠને બીજા ત્રણ પુત્રો ધન્યથી મેટા હતા. તેમના પિતાએ ચારે પુત્રોના ભાગ્યની પરીક્ષા કરવા માટે ૩૨-૩૨ રૂપીઆ આપીને કહ્યું કે-“આ દ્રવ્યવડે જે Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) રોગ્ય લાગે તે ખરીદ કરી વેચી લાભ મેળવીને આવો.” ધનાએ તે ઘર બહાર નીકળતાં સારા શુકન થવાથી પશુવ્યાપારમાં લાભ જાણી પિતાએ આપેલા દ્રવ્યવડે એક મેંઢા જોરાવર ખરીદ કર્યો પછી રાજપુત્રના મેંઢાની સાથે “એક હજાર દ્રવ્ય જેને મેં હારે તે આપે” એવું પણ કરીને પિતાના મેંઢાને વઢા, તેણે રાજપુત્રના મેંઢાને ભગાડ્યો, એટલે રાજપુત્રે એક હજાર રૂપીયા આપ્યા. તે લઈને ધને ઘરે આવ્યા અને પિતાના પિતાને તે હકીકત સાથે એક હજાર રૂપીઆ અર્પણ કર્યા. બાકીના ત્રણ ભાઈઓ કાંઈ પણ લાભ મેળવ્યા વિના આવ્યા. બીજે દિવસે ફરીને પરીક્ષા કરવા માટે પિતાએ ૬૦-૬૦ સુવર્ણમાસા આપ્યા અને કહ્યું કે-“આટલા દ્રવ્યવડે લાભ મેળવીને આવે.” ત્રણ ભાઈઓએ તે બનતા પ્રયાસ કર્યો પણ ભાગ્યહીન હેવાથી કાંઈ મેળવી શકયા નહીં. ધને તે દ્રવ્ય લઈને બજારમાં ગયે. - હવે તે નગરમાં મહાધન એવા નામને કૃપણશેખર શ્રેષ્ઠી વસતે હતે. તેની પાસે ઘણું દ્રવ્ય હતું છતાં તે દાનમાં આપી શકતે નહીં, સ્વજનેને સંભાળતે નહીં અને દીનદુ:ખી ઉપર પણ દયા કરતે નહીં. સારાં વસ્ત્રો પણ પહેરતે નહીં. તેણે પિતાના ઘરમાં ખાડો ખોદીને તેમાં પિતાનું દ્રવ્ય કાર્યું હતું અને એક ખાટલાના ચાર પાયામાં કેટલાક મૂલ્યવાન રત્નો ગેપવી તે ખાટલે પેલા ખાડા ઉપર ગોઠવી તેની ઉપર પેલો મૂઢ ચિત્તવાળે શેઠ મૂચ્છવડે બેસી રહેતું હતું. અનુક્રમે જરા વ્યાપ્ત થતાં તે મરણ પામે. લેકે તેને ખાટલા ઉપર બહુ પ્રેમ હોવાથી પેલા ખાટલા સાથેજ સ્મશાનમાં લઈ ગયા. ખાટલે સ્મશાનના સ્વામી દેહને મળે. તેણે બજારમાં લાવીને વેચવા Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) મૂકો. ધનાએ તેમાંથી લાભ મળવાને સંભવ જાણી તે ખાટલો ખરીદ કર્યો, ઘરે લાવીને ખંખેરતાં તેમાંથી રને નીકળ્યા, તે પિતાને અર્પણ કર્યા. ત્યારપછી લક્ષ્મી વૃદ્ધિ પામતી ગઈ. ધનાની કીર્તિ પણ વિસ્તાર પામી. તેના ત્રણ નિભંગી ભાઈઓ તેની અત્યંત ઇર્ષા કરવા લાગ્યા. તેમની સ્ત્રીઓએ ધનાને એકાંતમાં પુત્રવત્ પ્રેમથી કહી દીધું કે-“આ તમારા મેટા ભાઈઓ તમને મારી નાખવા છે છે.” ધનાએ કહ્યું કે–મેં એમને કાંઈ પણ અપરાધ કર્યો નથી.” ભેજાઈઓ બેલી કે-ખળ પુરૂષ એવાજ હોય છે.” કહ્યું છે કે- કારણવિના પણ સજજન ઉપર રેષ કરનારા હજારે મનુષ્ય હેાય છે, કારણને લઈને રેષ કરનારા તે કરતાં અહ અલ્પ હોય છે, પરંતુ કારણ છતાં પણ કેઈની ઉપર કેપ નહીં કરનારા તે આ દુનીઆમાં પાંચ છ મનુષ્ય જ હોય છે.” પછી ધને વિચાર્યું કે મારે અહીં રહેવું તેજ એગ્ય નથી.” એમ વિચારી એકલે કેઈને કહ્યા વિના ઘરમાંથી નીકળી ગયે અને પૃથ્વી પર પરિભ્રમણ કરવા લાગે. અન્યદા માર્ગની નજીક રહેલા એક ખેતરવાળા કૌટુમ્બિકે તેને શ્રેષ્ઠ આકારવાળો હોવાથી ભાગ્યશાળી જાણુને ભેજન માટે બોલાવ્યા. ધને ભેજન કરવા બેઠે, એટલે કૌટુમ્બિકની સ્ત્રીએ તેને ક્ષીર પીરસી.તેજ વખતે હળ ખેડતાં જમીનમાંથી નીકળેલ સોનૈયાથી ભરેલો કળશ કૌટુમ્બિકે ધનાની આગળ ધર્યો અને કહ્યું કે-“આ તમારા ભાગ્યથી નીકળેલ છે તે ગ્રહણ કરે.” ધનાએ તે કળશ કૌટુંબિકને જ આપ્યો અને પિતે જમીને ત્યાંથી ચાલતાં અનુક્રમે રાજગૃહીએ આવ્યું. તેને કુસુમપાળ શેઠ પિતાને ઘરે લઈ ગયા અને સારી Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) રીતે ભક્તિ કરી. - હવે શાળિ નામે ગામમાં એક સંગમ નામને ગેવાળ હતે, તે વાછરડા ચારતો હતો. એકદા તેણે આવી માતા પાસે ક્ષીરનું ભેજન માગ્યું. માતા પાસે સાધન ન હોવાથી તે રેવા લાગી, એટલે પાડેશણે એ એક એક વસ્તુ (ક્ષીર, ખાંડ, વૃત) આપી. માતાએ ક્ષીર રાંધી પુત્રને ખાવા માટે પીરસી, તે બહાર ગઈ તેવામાં ત્યાં મા ખમણના પારણે મુનિ પધાર્યા. સંગમે બધી શીર સાધુને વહેરાવી ધી. પછી માતા આવી, પુત્રને થાળી ચાટતે જોઈ બીજી ક્ષીર પીરસી. સંગમ જપે. રાત્રે તેને પણ અજીર્ણ થવાથી તે મુનિરાજને સંભારતે મરણ પામે. મુનિદાનના પુન્યથી રાજગૃહીમાં ગોભદ્ર શેઠની ભદ્રા નામની સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉપ. જન્મત્સવ પ્રસંગે શાલિભદ્ર નામ આપ્યું. ધાવમાતાથી લાલન પાલન કરાતે યૌવનાવસ્થા પા. પિતાએ તેજ ગામના શ્રેષ્ઠીઓની ૩૨ કન્યાઓ પરણાવી. શાલિભદ્ર તેની સાથે સુખભેગ ભેગવવા લાગે. અહીં શ્રેણિક રાજાની પુત્રી સેમશ્રી, શાળિભદ્રની બહેન સુભદ્રા અને કુસુમમાળ શેઠની પુત્રી પુષ્પવતી-એ ત્રણે સાથે જન્મેલી હેવાથી પરસ્પર સખીભાવવાળી હતી. તે ત્રણેએ એકજ વરને વરવું એ નિશ્ચય કર્યો. સમશ્રીએ રાજાને તે વાત જણાવી. શ્રેણિક રાજાએ તે ત્રણેને ધન સાથે પરણાવી અને અમુક ગામે આપ્યા. ધને તે સ્ત્રીઓની સાથે સુખભેગ ભગવતે વિચારવા લાગે. અન્યદા પિતાના મકાનના ગેખમાં બેઠેલા તેણે પિતાના માતાપિતાને જોયા. તેણે તેમને પિતાના ઘરમાં લાવ્યા અને Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦) શ્નાન કરાવી સારી વસ્ત્રાભરણવડે અલંકૃત કરી પોતે ભાર્યા સહિત તેમને પગે પડ્યો, પ્રણામ કર્યા અને પૂછયું કે-“તમે અહીં આવી અવસ્થામાં ક્યાંથી ?” તેમણે કહ્યું કે-“તને અહીં રાજ્ય મળ્યું છે, એમ સાંભળી અમે અહીં આવ્યા, તારા ભાઈએ શરમથી નગર બહાર રહ્યા છે.” ધને તરત જ તેમને તે લાવ્યો અને દરેકને એકેક ગામ આપ્યું. ગંભદ્ર શેઠ શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરીને સ્વર્ગે ગયા. તેઓ શાલિભદ્રના પૂર્વભવના પુણ્યપ્રકર્ષથી તેમજ પુત્રપરના વાત્સલ્યભાવથી દરરોજ ૩૨ પુત્રવધુને માટે અને શાળિભદ્ર માટે ભેજન ને દિવ્ય વસ્ત્રાલંકાર આપવા લાગ્યા. ત્યારપછી અન્યદા કે રત્નકંબળ વેચનાર વેપારી સજગૃહીએ આવ્યા. લાખ લાખ મૂલ્યના તેના રત્નકંબળ કેઈએ ન લીધા. શાળિભદ્રની માતાએ તે વેપારીને નિરાશ થયેલા જોઈ સેળે ખરીદ કર્યા અને તેના બે વિભાગ કરી બધી પુત્રવધુને આપ્યા. તેમણે સ્નાન કરીને પગ લુહી ફેંકી દીધા. ઈત્યાદિ ઘણે વૃત્તાંત છે તે અહીં ગ્રંથકારે લખ્યું નથી તે અન્ય રથાનકથી જાણી લે. એકદા ત્યાં ઉદ્યાનમાં ધમષ નામના આચાર્ય પધાર્યા. તેને ઉપદેશ સાંભળીને સંસાર તજવાની ઈચ્છાવાળા શાલિભદ્ર પૂછ્યું કે-“હે સ્વામી! શું કરવાથી પ્રાણીને બીજે સ્વામી ન થાય?' સૂરિએ કહ્યું કે “ જે સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કરે છે તે પ્રાતે સર્વને નાથ થાય છે.” શાલિભદ્ર તે સાંભળીને વ્રત લેવાને ઇચ્છક થયે. સૂરિએ કહ્યું કે- આ કાર્યમાં પ્રમદ ન ફરે.” શાળિભદ્દે ઘરે જઈને માતાને કહ્યું કે- “હે માતા! હું તે પ્રવજ્યા અંગીકાર કરીશ.” માતાએ કહ્યું કે-“હે પુત્ર! Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) દિવ્ય ભેગથી લાલિત થયેલે તું મહાદુષ્કર એવું ચારિત્ર શe રીતે પાળી શકીશ. શાલિભદ્ર તેને ઉત્તર આપે કે-હે માતા! જે કાયર હોય છે તેને ચારિત્ર દુષ્કર છે, શુરવીરને કાંઈપણ દુષ્કર નથી.” આ વાત શાલિભદ્રની બહેન સુભદ્રાએ સાંભળી તેથી તે રૂદન કરવા લાગી. ધનાએ રૂદનનું કારણ પૂછ્યું. સુભદ્રાએ કહ્યું કે-“મારે ભાઈ સંસારના સુખમાત્ર તજી દઈને ચારિત્ર લેવાને ઈચ્છક થઈ તેની તુલના કરે છે. અર્થાત્ એક એક સીને જ તજે છે, તેથી હું રેઉં છું.” ધનાએ કહ્યું કે-“આ સંસારના લેગ તે સુખે તજાય તેવા છે, તેમાં વળી તુલના શી?” તે સાંભળી સુભદ્રા હાસ્યમાં બેલી કે- જે એમ છે તે તમે કેમ તજતા નથી?” ધનાએ કહ્યું કે-“ત્યારે અત્યારથી તછ દીધા.” એ અવસરે ત્યાં શ્રી વિરપ્રભુ પધાર્યા. ધનાએ તેમની પાસે જઈને દીક્ષા લીધી. તે વાત સાંભળીને શાલિભદ્ર પણ પ્રભુ પાસે જઈને દિક્ષા લીધી. પછી તે અને શ્રી વીરપરમાત્માની સાથે નિરતિચાર ચારિત્ર પાળતા સતા વિચરવા લાગ્યા. તેઓ ફરીને પાછા શ્રી વીરપ્રભુની સાથે રાજગૃહીએ આવ્યા. લેકે વીરપ્રભુને વંદન કરવા માટે આવવા લાગ્યા. માસખમણને પારણે ધન્ય સહિત શાળિભદ્ર ભિક્ષા લેવા જતાં પ્રભુની આજ્ઞા માગી. પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે આજે તારી માતાને હાથે તને પારણું થશે.” શાલિભદ્રમુનિ રાજગૃહીમાં આવી ફરતા ફરતા પિતાની માતાના ઘર પાસે આવ્યા, પરંતુ મલમલિન અને સંકુચિત ગાત્રવાળા તેમને કેઈએ એળખ્યા નહીં. એટલે ત્યાંથી પાછા વળી નગરની બહાર નીકળે છે તેવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) તેની પૂર્વભવની માતાએ તેમને દીઠા એટલે તેણે બહુ ભક્તિપૂર્વક બંને મુનિને દહીં આપવાવડે પ્રતિલાલ્યા. શાળિભદ્દે પ્રભુની પાસે આવીને પૂછયું કે-“હે સ્વામી! આજે મારી માતાથી મને પારણું શી રીતે થયું એટલે પ્રભુએ તેને પૂર્વભવ કહી સંભળાવ્યો. તે સાંભળી વિશેષ વૈરાગ્યવાનું થઈ પારણું કરીને તરત જ પ્રભુની આજ્ઞા લઈ વૈભારગિરિ ઉપર આવ્યા અને ત્યાં અને મુનિઓએ પાદપેપગમ અનશન કર્યું. અર્થાત્ ચારે આહારનો ત્યાગ કર્યો. * પછી ભદ્રા શ્રેણિક રાજાની સાથે પ્રભુને વાંદવા આવી. અને ધનાશાળિભદ્ર કયાં છે? એમ પૂછતાં ઉપરની હકીકત જાણી એટલે શ્રેણિક રાજા સાથે ત્યાં આવી અને પુત્રને અનશન કરેલ જોઈ ઘણે વિલાપ કરવા લાગી. તે વખતે શ્રેણિકરાજાએ કહ્યું કે “આ હર્ષને સ્થાને શેક કેમ કરે છે ? આ તમારે પુત્ર પ્રથમ દાનવીર ને ભેગવીર હતો અત્યારે તપવીર થયે છે. જેના આવા પુત્ર સર્વ જગતમાં જયેષ્ટ ને સર્વ જગતના ગુરૂ થવા હોય તેને ધન્ય છે. તમે તે આવા પુત્રવડે આ પૃથ્વીને પવિત્ર કરી છે, માટે વિષાદ ન કરે.” પછી ભદ્રા તે મુનિઓને નમીને રાજાની સામે ઘરે આવી. બંને મુનિ અનશન પાળી મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા. ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પાળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર લઈને મેલે જશે. ઈતિ ધનાશાળિભદ્ર કથા. , હવે કયવન્ના (કૃતપુણ્ય) ની ક્યા કહે છે- રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. ત્યાં ધનેશ્વર નામે શેઠ વસે છે. તેને સુભદ્રા નામની સ્ત્રી છે. ને કૃતપુણ્ય નામને પુત્ર છે. તેને માતાપિતાએ ધન્યા નામની સ્ત્રી પરણાવી Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩) છે. તે યૌવનવય પામેલ છતાં તેને વિષયથી વિમુખ જોઈને તેના માતાપિતાએ વિચાર્યું કે-“આ પુત્ર જે વિષયાસક્ત નહીં થાય તે દીક્ષા લઈ લેશે. ત્યારે આપણું શી ગતિ થશે? માટે એને હલકા માણસની સંગતમાં મૂકો. પછી તે પ્રમાણે કરતાં વિટપુરૂષની સબતથી તે વ્યસની થયે. અનુક્રમે વેશ્યાસક્ત થવાથી માતાપિતાને સંભારતે પણ નથી. માતાપિતા તેને મંગાવ્યા પ્રમાણે દ્રવ્ય મેકલાવ્યા કરે છે. એ પ્રમાણે બાર વર્ષ ક્ષણની જેમ વ્યતીત થઈ ગયા. માતાપિતાએ અનેક વખત તેડાવ્યા છતાં ઘરે ન આવ્યો. ધન મોકલતાં એકલતાં તે પણ ખૂટી ગયું. અન્યદા તીવ્ર જ્વરાદિ વ્યાધિથી માતાપિતા અકસ્માત મરણ પામ્યા. એક દિવસ કુદિનીએ દ્રવ્ય લેવા દાસીને મોકલી. તેણે સડી પડી ગયેલા ઘરમાં બેઠેલી એક સ્ત્રીને કૃતપુણ્યની સ્ત્રી અનુમાનથી જાણીને કહ્યું કે– હે કલ્યાણું ! તારા પતિએ મને દ્રવ્ય લેવા મેકલી છે. સ્ત્રી બેલી કે- હું મંદભાગ્યવાળી છું, મારા સાસુસસરા મરણ પામ્યા છે, તો હું દ્રવ્ય કયાંથી મેકલું, પણ મારા પિતાએ આપેલું આ એક આભૂષણ મારી પાસે બાકી રહેલ છે તે લઈ જઈને મારા પતિને પ્રસન્ન કર.” દાસી તે ભૂષણ લઈને કુટ્ટિની પાસે આવી અને તેના ઘરની બધી હકીકત કહીને પેલું ભૂષણ આપ્યું. તેણે વેશ્યાને આપ્યું. પછી અકાએ તેને નિધન થયેલ જાણીને તેનું અપમાન કરવા માંડયું અને તેના કહેવાથી સેવકજને પણ તેની સામે ધૂળ ઉડાવવા વિગેરેથી અપમાન કરવા લાગ્યા. એકદા અનંગસેના વેશ્યાએ આ હકીકત જાણીને પોતાની માતાને કહ્યું કે-“હે માતા ! Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ (૮૪), આણે આપણને ઘણું ધન ખવરાવ્યું છે, તેથી અત્યારે તેની આવી રીતે વિડંબના કરવી તે એગ્ય નથી.” અક્કાએ કહ્યું કે અમારે કુળાચારજ એ છે.” આ વાત સાંભળીને વેશ્યા મૌન રહી. એટલે કૃતપુણ્ય ત્યાંથી નીકળી પિતાને ઘરે આવ્યા તેની સી દરથી પિતાના પતિને આવતા જોઈ સામે ગઈ, ઉભી થઈને આસન આપ્યું. એમ અનેક પ્રકારે ઉચિત જાળવ્યું. પછી તેણીએ ઘર સંબંધી સઘળું વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી કૃતપુણ્ય વિચાર્યું કે- મારા જીવિતને ધિક્કાર છે. મેં પાપીએ માતાપિતાને દુઃખરૂપી સમુદ્રમાં નાખી દીધા અને ધનને વિનાશ કર્યો.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા પતિને સ્ત્રીએ આશ્વાસન આપી કહ્યું કે- જે ભાવી બનવાનું હતું તે બન્યું. કહ્યું છે કે-“ વિચક્ષણ જેને ગયેલાને શેક કરતા નથી, ભવિષ્યની ચિંતા કરતા નથી અને વર્તમાન સ્થિતિ અનુસાર વતે છે.” આ પ્રમાણે પ્રિયાના વચનેથી તે સ્વસ્થ થશે. પછી સ્ત્રીએ આપેલા દ્રવ્યથી તે કાંઈક વ્યાપાર કરવા લાગે. અનુક્રમે તે સ્ત્રીને એક પુત્ર થયે. અન્યદા લેકે ના મુખેથી તેણે સાંભળ્યું કે- “ધનેશ્વર શેઠના પુત્રે કુળને કલંકિત કર્યું, દ્રવ્ય વેશ્યાના સંગથી બધું ખાડામાં નાખ્યું, કાંઈપણ સુકૃત માટે ન થયું.” આ પ્રમાણે સાંભળીને તેણે મને કહ્યું કે-“ હું હમણા અહીં આવેલા અમુક સાથેવાહની સાથે વ્યાપાર કરવા અને અનેક દેશમાં ફરીને ધન ઉપાર્જન કરવા માટે જવા ધારું છું. કુળવધૂએ કહ્યું કે-“તમને તે ઘટે છે.” પછી તે કાંઈક કરીયાણું લાવ્યા. તે સાથે તેની કરી તેને માદકનું ભાતું બંધાવી એક દેવકુળમાં શય્યા (પલંગ) સાથે સુવાડી આવી. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) હવે તે નગરમાં ધનદ નામે શેઠ વસે છે, તેને ચાર સ્ત્રીઓ છે અને રૂપવતી નામે માતા છે. એકદા તે ધનદ કેઈતીવ્ર વ્યાધિથી અકસ્માત મરણ પામ્યું. એટલે રૂપવતીએ વહુઓને બોલાવીને કહ્યું જે તમે રૂદનાદિ કરશે ને રાજા તમારા પતિને મરી ગયેલા જાણશે, તો તે અપુત્રીઆના ધન તરીકે આપણું બધું દ્રવ્ય લઈ જશે, માટે તમે ન રહે અને આ તમારા પતિને પ્રચ્છન્ન રીતે ભૂમિમાં લેપન કરી છે. વળી તમારે પુત્ર ન થાય ત્યાં સુધી અન્ય પુરૂષને સે.” ચારે વહુઓએ તે વાત કબુલ કરી. પછી કુળદેવીના કહેવાથી ચાર વધુયુક્ત રૂપવતી બહાર દેવકુળમાં જઈને પલંગ પર સુતેલા કૃતપુણ્યને ઘરે ઉપાડી લાવી. ઘરે લાવ્યા પછી તે જા. એટલે તેને ગળે વળગીને પિલી રૂપવતી ડેશી રૂદન કરતી બોલી કે-“હે વત્સ ! તારી માતાને મૂકીને આટલા દિવસ ક્યાં રહ્યો હતે ? તારા ગયા પછી તારે મેટો ભાઈ મરણ પામે છે, તેથી હવે તારે કાંઈ બહાર ન જવું અને તારા બંધુની ચાર વધૂની સાથે સુખભેગ ભેગવતાં આનંદમાં રહેવું.' કૃતપુણ્યને આ બધું નવું નવું ને આશ્ચર્યકારી લાગ્યું, પણ તેણે વિચાર્યું કે-“જે ભાવી બનવાનું હોય તે બને પણ અત્યારે તે સ્વર્ગ જેવું સુખ અનાયાસે મળી ગયું છે તેને લાભ લે.” આમ વિચારીને તે છે કે- હે માતા ! હું તે બધું ભૂલી ગયો છું, અત્યારે મને મારા પુણ્યાગથી માતાના દર્શન થયાં છે, તે હવે તમારી આજ્ઞા હું માથે ચડાવું છું.” ત્યારપછી તે ચારે સ્ત્રીઓ સાથે ભેગસુખને અનુભવતાં તેને બાર વર્ષ વીતી ગયા. ચારે સ્ત્રીઓને એકેક પુત્ર થશે. પછી એક Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) દિવસ ડોશીએ ચારે વહુઓને કહ્યું કે-‘તમને ચારેને પુત્ર થયા છે, હવે આને આજરાત્રે જ્યાંથી લાવ્યા હતા ત્યાં તેજ સ્થિતિમાં મુકી આવે. પુરૂષનો વિશ્વાસ કરવા નહીં. ’ સ્ત્રીઓને તે વાત અનિષ્ટ લાગી, છતાં ડાશીના ભયથી કબુલ કરી. તેમણે પૂર્વે લાવેલા તેજ પલંગ તૈયાર કરી આજે કૃતપુણ્યને તેની ઉપર શયન કરાવ્યું. પછી રનેહવડે એકેક રત્ન અંદર નાખીને ચાર માદક બનાવી તેને છેડે ખાંધ્યા અને રાત્રે તે નિદ્રાવશ થયેા એટલે ખાટલા સહિત ઉપાડી પ્રથમના દેવકુળમાંજ મૂકી આવી. હવે બાર વર્ષે તેજ દિવસે પ્રથમના સાવાહ આબ્યા અને ત્યાંજ ઉતારા કર્યાં. તે વાત સાંભળીને કૃતપુષ્પની પ્રિયા પેાતાના પતિની ખબર કાઢવા માટે તેજ દેવકુળમાં આવી તે પ્રથમ મૂકી ગઇ હતી તે પ્રમાણે જ તેને ત્યાં પલંગ ઉપર સૂતેલા જોયા. ઘેાડીવારમાં તે જાગ્યા એટલે પેાતાની સ્ત્રી ને પુત્ર સહિત પાસે ઉભેલી દીઠી. કૃતપુણ્ય વિચારવા લાગ્યા કે આ સ્વપ્નની જેવું શું બની ગયું ? મોટા આશ્ચર્યવાળી વાત બની છે. મને દેવે કે મનુષ્યે પાછે અહીં કાણે મૂક્યા ? પણ હવે આ વાત ખેલવા જેવી નથી, મનમાં સમજવાની છે. ’ ત્યારપછી પ્રિયાના વચનથી કૃતપુણ્ય ઘરે આવ્યેા. શ્રીએ પૂછ્યુ કે–‘ પરદેશ જઇને શું કમાઈ આવ્યા ?” કૃતપુણ્ય લજ્જિત થવાથી મૌન રહ્યો. સ્ત્રીએ લુગડે બાંધેલા ચાર લાડવા છેડ્યા. અને તેમાંથી એક લાડવે પુત્રને નીશાળે જતી વખતે ખાવા આપ્યા. તેણે નિશાળે જઇને ખાધે, તેમાંથી એક રત્ન નીકળ્યુ, તે કોઈ કંદોઈએ જળકાંત રત્ન છે એમ જાણી કાંઇક ખાવાનું આપવાવડે તે ખળકને છેતરીને લઈ લીધું અને સંતાડી દીધું. અહીં કૃતપુણ્ય બાકીના ત્રણ મેદ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭), કમાંથી બહુ મૂલ્યવાળા ત્રણ રને નિકળવાથી આનંદ પામે અને સુખી થયે. - અન્યદા શ્રેણિક રાજાને સેચનક હસ્તિ ગંગામાં પાણી પીવા ગયે, ત્યાં જળતંતુએ તેને બાંધી લીધે. એટલે તે બહાર નીકળી શકે નહીં. આ વાતની શ્રેણિક રાજાને ખબર પડતાં તેમણે અભયકુમારને કહી. અભયકુમારે રાજભંડારમાં જોયું પણ જળકાંતરત્ન નીકળ્યું નહીં. એટલે અભયકુમારે પડહ ફેરવ્યું કે “જે કઈ જળકાંતમણિ લાવી આપશે, તેને રાજા પિતાનું અડધું રાજ્ય ને પુત્રી આપશે? પેલા કૉઈએ તે પડહ છળે અને નળકાંતમણિ લાવીને અભયકુમારને આપે. તેણે હાથી પાસે મૂકે કે તરત પાણીના બે ભાગ પડી ગયા એટલે જળતંતુ હાથીને છેડી દઈને પાણીમાં ચાલ્યા ગયે. રાજ સેચનક ઉપર બેસીને રાજમહેલમાં આવ્યું. પછી અભયકુમારને સજાએ એકાંતે બોલાવીને કહ્યું કે–“આપણું પુત્રી આ કંઈને કેમ દેવાય?” અભયકુમારે કહ્યું કે આવું રત્ન કંઈ પાસે હોય નહીં, તેથી તેના ખરા માલેકને હું પ્રગટ કરીશ.” પછી મંત્રીએ કંઈને બોલાવીને કહ્યું કે-સાચું બેલ, આ રત્ન કેવું છે? જે સાચું નહીં બેલ તે ચાબુકાદિના પ્રહારે ખમવા પડશે.” કંઈએ ભય પામીને સાચી વાત કહી દીધી. એટલે “તે રત્નને સ્વામી કુતપુણ્ય છે” એમ જાણી રાજાએ તેને બોલાવીને પિતાની પુત્રી મને રમા પરણાવી ને અરધું રાજ્ય આપ્યું. કદઈને દ્રવ્ય આપીને રાજી કર્યો. અન્યદા કૃત પુણ્ય પિતાનું બાર વર્ષનું વૃત્તાંત કહીને અભયકુમારને કહ્યું કે–એ રીતે મારી ચાર સ્ત્રી, ચાર પુત્ર સહિત આ નગરમાં છે, તેને જોવાથી હું ઓળખું, પણ તેનું ઘર કયાં છે Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮) તે જાણતું નથી.” અભયકુમારે કહ્યું કે તેને પ્રગટ કરીને મેળવી આપીશ.” પછી અભયકુમારે પેસવા નીકળવાના બે દ્વારવાળું એકમંદિર બનાવ્યું અને તે મંદિરમાં કૃતપુણ્યની જેવી લેણુમયી મૂર્તિ બનાવીને યક્ષની મૂર્તિ તરીકે સ્થાપના કરી. પછી નગરમાં પડહ ફેરવ્યું કે આ ચક્ષને નમસ્કાર કરવા માટે શહેરમાં રહેલી તમામ પુત્રવાળી સ્ત્રીઓએ પુત્રને લઈને આવવું.” તે હુકમ સાંભળી સર્વે નગરનારીઓ પિતપતાના પુત્ર સહિત તે ચક્ષને નમવા માટે આવી અને એક દ્વારથી પસી બીજે દ્વારે નીકળી જવા લાગી. એટલામાં પેલી ડેશી ચાર વહુઓ ને ચાર પુસહિત યક્ષને નમવા માટે આવી. કુતપુર્વે તેને જોતાંજ ઓળખીને અભયને કહ્યું. એટલામાં તો પેલા ચાર પુત્ર “બાપા, બાપા” કહીને યક્ષની મૂર્તિ સાથે રમવા લાગ્યા. કેક તેના ખેળામાં બેઠે, કેક મૂછ તાણવા લાગે–એ પ્રમાણે જોઈ “આ કૃતપુણ્યની સ્ત્રીઓ ને પુત્ર છે. એવી ખાત્રી થવાથી અભયકુમારે તેને ઘરે જઈને સ્ત્રી પુત્ર વિગેરે તમામ કૃપુષ્યને અપાવ્યું. અનંગસેના વેશ્યાને પણ બોલાવીને રાખી. એ રીતે કૃતપુણ્યને સાત સ્ત્રીઓ થઈ. . . અન્યદા જગબંધુ શ્રી વીરપરમાત્મા ત્યાં સમવસર્યા. કૃતપુણ્ય તેમને વાંદવા ગયે. પ્રભુની દેશના સાંભળી. પછી તેણે પ્રભુને પૂછયું કે-“હે સ્વામી ! મને કયા કર્મથી આંતરે આંતરે સંપત્તિ ને વિપત્તિની પ્રાપ્તિ થઈ?? જિનેશ્વરે કહ્યું કે હે કૃતપુણ્ય! તારે પૂર્વભવ સાંભળ-શ્રીપુરનગરમાં એક નિર્ધન શેવાળને પુત્ર હતા. એક દિવસ ઘરે ઘરે ખીર રંધાતી સાંભળી તેણે પિતાની માતા પાસે ખીરની માગણી કરી માતા પાસે ખીર કરી દેવાની Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯) વસ્તુઓ ન હોવાથી તે રેવા લાગી, એટલે પાડોશણેએ તેને દુધ વિગેરે આપ્યું. માતાએ ખીર રાંધી ને પુત્રને ખાવા માટે પીરસી. પછી પિતે કાંઈ કામ માટે બહાર ગઈ. તેવામાં માસખમણને પારણે બે મુનિઓ ત્યાં પધાર્યા. એટલે પેલા ગેપબાળકે એક ભાગ ખીરને હર્ષથી વહેરા, વળી શેડ અપાણે જાણે બીજો ભાગ આપે, વળે થોડે અપાણે જાણી ત્રીને ભાગ પણ વહેરાવી દીધો. તે બાળક મરણ પામીને તું કૃતપુણ્ય થયે છું. પૂર્વભવમાં ત્રણ વાર અટકી અટકીને દાન દીધું હતું તેથી આ ભવમાં આંતરે આંતરે સુખની પ્રાપ્તિ થઈ છે. આ પ્રમાણે પૂર્વભવ સાંભળી ઊહાપેહ કરતાં જાતિસ્મરણજ્ઞાન -ઉત્પન્ન થયું. તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પૂર્વભવ દેખી વૈરાગ્ય પામે અને મેટા પુત્રને ઘરને ભાર ભળાવી પિતે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. મહાતપયુક્ત ચારિત્રનું આરાધન કરીને તે પાંચમે દેવલેકે દેવ થયે. ત્યાંથી વી મનુષ્ય થઈને મેક્ષે જશે. - ઈતિ કૃતપુણ્ય કથા. આ પ્રમાણે દાનધર્મથી ઉભયલોકમાં સુખની પ્રાપ્તિ થયેલાના દષ્ટાંત આપીને હવે તેમાં જ ભક્તિભાવ પ્રગટ કરતાં કહે છે કે – ઉપર કહ્યા પ્રમાણે સુપાત્રને દાન આપતો સુશ્રાવક મન, વચન, કાયાથી આત્માને કૃતકૃત્ય માનતે સતે ચિંતવે કે આ જ મને મળેલા દ્રવ્યનું સાર છે કે જે મેં ઉત્તમ વસપાત્રાદિ આજે નિર્ગથ એવા સાધુ મુનિરાજને અર્પણ કર્યું.' અહીં સુશ્રાવક એટલા માટે કહેલ છે કે-“ અનિત્ય એવા દ્રવ્યાદિ પદાર્થ સમૂહની સારાસારતા તેજ જાણ શકે છે.” અહીં શાસ્ત્રકાર તેના પુન્યવંતપણાનું કારણ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પુન્ય રહિત એવા મનુષ્યને ઘરે નિર્મમ (મમતવિનાના), નિરભિમાની, ક્ષમાવત (ખાંત), નોઈન્દ્રિય (મન)ને દમનારા (દાંત) અને જિતેંદ્રિય એવા સુસાધુઓ જતાજ નથી. ૧૮૬ આજ હકીકત દષ્ટાંતપુરઃસર કહે છે કે પ્રચંડ સૂર્યના તીવ્ર કિરણના સંપર્કથી તપેલી અને તપેલા રેતીના કણેથી સર્વત્ર અગ્નિમય જણાતી, વળી બોરડી ને કેરડા વિગેરે અધમ વૃક્ષથી પણ રહિત એવી મારવાડની ભૂમિમાં અત્યંત સંકલ્પ સમૂહવડે માગેલ સર્વ વાંછિત પૂર્વાને સમર્થ અને સર્વ પ્રકારના દારિદ્રશ્યનો જેણે મૂળથીજ નાશ કરી નાખ્યો છે એવું ક૯પવૃક્ષ કયાંથી હોય ? વળી જ્યાં અનેક ગાય વિગેરે પશુઓના અતિ બીભત્સ ને દુર્ગધી મૃતક કલેવરે પડેલી છે એવા માતંગ (૮) ના ઘરમાં દેવેની શ્રેણિએ યુક્ત દેવરાજ(ઇદ્ર)ને બેસવા લાયક દેવોએ શોભાવેલ ઐરાવણ હતી કયાંથી હોય? તેમજ ધાન્ય વિનાના હાંડલાઓ જ્યાં પડેલા છે અને તેથી દુદત એવા બાળકો ખાવા માટે કલહ કરી રહ્યા છે એવા દરિદ્રીના ઘરમાં કરી છે નેત્રની ને મનની તુષ્ટિ જેણે એવી સુવર્ણની વૃષ્ટિ કયાંથી હોય? અને અત્યંત અંધકારના સમૂહથી પદાર્થમાત્ર ન જોઈ શકાય તેવી તમિસા ગુફામાં દેદીપ્યમાન કર્યા છે નજીકના સમસ્ત પદાર્થોને જેણે એ રત્નપ્રદીપ કયાંથી હોય ? એ વસ્તુઓ જેમ તે તે સ્થાનકે ન હોય તેમ નિભંગીને ઘરે પૂર્વોક્ત ગુણવાળા મુનિરાજનું આગમન પણ ન હોય. - એવા ગુરૂમહારાજનું આગમન તે ભાગ્યવંતને ઘરે જ થાય છે. અને તેમને પણ જ્યારે એ ગુરૂમહારાજને લાભ પ્રાપ્ત થાય છે ત્યારે તે ચિંતવે છે કે કયાં એવા રવર્ગ અપ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ (૯૧) વર્ગની પ્રાપ્તિ કરાવે તેવા ગુણગણને ધારણ કરનારા સાધુઓ અને જ્યાં તેવા ગુણેથી વિકળ મારી જેવા સાધારણ મનુ” આજે હું ધન્ય થયે, કૃતાર્થ થયે અને આજે મારા મનેર પૂર્ણ થયા.” ૧૮૮. વળી એવા મુનિરાજને અન્નપાનાદિવડે પડિલાભીને વિચારે કે-“આજ હું ધન્ય થયે, સુકૃતાર્થ થયે, આજે મારા મનોરથ પૂર્ણ થયા કે જેથી મેં આજે એવા મુનિરાજને પરમ ભક્તિવડે પડિલાન્યા. ૧૮૯ હવે સર્વ દાનમાં વસતિ (ઉપાશ્રય)ના દાનનું સર્વોત્તમપણું બતાવે છે– ત્યારપછી એટલે અન્નાદિ દાન દીધા પછી મુનિશ્રેષને વંદન કરીને સર્વ દાનમાં પ્રધાન અને દેવા યોગ્ય સર્વ વસ્તુમાં ઉત્તમ મૂળગુણાદિ દેષ ને કાલાતિકાંત વિગેરે દેષ રહિત એવી વસતિને માટે એટલે એવા રથાનમાં રહેવાને માટે નિમંત્રણા કરે.” ૧૯૦. સર્વ દાનમાં વસતિદાનનું પ્રાધાન્યપણું સહેતુક બતાવે છે વસ્ત્ર અને અન્નપાનાદિ સર્વ દાનમાં વસતિદાનનું પ્રધાનપણું છે. કારણકે જેણે વસતિદાન આપ્યું તેણે સર્વ આપ્યું એમ સમજવું. એટલે તેણે સ્વાધ્યાય, ધ્યાન, અશન, પાન, ઉપાધિ વિગેરે સર્વ આપ્યું, વળી સુખ, બળવૃદ્ધિ અને ચારિત્રશુદ્ધિ પણ આપી. ૧૯૧. તે આ પ્રમાણે–સ્વાધ્યાય વાચનાદિ પાંચ પ્રકારને છે. તે નિરાબાધ એવી વસતિમાં માસકલ્પાદિ રહેલા સાધુથી અખલિતપણે થઈ શકે છે. ધ્યાન પણ ધર્મધ્યાનાદિ તેવી વસતિમાં સુસાધ્ય થાય છે. વળી તેવા રથાનમાં રહ્યા સતા અશન પાન Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ઉપધિ વિગેરે સાધુને સહેજે પ્રાપ્ત થાય છે, સુખ-સાધારણ શય્યા વિગેરેના સદ્ભાવથી શરીરસ્વાથ્ય પણ ત્યાં મળી શકે છે. વળી તેવી વસતિમાં રહેવાથી દશવિધ વૈયાવચ્ચમાં ઉદ્યત એવા સાધુને વાતપિત્તાદિ કેપના અભાવથી વિશિષ્ટ સામર્થ્યની વૃદ્ધિ થાય છે અને નિર્વિધનપણે અધ્યયનાદિ થવાથી જ્ઞાનાદિકની પુષ્ટિ થાય છે. એ બધી બળવૃદ્ધિ સમજવી. વળી ચારિત્રની વિશુદ્ધિ સ્ત્રી, પશુ, પંડક અને ત્રસાદિકના સંસક્તપણાદિ દેષ રહિત વસતિમાં રહેવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે તે પ્રસિદ્ધ જ છે. એટલે એ બધાં વાનાં જેણે વસતિ આપી તેણે પરમાર્થે આપ્યા એમ સમજવું. જે એવી વસતિ ન હોય તે તે બધામાં ખામી આવે છે. હવે એવા શય્યા (વસતિ) દાન કરનારને ઐહિક સુખની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે – “ વિમુક્તહી અર્થાત્ વસતિ વિગેરેમાં મમત્વ રહિત એવા સુસાધુને જે મનુષ્ય પ્રફુલ્લિત ચિત્તે (પારકા ઉપરથી પરાધીનપણે નહીં ) વસતિનું દાન આપે છે તે મનુષ્ય આ જન્મમાં પણ સુકીર્તિ અને ઉત્તમ ભેગ મેળવે છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. કારણ કે અત્યુઝ પુણ્યનું ફળ આ ભવમાં પણ મળી શકે છે.” ૧૨. હવે પરલોકમાં તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે – તેને પરલેકમાં દેવ સંબંધી મહદ્ધિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ તે મહદ્ધિક દેવ થાય છે, ઇંદ્ર થાય છે, અથવા ઇદ્રને સામાનિક દેવ થાય છે, કે જે મુનિરાજને રહેવા ઉપાશ્રય આપે છે. ૧૩. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ( 43 ) hom હવે વળી ઐહિક આયુષ્મિક અને પ્રકારના ફળને પ્રાપ્ત કરનારના નામ કહે છેઃ “ અતિસુકુમાળ, વંકચૂળ રાજા અને ઉત્પળમાળા ગણિકા વિગેરેના આ વિષયપર દૃષ્ટાંત જાણવા. ૧૯૪. અવંતિસુકુમાળનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, ઉત્પળમાળાનુ અપ્રસિદ્ધ છે અને વંકચૂળનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ——— ઢીપુરી નામની નગરીમાં વિમળયશ નામે રાજા હતા. તેને પુચ્ળ ને પુષ્પશૂળા નામના પુત્ર પુત્રી હતા. પુષ્પચૂળ સ્વભાવેજ ઉલૂંઠ હાવાથી લોકો તેને વંકચૂળ કહીને ખેલાવતા. તેના ઉદ્ધૃતપણાની મહાજનના કહેવાથી ખબર પડતાં રાજાએ ક્રોધે કરીને તેને નગર બહાર કાઢી મૂકયા. તે મેટા અરણ્યમાં ગયા. તેની બહેન તેમજ તેની સ્ત્રી પણ તેના સ્નેહે કરીને તેની. પાછળ ગઈ. બિલ્લો તેને પેાતાની પલ્લીમાં લઇ ગયા અને તેને પેાતાના રાજ સ્થાપ્યા. એકદા તે સિહગુહા નામની પટ્ટીમાં કાઇ આચાય પધાર્યા. વર્ષાકાળ થવાથી ત્યાં રહેવા માટે તેમણે વંકચૂળ પાસે વસતિની યાચના કરી. વંકચૂળે કહ્યું કે- મારા સીમાડા સુધીમાં તમારે કાઇને ધમ ન કહેવા, ઓનપણે રહેવુ, એમ કબુલ કરો તે રહેવા આપુ. ’ આચાર્યે કહ્યું કે– તે વાત કબુલ છે, પણ અમે રહીએ ત્યાંસુધી તારે જીવવધ ન કરવા,’ વંકચૂળે તે કબુલ કર્યું. સૂરિ ચામાસું રહ્યા. ચામાસાને અંતે સૂરિએ પેાતાને વિહારસમય વંકચૂળને જણાવ્યા. કહ્યું છે કે મુનિને, પક્ષીઓને, ભ્રમરના, ગોકુળના અને શરદઋતુના મેઘના અનિયત વાસજ હોય છે. ” ', Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ આચાર્યો વિહાર કર્યો, એટલે કેટલીક જમીન સુધી તે વંકચૂળ વળાવવા ગયે. તેની સીમા પૂરી થતાં સૂરિ બોલ્યા કે હે વંકચૂળ! તું આટલા અભિગ્રહ લે. ૧ અજાણ્ય ફળ ખાવું નહીં. ૨ કેઈને મારે તે સાત આઠ પગલાં પાછા ઓસરીને (હઠીને,પછી ઘા કરે. ૩ રાજાની પટ રાણીનું સેવન ન કરવું અને ૪ કાગડાનું માંસ ન ખાવું. આ ચારે નિયમ સુલભ હેવાથી વંકચૂળે સ્વીકાર્યા. ગુરૂએ વિહાર કર્યો ને વંકચૂળ નમસ્કાર કરીને પિતાને સ્થાને આવ્યું. એકદા તે એની સાથે કાંઈક ધાડ પાડવા ગયે. માર્ગમાં એક અરણ્ય આવ્યું. ત્યાં સૌ ભૂખ્યા થયા. બીજા ચેરેએ તે રૂપકડા ને સ્વાદુ હેવાથી કિંપાક વૃક્ષના ફળ ખાધાં. વંકચૂળે તેનું નામ ન જાણવાથી ન ખાધાં. પરિણામે તેના ખાનારા બધા ચાર મરણ પામ્યા. વંકચૂળ બચે. તેણે વિચાર્યું કે “અહે! નિયમનું ફળ કેવું શ્રેષ્ઠ છે?” તે એકલે ઘરે પાછા આવ્યું. ઘરમાં પ્રવેશ કરતાં પિતાની સ્ત્રીને બીજા પુરૂષ સાથે સૂતેલી જોઈ કોપાયમાન થયે. તેને મારવા ઈચ્છતાં નિયમ સાંભરવાથી સાત આઠ ડગલાં પાછો હશે, એટલે તેનું ખગ બારણા સાથે અથડાવાથી તેના સ્વરને લીધે તેની બહેન જાગી ઉઠી અને તું કેણ?” એમ પૂછ્યું. તેના સ્વરથી પોતાની બહેન પુરૂષવેશધારી છે એમ જાણ વંકચૂળે પૂછ્યું કે- “તેં આ પુરૂષને વેશ કેમ ધારણ કર્યો છે?” તેણે કહ્યું કે-“આજે નાટકીઆ, રમવા આવ્યા હતા, તે વખતે તમારે વેશ ધારણ કરીને હું જેવા બેઠી હતી, થાકી જવાથી તેવા વેશેજ સૂઈ ગઈ.” તે - સાંભળી બીજા નિયમથી પિતાની બહેનને બચાવ થયેલા જાણી Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ). ગુરૂમહારાજની પ્રશંસા કરી. એકદા ત્યાં આવેલા સૂરિના શિષ્યને નમીને જિનપ્રાસાદ તથા જિનબિંબ સ્થાપન કરવા સંબંધી દેશના સાંભળી તેણે તે પાળમાંજ ચર્મણવતી નદીને કિનારે શ્રી વીરપરમાત્માને પ્રાસાદ કરાવ્યું. તે તીર્થરૂપ થયે. કાળાંતરે એક વણિક સ્ત્રીસહિત યાત્રા કરવા નીકળે, માર્ગમાં ચર્મણવતી નદી આવવાથી તે ઉતરવા માટે દંપતી નાવમાં બેઠાં. ત્યાં ચૈત્યનું શિખર જોઈને ચંદનાદિ દ્રવ્યથી ભરેલા સુવર્ણના કળાવડે તે દ્રવ્ય ચેત્યસન્મુખ તે વણિકની સ્ત્રી નાખવા લાગી. એમ કરતાં તેના હાથમાંથી તે કાળું નદીમાં પડી ગયું. ત્યારે વણિકે કહ્યું કે અરે ! આ રત્નજડિત સુવર્ણનું છું રાજાનું ઘરેણે રાખેલું છે, તેને ઉત્તર શું આપીશ? ” એટલે તેના કહેવાથી કઈ ધીવર કાળું શોધવા પાણીમાં પડ્યો, તેણે શ્રી પાર્શ્વનાથના બિંબની પાસે રહેલું તે કાળું લઈને વણિકને આપ્યું. તે રાત્રીએ નાવિકે વપ્ન દીઠું -“આ નદીમાં પુલની માળા નાખવી તે જ્યાં સ્થિત થાય ત્યાં નીચે જળમાં એક જિનબિંબ છે તે શેધીને તારે વંકચૂળને આપવું.” નાવિકે તે પ્રમાણે કર્યું અને જિનબિંબ વંકચૂળને આપ્યું, વંકચૂળે તેને દ્રવ્ય આપવાવડે સંતુષ્ટ કર્યો અને શ્રી વીરપ્રભુના પ્રાસાદના બહિર્મડપમાં તે પાર્થપ્રભુની સ્થાપના કરી. પછી તેને માટે નવીન ચૈત્ય કરાવીને તેમાં પધરાવવા માટે તે બિંબને ઉત્થાપવા માંડ્યું પણ કઈ રીતે ઉત્થાપન થઈ શકયું નહીં. ત્યાં જ સ્થિત રહ્યું. અદ્યાપિ પણ તે બહિમંડપમાં સ્થિત છે. પેલા ધીવરે ફરીને વંકચૂળને કહ્યું કે ત્યાં દીજું એક - બિંબ ને સુવર્ણને રથ છે.” તે સાંભળી વંકચૂળ પિતાની Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૯૬ ) સભામાં પૂછ્યું કે- આ બે ખિએની હકીકત કોઈ જાણેા છે ?? તે વખતે કોઈ વૃદ્ધે કહ્યું કે હે સ્વામી ! પૂર્વે પ્રજાપાળ રાજા શત્રુના સૈન્યની સાથે યુદ્ધ કરવા ગયા હતા. તે વખતે ભય પામીને તેની સ્ત્રી પાતાનુ દ્રવ્ય અને આ બે ખિખ સેનાના રથમાં સ્થાપન કરીને જળને કિલ્લારૂપ માની ચણવતી નદીમાં એક નાવિકામાં તે રથ નાખીને પેાતે રહી હતી. તેને કાઇ ખળ પુરૂષ રાજાના મૃત્યુની ખેાટી વાત કરી, એટલે તે નાવિકાને આક્રમણ કરીને નદીમાં તળીએ બેસાડી દીધી. રાણી મરણ પામીને પ્રભુના ધ્યાનથી દેવપણું પામી. તે દેવ એ ખિમના ભક્ત થયેલ હશે, નહીં.તેા તેના આવા મહિમા કયાંથી થાય ? તે એ અિ ંબમાંથી એક આપને મળ્યું છે ને શ્રીજી ત્યાં હાવાના સંભવ છે. આ વાત સાંભળીને તે બીજું બિંબ કાઢવા માટે વંકચૂળે ઘણા પ્રયાસ કર્યો પણ તે નીકળી શકયું નહીં. સાંભળીએ છીએ કે તે બિંબ વમાં એક દિવસ દશન આપે છે. અહીં વીરપ્રભુના મંદિરમાં વીરપ્રભુના બિબની અપેક્ષાએ પાર્શ્વપ્રભુનું બિંબ ઘણું નાનું હોવાથી બાળક જેવુ દેખાવાથી લેાકાએ તેનું ચેક્ષણ નામ પાડયું. એટલે તે ચેક્ષણ પાર્શ્વનાથ કહેવાણા, સિહગુઢાપક્ષી અનુક્રમે મોટા નગરરૂપ થઈ ગઈ. હજી પણ તે નગરીમાં શ્રી વીરપ્રભુની અને ચલ્લણ પાર્શ્વનાથની યાત્રા માટે લાકે આવે છે અને ઉત્સવાવડે તેમને આરાધે છે. અન્યદા વંકચૂળ ઉજ્જિયનીના રાજ્યભંડાર લુંટવા માટે તેના અપરના ભાગથી ઘેાના પુચ્છ સાથે વળગીને ઉપર ચડ્યો. અંદર 41 કર્યો. ભ`ડાર દીઠા. તેવામાં રાજાની પટરાણીએ તેને જોવું, એટલે પૂછ્યુ કે તુ કાણુ છે ? ' તેણે કહ્યું' કે Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ (૯૭) “હું ચાર છું.' રાણી બેલી કે- તું ભય પામીશ નહીં, પણ પ્રથમ તું મારી સાથે સંગમ કર.” પછી તું જોઈએ એટલું દ્રવ્ય ભંડારમાંથી લઈ જજે.” વંકચૂળે પૂછ્યું કે તું કેણુ છું?” તે બેલી કે-“હું રાજાની પટરાણી છું.” એટલે વંકચૂળે કહ્યું કે ત્યારે તે તું મારી માતા છે. તેથી તે ચાલી જા ને હું પણ જાઉં છું.” એવાં વચન તેના સાંભળીને રાણીએ પિતાના નખ વડે પિતાનું શરીર વિદારીને પિકાર કર્યો. એટલે રક્ષકે દેવ આવ્યા. તેણે વંકચૂળને પકડીને બાંધી લીધે. આ બધી હકીકત પ્રચ્છન્ન રહેલા રાજાએ જોઈ. તેણે વિચાર્યું કે અહે ! સીચરિત્ર કેવું અગમ્ય છે?” સવારે રક્ષકએ વંકચૂલને રાજા પાસે રજુ કર્યો. રાજાએ તેના બંધન છેડાવી નાખ્યા. વંકચૂળ રાજાને નમીને પાસે બેઠે. રાજાએ પૂછ્યું કે-“તું શા માટે રાજમહેલમાં પેઠે હતે ?” વંકચૂળે કહ્યું કે-ચેરી કરવા પિઠે હતા તેવામાં રાણુઓ દીઠે અને તેણે પિકાર કરવાથી રક્ષકએ આવીને મને પકડ્યો.” બીજી વાત ન કરવાથી રાજા તેના પર તુષ્ટમાન થયું અને પુત્ર કરીને રાખે. પછી રાજાએ રાણુને મારવાને હુકમ કર્યો. તેને વંકચૂળે બચાવી, મારવા ન દીધી. વંકચૂળ વિચારે છે કે-“ અહે ! મુનિએ આપેલો નિયમનું ફળ કેવું શ્રેષ્ઠ મળ્યું?' અન્યદા રાજાએ તેને કેઈની સાથે યુદ્ધ કરવા મેકલ્ય. ત્યાં તેને ઘણું ગાઢ શપ્રહાર વાગ્યા. સેવકે તેને તે સ્થિતિમાં રાજા પાસે લઈ આવ્યા. રાજાએ ઘણું વૈદ્યોને બોલાવ્યા. તેમણે એકમતે કાગડાનું માંસ ઔષધરૂપે ખાવાનું કહ્યું. વંકચૂળને તેને ત્યાગ હોવાથી તેણે તે વાત સ્વીકારી નહીં. રાજાએ તેને Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮) સમજાવવા માટે તેના મિત્ર જિનદાસને નજીકના ગામથી બેલાબે, જિનદાસે અવંતિ આવતાં માર્ગમાં બે સ્ત્રીઓને રેતી દીઠી. તેથી તેણે પૂછયું કે “તમે શા માટે રૂઓ છે?” તેણીએ કહ્યું કે અમે સૌધર્મ દેવલોકવાસી દેવીએ છીએ. અમારે સ્વામી ઍવી ગયું છે. આ વંકચૂળ જે કાગડાનું માંસ ન ખાય તે મરણ પામીને અમારે સ્વામી થઈ શકે તેમ છે, પણ તમારા કહેવાથી તે નિયમ ભંગ કરી દુર્ગ એ જશે. તે અમારા રૂદનને હેતુ છે.” જિનદાસે કહ્યું કે-“હું વ્રત ભંગાનવીશ નહીં, પણ ઉલટો દઢ કરીશ. ” પછી તે વંકચૂળ પાસે વિઆવ્યું. તેને રાજાએ પ્રેરણું કરી કે વંકચૂળને સમજાવીને કાકમાંસ ખાય તેમ કરો. ” છતાં તેણે તે વંકચૂળને કહ્યું કે વ્યાધિ સારે, મૃત્યુ આવે તે સારૂં, અને દરિદ્ર થવું સારું પણ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરે કે અકાર્ય કરવું તે સારું નહીં.” ઈત્યાદિ કહેવાવડે નિયમમાં દઢ કરવાથી વંકચૂળ શુભ ભાવે મરણ પામીને બારમા દેવલેકે દેવ થયે. વળતી વખત પણ પેલી બે દેવીઓને રેતી જોઈને જિનદાસે પૂછ્યું કે હવે કિમ રૂઓ છો ? મેં તેને માંસ ખવરાવ્યું નથી.” દેવીઓ બોલી કે “તે તે વિશેષ આરાધના થવાથી અશ્રુત દેવલેકે ગયેલ છે, અમારે ભર્તાર થયે નથી, તેથી જોઈએ છીએ.” એ વાત સાંભળીને જિનદાસ રાજી થઈ ઘરે આવ્યે આ પ્રમાણે ઢીપુરી તીર્થને નિર્માતા વકશૂળ છે. તેની કથા પૂર્ણ થઈ. ઇતિ વંકચૂળ કથા, મુનિને વસતિનું દાન આપનાર સ્વર્ગમાંથી ચ્યવને પણ જે સુખ પામે તે કહે છે-તે જીવ મનુષ્યપણામાં પણ અન્યૂન Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૯૯) સુખ પામે છે, દીર્ધ આયુષ્ય પામે છે, તેનું અપમૃત્યુ થતું નથી, તે સમકિતદષ્ટિ થાય છે, કે તેનું વચન ગ્રહણ કરે એ આદેય નામકર્મવાળે થાય છે અને વિશાળ લક્ષ્મીયુક્ત મહાત્મા બને છે. ૧૫. પૂર્વે સર્વ પ્રકારના દાનમાં શય્યાદાન શ્રેષ્ઠ કહ્યું છે તેનું કારણ કહે છે–એવી વસતિને પામીને મુનિ શ્રાવકેને ધર્મ સમજાવે છે, તેની ચિંતવન કરે છે, ભવ્ય જીને ભણાવે છે, શ્રાવકની સભામાં વ્યાખ્યાન આપે છે અને આત્મશક્તિમાં વૃદ્ધિ કરે છે. ધન્ય પુરૂષના ધામમાં રહીને મુનિ નિરંતર આ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. ૧૯૬. એવી વસતિને સ્વામીજ ધન્ય નહીં પણ તેની અનમેદના કરનાર પણ ધન્યવાદને પાત્ર છે. કહ્યું છે કે-“રાજા, દેશ, નગર, ભુવન અને ગૃહપતિને ધન્ય છે કે જ્યાં અનેક પ્રકારના અનુગ્રહને કરનારા એવા મુનિ મહારાજ વિચારે છે. આ પ્રમાણે ઉત્તમ છે અનમેદના કરે છે. ૧૯૭. ' વળી કહે છે કે- જેણે લાખો ગુણયુક્ત એવા મુનિને ઉપાશ્રય રહેવા આવે તેણે વસ, અન્ન, પાન, શયન, આસન સર્વ આપ્યું એમ સમજવું.” ૧૯૮. | મુનિરાજ ઘરે પધાર્યા હોય તે તે અન્નાદિ લઈને પાછા જાય ત્યારે શ્રાવક દ્વાર સુધી પાછળ જાય અને પછી મુનિને ફીટ્ટાવંદન કરીને પાછો વળે. ત્યારપછી શું કરે? તે કહે છે ૧૯. પિતાના સમાન ધર્મવાળા એટલે અરિહંતના શાસનને માનવાવાળા સ્વામીભાઈઓનું વસ્ત્ર અન્ન પાનાદિવડે સન્માન કરવું Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦). તે વાત્સલ્ય કહીએ. એવું સાધમિક વાત્સલ્ય શ્રાવકે “ભક્તિથી નિર્ભરપણે બહુમાનપૂર્વક જરૂર કરવું. એમ સર્વદર્શી પરમાત્માએ કહ્યું છે. કારણ કે-એથી શાસનની પ્રભાવના થાય છે. ૨૦૦. " આ હકીકત દષ્ટાંતપુરઃસર કહેવામાં આવે છે – ક્ષીરાશવાદિ મહાલબ્ધિના પ્રભાવયુક્ત અને અક્ષુબ્ધ તથા અલુબ્ધત્વાદિ ગુણગણ સંયુક્ત તેમજ શ્રુતસાગર–દશ પૂર્વરૂપી. પયના સમુદ્ર એવા શ્રી વાસ્વામીએ કહ્યું છે કે-“સ્વામિથ્થળને વિષે જરૂર ઉદ્યમ કરે.” આવા અહંત વચનનું સ્મરણ કરતા એવા તેજ મહાત્માએ શ્રીસંઘને દુભિક્ષાદિ આપત્તિમાંથી ઉદ્ધાર કરવાવડે તેમનું વાત્સલ્ય કરેલું છે. ૨૦૧. આ પ્રમાણે સાધર્મિકવાત્સલ્યની આવશ્યક્તાનું સ્થાપન કરીને તે કેવી રીતે કરવું ? તેને માટે કહે છે તે કારણ માટે શ્રાવકે માત્ર નમસ્કાર મંત્રને ધારણ કરનાર શ્રાવકને પણ પિતાના પરમ બાંધવરૂપ ગણવે. ૨૦૨.' આ પ્રમાણે સમજીને શ્રાવકે વિવાદ, કલહ અને શ્રેષાદિ સર્વ પ્રકાર સાધર્મિક સાથે વર્જવા-કદી પણ ન કરવા. શ્રાવક જો કે અન્યની સાથે પણ વિવાદ કલહાદિ ન કરે તે સાધર્મની સાથે તે કેમ જ કરે ? ૨૦૩. આમાં વિવાદ શબ્દ રાજદરબારે અથવા કેટે ચડવું તે વર્જવાનું કહ્યું છે. જે શ્રાવક સહધમી એવા શ્રાવકને પ્રહારદિવડે હણે છે, તે ત્રિલેકબંધુ-પરમાત્માની આશાતના–તેમના વચનનું ઉલ્લંઘન કરવાવડે કરે છે એમ સમજવું. ૨૦૪. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) તેજ ધનધાન્યાદિ સંપદારૂપ અર્થ અતિશયે કરીને ઉત્તમપ્રધાન કહીએ તેમજ તેજ સામર્થ્ય, પ્રભુતા અથવા શરીરબળ કહીએ અને તે જ વિજ્ઞાન-રાજકુળાદિમાં જઈને વાત કહેવાની નિપુણતા કહીએ કે જેનો ઉપયોગ પિતાના સાધમબંધુઓ માટે થાય. સુશ્રાવકે તે નિમિત્તેજ વ્યય કરીને પિતાને પ્રાપ્ત થયેલા અર્થ, સામર્થ્ય ને નિપુણતાને સાર્થક કરે છે. ૨૦૫. અન્ય અન્ય સુરાષ્ટ્ર, મારવાડ, માળવાદિ દેશમાંથી તીર્થચાત્રાદિ અર્થે આવેલા, તેમજ અન્ય અન્ય પિરવાડ, પલ્લીવાળ વિગેરે જાતિવાળા, તેમજ બ્રાહ્મણ ક્ષત્રિયાદિ કુળવાળા અને સમ્યકત્વ, આણુવ્રતના ધારક તેમજ ક્ષમાદિ ગુણવાળા તે તે ગુણોને વિષે દઢપણે સ્થિત થયેલા, વળી શ્રી તીર્થકર મહારાજાના વચનમાં સ્થિત થયેલા એટલે કે અસદાગ્રહને ત્યાગ કરીને ભગવંતની આજ્ઞાના પાળનારા એવા શ્રાવકેને વા, અન્ન, પાન, ખાદિમ, સ્વાદિમ, આસન, પુષ્પ, પત્ર, ફળ, તંબળાદિવડે પૂર્ણ રીતે સત્કાર કરે. સુશ્રાવકનું આ ખાસ કર્તવ્ય છે. પૂર્વે શ્રી ભરતચકી વિગેરેએ તે કરેલ પણ છે. ૨૦૬–૭. અહીં અન્નપાન આપવાવડે દુભિક્ષાદિમાંથી ઉદ્ધાર કરવાનું તેમજ અન્ય દુઃખમાંથી–રાજગૃહાદિકમાંથી લઈ આવવા રૂપ આપત્તિમાંથી પણ ઉદ્ધાર કરવાનું સમજવું. ૨૦૭. તે ઉપર દૃષ્ટાંત કહે છે – રામચંદ્ર વનવાસની અવસ્થામાં પણ જેમ વજકર્ણનું વાત્સલ્ય કર્યું–તેને સિહોદરના ઉપદ્રવમાંથી લક્ષ્મણને મેકલીને છેડા, તે પ્રમાણે અન્ય શ્રાવકોએ પણ પિતપતાની શક્તિ અનુસાર અન્ય સાધમી ને ઉદ્ધાર કરે. ૨૦૮. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૨) " ઉપર સાધમકનું દ્રવ્યવાત્સલ્ય કરવાનું કહ્યું, હવે ભાવવાત્સલ્ય કેવી રીતે કરવું ? તે કહે છે – - સાધમિકનું વાત્સલ્ય આ બીજા પ્રકારનું જાણવું-સમજવું. તે ભાવવાત્સલ્ય કહેવાય છે. ધર્મકાર્યમાં-જિનપૂજા, સામાયિક, પિસહાદિ ધર્માનુષ્ઠાનમાં સીદાતા–પ્રમાદ કરતા શ્રાવકને સર્વ પ્રકારે પ્રેરણા કરીને તેમાં ઉદ્યમી થાય–જોડાય એમ કરવું. ૨૦૯. કહ્યું છે કે – - “સારણ, વારણા, ચેયણા, પડિયણું–શ્રાવકે પણ અન્ય શ્રાવકના હિત માટે કરવી.” ૨૧૦. તેમાં વિમરણ થયેલ ધર્મકૃત્ય સંભારી આપવું તે સારણ, કુસંગાદિક અકૃત્યથી વારેનિષેધ કરે તે વારણ. આ પ્રમાણે સારણ, વારણ કર્યા છતાં પણ કેઈ બહ પ્રમાદી જીવ નિયમખલનાદિ કરે તે તેને મીઠે વચને કહે કે-“તમને આવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાને આમ કરવું એગ્ય છે?” આ પ્રમાણે ઉપાલંભપૂર્વક કહેવું તે નદના જાણવી અને એવી રીતે વારંવાર ખલના કરનારને “ધિક્કાર છે ! તને અને તારા જીવિતવ્યને!” ઈત્યાદિ નિષ્ફર વાક કહેવાવડે ઠેકાણે લાવ તે પ્રતિનેદના. જાણવી. કહ્યું છે કે – “કઈ જીવ તેના આચારથી પ્રભ્રષ્ટ થયેલ હોય કે થતા હોય તેને સારણ, વારણાવડે પાછો સ્થિર કરે-અનાચારથી નિવાર, માર્ગ ચુકેલાને ચાયણ–પ્રેરણા કરવી અને નિષ્ફરને પ્રતિયણા કરવી. ” આ સારણ વિગેરે સાધુએજ કરવાની છે એમ ન સમ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ તેને માટે કરી અપી તે ઉતાર કરશે. ૧૦ (૧૩) જવું, શ્રાવકને પણ સારણદિ કરવાનું કહ્યું છે. દુષમકાળના પ્રભાવથી પ્રમાદની પ્રચૂરતા થતી હોવાથી શ્રાવકના હિતને માટે, બંને લેકમાં સુખદાયક હોવાથી તેમજ પ્રમાદને આપનાર હેિવાથી સારણાદિકને ઉપયોગ કરો. ૨૧૦. જે કેઈ અપ્રીતિ ઉપજવાના ભયથી સારણાદિ કરતા નથી ? તેને માટે કહે છે કે-“મારણાદિક કરવાથી અન્ય કદી રેષ પામે. અથવા કઈ સહિષ્ણુ હોય તે રેષ ન પામે, કેઈ ભારેકમ જીવને સ્મરણાદિ ઝેર જેવી ઉગકારક લાગે અને તે પરમુખ થઈ જાય તો પણ હિતબુદ્ધિએ કહેનારાએ તે કડવું ઔષધ પાવાની જેમ મિથ્યાત્વરૂપ વ્યાધિને દૂર કરનાર સ્મારણાદિ સુંદર ભાષામાં અવશ્ય કરવાનું રાખવું. કારણ કે તે સ્વપરગુણકારક છે, પ્રમાદને પરિહાર કરવાવડે ધર્મરૂપી કાર્યને પુષ્ટ કરનાર છે, અને ગુણેની વિધાતા છે. ૨૧૧. જે વધારે પ્રમાદવાનું હોય છે તે મેટા અનર્થને પામે છે.' તે વિષે કહે છે – - નિદ્રા વિકથાદિ પ્રમાદરૂપી મદિરાથી મત્ત થયેલ પ્રાણું જ્ઞાનાચારાદિના વિરાધકપાવડે-વિશિષ્ટ ચેતનાથી વિકળ થવાને લીધે કૃતસાગરને પારગામી હોય, દ્વાદશાંગીને ધારક હોય તો પણ સાધારણ વનસ્પતિરૂપ અનંતકાયમાં અનંત કાળ પર્યત રહે છે-તેમને તેમાં પરિભ્રમણ કર્યા કરે છે. તે પછી અબહુશ્રુત માટે તે શું કહેવું કહ્યું છે કે – “ચૌદપૂવ, આહારક શરીર, મનપર્યવજ્ઞાની અને અગ્યારમે ગુણઠાણે પહેચેલા વીતરાગ છથ મુનિ પણ પ્રમાદને પરવશ પડ્યા થકા ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રાવક અન્ય પ્રમાદમાં પડતાને કહે કે-“હે બંધુ! તમને કાલે પસહશાળામાં-ઉપાશ્રયમાં–સામાયિક શાળામાં દીઠા નહીં, તેમજ જિનાલયમાં પણ જોયા નહીં, મુનિરાજની પાસે જણાયા નહીં, તે શા કામમાં રોકાઈ ગયા હતા?' આ પ્રમાણે પૂછતાં જે તે સાચે ઉત્તર આપે અને તે પ્રમાદમાં પડેલ જથાય તે તેને યથાયોગ્ય શિખામણ આપીને પાછો ધર્મકાર્યમાં પ્રવર્તાવે, આ પ્રેરણું સમજવી; પરંતુ તેને ધર્મયુકત શિક્ષા મીઠા વચને આપવી કે જેથી તેને આહલાદ થાય. ૨૧૩–૧૯. તેને કેવી રીતે હિતશિક્ષા આપવી? તે કહે છે – " પ્રથમ કહે કે-હે બંધુ! આ મનુષ્યજન્મ પામ બહુ દુર્લભ છે, તેને માટે શાસ્ત્રમાં દશ દષ્ટાંત આપેલા છે, તે સાંભળ! બ્રહ્મદર ચકવર્તાના મિત્ર બ્રાહ્મણે આખા ભરતક્ષેત્રમાં દરેક ઘરે એકેક દિવસ જમવાનું માગ્યું. ચકવતીએ તે માગણી કબુલ કરી. પ્રથમ ચવતીને ત્યાં જન્મે. તેમાં બહુ મીઠાશ આવી, પછી બીજે ઘેર જમતાં તે ચકવતીના ઘરને ભેજનને સંભાર્ચા કરે છે, પણ આખા ભરતક્ષેત્રમાં ઘરે ઘરે જમતાં ફરીને ચંકીને ત્યાં જમવાને વારે તેની જીંદગીમાં પણ આવે ખરે? નજ આવે. તેમ આ મનુષ્યજન્મ પામેલ જે એકવાર નિરર્થક એઈ નાખ્યો તે ફરીને તે પામ તે દુર્લભ છે. આ ચેલ્લગ અર્થાત્ ભજનના વારાનું પહેલું દષ્ટાંત જાણવું. ૧. - ચાણકય પાસે દેવદત્ત પાસા હોવાથી તેની સાથે રમવું ને તેમાં જીતવું તે જેમ મુશ્કેલ છે તેમ મનુષ્યપણાની ફરીને પ્રાપ્તિ મુશ્કેલ સમજવી. ૨. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૫) આખા ભરતક્ષેત્રમાં એક વર્ષમાં નીપજેલું ધાન્ય ભેગું કરી તેમાં એક બે સરસવ નાખી ભેળવી દઈ એક બુટ્ટી ડેશીને તેટલા સરસવ પાછા કાઢી દેવાનું કહેવું–તે બનવું જેટલું મુશ્કેલ છે તેટલી ફરીને મનુષ્યભવની પ્રાપ્તિ મુશ્કેલ સમજવી. ૩. રાજ્યના અભિલાષી કુમારને કહ્યું કે–એક મહેલના ૧૦૮ સ્તંભ અને તે દરેકની ૧૦૮ હશે, તે દરેક હાંશ ૧૦૮ વાર ધૃતમાં છતથી જીતી શકાય. એમ અવિચ્છિન્ન છતાય ત્યારે. રાજ્ય મળે. તે બનવું અત્યંત મુશ્કેલ છતાં કદી બને. દરેક હાંશ ને દરેક સ્તંભ એ રીતે અવિચ્છિન્નપણે વૃતમાં જીતીને રાજ્ય મેળવે, પરંતુ આ મનુષ્યભવ ખોયેલે ફરીને પ્રાપ્ત થઈ શકે નહીં. ૪. દેશાંતરથી આવેલા વણિકને વેચી દીધેલા રને પિતાના આગ્રહથી પાછા મેળવવા તેને પુત્ર દેશાંતરમાં ભમે પણ બધાં રને પાછાં મેળવી શકે નહીં, પરંતુ કદી તે મેળવે પણ મનુષ્યજન્મ ફરી પ્રાપ્ત થઈ શકે નહીં ૫. મહારાજ્યની પ્રાપ્તિ માટે તેના હેતુભૂત ચંદ્રનું સ્વમ વારંવાર તેની ઈચ્છાથી સૂઈ રહેનારા કાપીને ફરીને આવવું મુશ્કેલ, તે પણ કદી આવે, પરંતુ મનુષ્યજન્મ ફેગટ ગુમાવેલે ફરીને પ્રાપ્ત થાય નહીં. ૬. મંત્રીને દૌહિત્ર રાજપુત્ર સુરેંદ્રદત્ત અવળ સવળા ફરતા ચકની ઉપર રહેલી રાધા નામની પુતળીના ડાબા નેત્રને ખાસ ચાલાકીથી વિધી શકે તેમ ફરીથી એકાએક વધી શકે નહી. તે રીતે મનુષ્યજન્મ પણ પાછો મેળવી શકાય નહીં. ૭. આચમની જેવી ગાઢ શેવાળમાં કઈ વખત છિદ્ર પડયું તેમાંથી કાચબે પૂર્ણ ચંદ્ર દીઠે. તે જોવાને માટે પિતાના કુટુંબને તેડવા ગયે, ત્યાં તે તે છિદ્ર મળી ગયું. હવે ફરીને પાછું છિદ્ર પડે ને કુટુંબને Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ ) ચંદ્ર ખતાવે એ બનવુ જેટલુ મુશ્કેલ ને અશકય છે તે કરતાં પણ મનુષ્યજન્મ ફરીને પામવા વધારે અશકય છે. ૮. પારાવાર એવા સ્વયંભૂરમણ સમુદ્રની એક દિશાએ યુગ ( ધેાંસરૂં ) ને શ્રીજી દિશાએ શમિલા ( ખીલી ) નાખવામાં આવે, તે ક્રૂરતાં ( ફરતાં કોઈ કાળે પણ મળી જાય ને યુગમાં શિમલા પરાવાઈ જાય, એ બની શકેજ નહીં. તેના અસંભાવ્યપણા કરતાં પણ ફ્રીને મનુષ્યજન્મની પ્રાપ્તિ વધારે અસભાન્ય છે. ૯. એક માટા પ્રમાણવાળા સ્તંભનું ચૂર્ણ કરી નાખીને તેના પરમાણુએ કાઈ દેવે ચાતરફ ઉડાડી નાખ્યા હાય તેજ પરમાણુએ પાછા ફરીને એકઠા થાય અને તેના સ્તંભ અને એ જેટલું અસંભવિત-દી પણ ન અને તેવું લાગે છે તે કરતાં પણ વધારે અસંભિવત મનુષ્યજન્મની ફરીને પ્રાપ્તિ થવી તે છે. ૧૦. આ પ્રમાણેના દશ દૃષ્ટાંતા જે ટુંકામાં બતાવ્યા છે તે લક્ષમાં લઈ મનન કરી મનુષ્યજન્મની દુર્લભતા સમજી પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મને સફળ કરવા. એ તાત્પર્યા છે. મનુષ્યજન્મની પ્રાપ્તિ થયા છતાં પણ નીચ કુળાદિમાંહીન જાતિમાં ઉપજવાથી મળેલે મનુષ્યજન્મ નિષ્ફળ થાય છે—ઉલટા દુગતિમાં લઈ જનાર થાય છે, તેથી શ્રાવકનું કુળ ને ઉત્તમ જાતિની પ્રાપ્તિ થાય ત્યારેજ મનુષ્યજન્મ ઉપયેગી થાય છે. ૨૧૧, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ દુર્ગતિમાં પડતા પ્રાણીઆને ધારી રાખે તે ધમ કહીએ. એવા ધમ સાંભળવા તે મહા દુર્લભ છે. ધાવણુ કરવામાં આળસ્યાદિ તેર કાઠીયા (ચારેા) ઘણા અંતરાય કરે છે અને કદી કાંઈ ધધન મેળવ્યું હોય Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૭) તે તેને પણ ચોરી જાય છે-લુંટી જાય છે. તે કાઠીયાના નામ ૧ આળસ-ધર્મશ્રવણ કરવા જતાં આળસ આવે, તેથી ન જાય. ૨ માહ--ધર્મ સાંભળવા જતાં સાંસારિક મેહમાં પડી જાય તેથી ન જાય. ૩ અવજ્ઞા–ધર્મ સંભળાવનાર મુનિની અવજ્ઞાથી ન જાય. ૪ સ્તંભ-માન-અભિમાનને લઈને “ત્યાં કાંઈ આપણું માન જળવાતું નથી” એમ ધારીને ન જાય. ૫ ક્રોધ– ત્યાં આવનાર આપણા વિરોધીઓ છે, તેથી ત્યાં શું જોઈએ ?” એવી ક્રોધ પ્રવૃત્તિથી ન જાય. ૬ પ્રમાદ–વિષયાદિ અન્ય પ્રમાદમાં પડી જવાથી ન જાય. ૭ કૃપણુતા–ત્યાં જઈશું તે કાંઈપણ ધર્મકાર્યમાં ટીપટપરામાં આપવું પડશે” એમ ધારીને ન જાય ૮ ભય-કેઈ પણ જાતના ભયથી–એટલે “રખે ત્યાં કઈ ઉપદ્રવ કરનાર આવી ચડશે-રાજવિરૂદ્ધ વિચાર કરવા ભેળા થયા ઠરાવશે એવા ભયથી ન જાય. ૯ શોક–શેકના કારણે પ્રાપ્ત થવાથી અથવા શેકીઓ સ્વભાવ હોવાથી ઘેર બેસી રહે-ધર્મ સાંભળવા ન જાય. ૧૦ અજ્ઞાન-જ્ઞાનાવરણીયના ઉદયથી–જ્ઞાન મેળવવાની ઈચ્છા જ ન થવાથી ધર્મ સાંભળવા ન જાય. ૧૧ વ્યાક્ષિતપણાથી–અન્ય સામાન્ય કાર્યમાં શેકાઈ જવાથી ન જાય. ધર્મશ્રવણની ક્રિયાનું મનમાં બહુમાન ન હેવાથી એમ બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) • ૧૨ કુતૂહળ–ના કારણે મળવાથી તેમાં રેકાઈને ન જાય. ૧૩ રમણ–સાંસારિક જીપુત્રાદિકમાં રમણતા હોવાથી ન જાય. આવા કારણે વડે ધર્મશ્રવણ કરવા ન જવાથી–ધર્મ ન સાંભળવાથી મનુષ્યજન્મ પામેલે પણ નિરર્થક જાય છે. મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, જૈન ધર્મની પ્રાપ્તિ થયા છતાં પણ સાધુને સાધર્મિકની સામગ્રી મળવી–તેમને સંગ થવે દુર્લભ છે. કેમકે દુષમ કાળના દૃષથી ધાર્મિક જનની સંખ્યાજ અલ્પ હોય છે. કહ્યું છે કે-“ તથાવિધ ચારિત્રી તે દૂર રહે પણ સાધારણ રીતે ચારિત્રના ખપી એવા લિંગી–વેશધારી પણ બધે મળી શકતા નથી, સાંપ્રતકાળે સૂવનિર્દિષ્ટ એવા સમકિતદષ્ટિ છે પણ મળવા દુર્લભ છે.” ૨૧૫. જે પુન્યવેગે આવી સામગ્રી મળી હોય તે પછી ધર્મના આરાધનામાં પ્રયત્ન જરૂર કરે. તેનું વિશેષ કારણ કહે છે – આ જીવિત, ધન, ધાન્ય અને બંધુ કે મિત્રને સમાગમ એ સર્વ ચલિત છે, સ્થિર રહેનાર નથી. આ જીવિત અનેક પ્રકારના અપાયે(કણો)થી ભરેલું હોવાથી ક્ષણમાત્રમાં શરીરમાં અણધાર્યો વ્યાધિ ઉત્પન્ન થાય છે અને જીવ મરણેનુખ થઈ જાય છે, તેથી અલ્પ પણ પ્રમાદ કરે તે યુક્ત નથી. ૨૧૬. કહ્યું છે કે – શ, વ્યાધિ, વિષ, અગ્નિ ને જળને ભય, વ્યાળ (સર્પ), વેતાળ (વ્યંતર), શેક, શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, સમુદ્ર, વિવર, પવન, મૂત્ર વિષ્ટીને નિરાધ, અનેક પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ઉપઘાત, પ્રચુર એવા શારીરિક વ્યાધિઓ કે જે ગાત્રને ક્ષણમાત્રમાં ઘાત કરી નાખીનેજ વિરમે તેવા હોય છે, ભેજનથી થતા વ્યાધિ તથા શ્રમને લીધે શરીરમાં થતા આઘાતે–આ બધા ઉપદ્રવે એવા છે કે તેમાંના એકેક તત્કાળ જીવિતને સંહરી લે છે. ” ધન ગણિમાદિ ચાર પ્રકારનું, ધાન્ય શાળિ ગેધુમાદિ અનેક પ્રકારનું, બંધુ તે વજને અને જ્ઞાતિવાળા તથા મિત્રે એ સર્વને સમાગમ કર્માધીન હેવાથી પરતંત્ર છે; ક્ષણમાં વિગભાવને પામી જાય છે. એક વૃક્ષ પર રાત્રિએ રહેલા પક્ષીઓની જેમ એકત્ર મળેલા રીપુત્રાદિ સ્વજને આપણને મૂકીને, જેમ પ્રભાતે પક્ષીઓ ચારે દિશાએ ચાલ્યા જાય છે તેમ ચારે ગતિમાં સ્વસ્વકર્માનુસાર ગમન કરે છે, અથવા આપણે તે બધાને તજી દઈને ચાલ્યા જઈએ છીએ. સંસારની એવી સ્થિતિ છે. - આ દુષમકાળ પાયે અસાતાની બહળતાવાળેજ હોવાથી મનુષ્યએ સર્વે સંગની વિશેષ ચપળતા સમજવાની છે. તે કારણ માટે વિવેકીજનેએ ધર્મને અનાદર કરવારૂપ પ્રમાદ ક્ષણમાત્ર પણ કર ઘટિત નથી. ચેરે તે વિનાશ કરતા નથી, અગ્નિ પણ તેટલે વિનાશ કરતી નથી અને જુગટામાં પણ તેટલું હારી જવાતું નથી કે જેટલે વિનાશ ધર્મમાં કરેલા પ્રમાદથી થાય છે. અર્થાત્ ધર્મમાં પ્રમાદ કરવાથી દેવત્વાદિ સદ્ગતિની પ્રાપ્તિ થતી નથી. અને આ મનુષ્યજન્મ હારી જાય છે. એટલે મૂળને છેદ થાય છે. એવું નુકશાન પૂર્વે કહેલા ચોરાદિ કરી શકતા નથી. ૨૧૭. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) આ પ્રમાણે કહ્યા છતાં પણ જે પ્રમાદને તો નથી તે કાળા નાગને હાથવડે સ્પર્શ કરે છે, વિષને પી જાય છે અને નિધાનને તજી દઈને કાચને ખંડ ગ્રહણ કરે છે. ર૧૮. હે સૌમ્ય ! શ્રદ્ધાવડે સુંદર આશયવાળા ! તું સર્વ કહેલા જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મેક્ષમાગને જાણ સતે અને મનુષ્યત્યાદિ સામગ્રીને દુર્લભં જાણતે સતે જે પ્રમાદને તજીશ નહીં તે જરૂર ભવાવમાં ભ્રમણ કરીશ અને પસ્તાઈશ-શેચના કરીશ. કહ્યું છે કે આ દુર્લભ એવા મનુષ્યત્વાદિને પામીને જે જીવ પરલેકનું હિત કરતે નથી તે સંક્રમણકાળે અર્થાત મરણ વખતે અવશ્ય શેચ કરે છે. ; વળી જેમ હાથણના કારણથી બંધનમાં પડેલે હાથી, જળમાં નાખેલી જાળમાં પકડાયેલે મત્સ્ય, વાગુરામાં સપડાયેલ હરણ, ઝાડપર પાથરેલી જાળમાં સપડાયેલ પક્ષી શેચ કરે છે અને પિતાના ઇંદ્રિયવશવર્તિપણાને માટે પશ્ચાત્તાપ કરે છે તેમ જરાવસ્થાને પામેલે અને મૃત્યુ સન્મુખ થયેલે જીવ કર્મના સમૂહથી વ્યાપ્ત થયે સતે-રક્ષણ કરનાર કેઈ નથી એમ જાણતે સતે અત્યંત પશ્ચાત્તાપને પામે છે. વિદ્યુતની લતા જેવા ચંચળ અને અત્યંત દુર્લભ મનુષ્યત્વને પામીને જે પ્રમાદ કરે છે તેને કુત્સિત પુરૂષ જાણવા સપુરૂષ જાણવા નહીં.' આ પ્રમાણે ઉપદેશવાકવડે સમજાવીને પ્રેરણા કરીને શ્રાવક ભાવવાત્સલ્ય દરરેજ કરે. ૨૨૦. હવે જનસમરાનું અન્ય કૃત્ય કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સુશ્રાવક જમવા બેસે ત્યારે ઘરના દ્વાર બંધ ન કરાવે, કારણકે શ્રાવકને માટે જિનેટ્રોએ અનુક ંપાદાનનું નિવારણ કર્યું" નથી. ૨૨૧. તેજ વાત વિશેષે કહે છે કે-દુય એવા રાગ દ્વેષ ને મેહને જીતનારા સર્વ જિનેશ્વરાએ શ્રાવકને માટે અનુક'પાદાના કોઈ પણ સ્થાને નિષેધ કરેલા નથી, એટલુંજ નહીં પણ દેશનાવડે તેમાં પ્રવૃત્તિ કરવાનું કહેલ છે. ૨૨૨. - હવે માકીનુ કર્ત્તવ્ય કહે છેઃ મુનિ મહારાજાને અશનાદિ ચાર પ્રકારના આહાર આપી અને સ્વજનાર્દિકની ચિંતા કરીને-બધાની ખાનપાન વિગેરેની સંભાળ લઈને પછી શ્રાવક મુખ્યવૃત્તિએ મુનિએ વહારેલી વસ્તુનુ ભાજન કરે. ૨૩૩. હવે શ્રાવક ભાજન કરતાં શું શું ન ખાય અને જે ખાય તે પણ કેવા પ્રમાણથી કેવી રીતે ખાય ? તે સિવશેષપણે કહે છે– અન ંતકાય, બહુબીજવાળી વસ્તુ અને તુચ્છઔષધિને વર્જીને વિગય તથા દ્રવ્યાક્રિકની સખ્યા કરીને સિદ્ધાંતના કથનથી અવિરૂદ્ધપણે જમે. ૨૨૪. અનતા પર્યામા અપર્યાપ્તા સાધારણ જંતુની કાયા તે અનંતકાય. તે કદાદિ વનસ્પતિ વિશેષ સમજવી. મહુબીજ તે ૫'પેાટા, રીંગણા વિગેરે સમજવુ. ઉપલક્ષણથી ત્રીજા બધાં અલક્ષ્ય સમજી લેવાં. તથા તુચ્છ તે અસાર ઔષધિઓ-કામળ મગની શીંગા વગેરે સમજવું, તે અતૃપ્તિને હેતુ હાવાથી અને બહુ સાવદ્ય હોવાથી વર્જ્ય છે અને વિગયાના એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ભક્ષ્ય પદાર્થ તરીકે દુગ્ધાદિ વિયને નિકૃત પ્રત્યાખ્યાનવર્ડનિયમ ધારવાવડ સક્ષેપ કરવા. તેમાં સચિત્ત અચિત્તાદિ દ્વવ્યેની સંખ્યા ધારીને નિયમિત વસ્તુઓનાજ ઉપયોગ કરવા. સમયવિરૂદ્ધ એટલે સિદ્ધાંતમાં જે જતુમિશ્ર ફળ, પુષ્પ, પત્ર અને સધાન ( મેળ અથાણુ' ) વિગેરે અભક્ષ્ય કહેલ છે, તેને વાપરવા નહીં- ખાવા નહીં. આ પ્રમાણે સંપ્રદાયથી પ્રાપ્ત થયેલ શ્રાવકનું વિધેય તેના મધ્યાન્હ કૃત્યની સાથે ગૃહસ્થના ધરૂપ નિકૃત્યની વૃત્તિમાં કહેલ છે, તે અહીં કહ્યું. હવે સેાળમું દ્વાર કહે છેઃ ભેાજન કરી રહ્યા પછી દેવગુરૂને વંદન કરીને અર્થાત ચૈત્યવ’દન કરીને પછી સાધુ વિગેરેની પાસે અથવા પેાતાની મેળે દિવસચરિમનું અથવા ગ્રંથિસહિતાદિ જે પચ્ચખ્ખાણ કરવુ હોય તે કરે. ૨૫. ત્યારપછી ગીતા એવા મુનિની પાસે અથવા પ્રવચનકુશળ એવા શ્રાવક કે સિદ્ધપુત્રની પાસે જઇને વાચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા ને ધર્મ કથારૂપ સ્વાધ્યાય કરે. તેમાં નિજ - રાને માટે યથાયોગ્ય સૂત્રાદિ શીખવુ તે વાચના, તેમાં કાંઈ શંકા પડે તે ગુરૂમહારાજને પૂછવું તે પૃચ્છના, પૂર્વે ભણેલા સૂત્રાદિકનું ન ભૂલી જવા માટે સભારી જવું તે પરાવના, જમ્રૂસ્વામી વિગેરે સ્થવિરાદિકના ચરિત્રોનુ સાંભળવું કે કહેવું તે ધર્માંકથા અને મનમાંજ સૂત્રાદિકની કે તેના અવિગેરેની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા સમજવી. આ પાંચે તત્ત્વાદિના પરિજ્ઞાનગોચર છે, અર્થાત્ તેની પ્રાપ્તિ કરાવનાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) શ્રાવકના જઘન્યાદિ ભેદ–આ રીતે કહેલ છે. જાણીબૂજીને કરાતી ટી હિંસાને ને મધમાંસાદિને ત્યાગ કરનાર અને નમસ્કાર મંત્રને ધારણ કરનાર તે જઘન્ય શ્રાવક, ધર્મરોગ્ય ગુણવાન અને બાર વ્રતને ધારણ કરનાર તે ઉત્કૃષ્ઠ શ્રાવક અને સદાચારી ગૃહસ્થ તે મધ્યમ શ્રાવક સમજવા. હવે આગમશ્રવણના ફળભૂત ઉત્સર્ગ વિધિ કહે છે – ઉત્સર્ગ કરીને શ્રાવક સચિત્તાહારનો ત્યાગી, દરાજ એકાસણું કરનારે અને બ્રહ્મચારી હોય. ૨૨૬. આ આગમશ્રવણનું ફળ છે. જે શ્રાવક સચિત્તાહાર સર્વથા તજી ન શકે તે તેનું પ્રમાણ કરે. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે-નિર્જીવ આહરથી, નિરવઘ આહારથી અને પરિમિત આહારથી શ્રાવક શરીરને નિર્વાહ કરે. સુશ્રાવક એવા હેય. - જે શ્રાવક દરરોજ એકાસણું ન કરી શકે તેને માટે માર્ગ બતાવે છે કે તેણે દિવસના આઠમા ભાગે, એટલે છેલી ચાર ઘધ દિવસ રહે ત્યારે ભેજન કરી લેવું. રાત્રિ પડવા આવે તેટલા મેડા જમવું નહીં. કારણ કે તેમાં રાત્રિભોજનને મહીં, દેષ લાગે છે. રર૭. - રાત્રિભેજન સંબંધી દેષ બતાવે છે-રાત્રિએ સંસક્ત એવા અન્નાદિકમાં રેણિકાદિ નિવાળા નિગોદ જીવની ઉત્પત્તિ થાય છે. તેની અને સંપતિમ (પડતા) એવા કુંથુ કીડી વિગેરે છિની અને પિતાની વિરાધના રાત્રિભેજનને વિષે સર્વદર્શી પરમાત્માએ સર્વથા પ્રકારે દીઠેલી છે. તેથી જ તેને અત્યંત નિષેધ કરે છે. ૨૨૮. શ્રી નિશીથ સૂત્રના ભાગ્યમાં કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) “પ્રાસુકી દ્રવ્યમાં પણ કુંથુ અને પનક જીવની દુકપ્રેક્ષ્ય એવી ઉત્પત્તિ કહી છે, તેથી જ્ઞાનીઓ પણ પ્રત્યાખ્યાન કરીને રાત્રિભેજનને પરિહર છે. કે દીવાવડે કીડી વિગેરે જે જોઈ શકાય છે તે પણ (બીજા ના વિનાશથી) મૂળવતની વિરાધના થવાને સંભવ હોવાથી રાત્રિભેજન અનાચીણું છે.” રાત્રિભેજનન કરવા માટે દષ્ટાંતપૂર્વક ઉપદેશ આપે છે – - સદસવિવેકથી વિકળ હોય તેને બાળ કહીએ. એવા બાળ છ કુહથીદુરાગ્રહથી મેહિત થયા સતા રાત્રિભોજનને તજતા નથી તેઓ એલકને મરૂકની જેમ દુઃખને પામે છે. ૨૨૯. - એલકને મરૂકનું દષ્ટાંત કહે છે – . આ ભરતમાં દશાર્ણ પુર નામના નગરમાં ધનસાર્થવાહને ધનપતિની પુત્રી ધનવતીને મિથ્યાદષ્ટિ એવા ધનદેવની સાથે પરણાવી હતી. તે પતિના હસતા છતાં શ્રાદ્ધધર્મ પાળતી હતી. એકદા તેના પતિએ રાત્રિભોજનના દેષ પૂગ્યા, ધનશ્રીએ કહ્યા અને તે દિવસે ચોવિહારનું પ્રત્યાખ્યાન કરાવ્યું. નજીકના કોઈ દેવે તેની પરીક્ષા કરવા માટે ધનદેવની બહેનનું રૂપ કર્યું અને ધનદેવને ખાવા માટે તે સારું ભેજન લઈને આવી. તે વખતે ધનશ્રીએ નિયમ સંભારી આપ્યા છતાં ધનદેવ ખાવા બેઠે, એટલે દેવે થપાટ મારીને તેના બે નેત્ર પાડી દીધા. (અંધ કરી નાખે) તે વખતે ધનશ્રીએ કાયેત્સર્ગ કરીને તે દેવને સંતુષ્ટ કર્યો, એટલે તેણે કઈ તરતના મરેલા એડકન નેત્ર લાવીને તેની આંખમાં જોડી દીધા ને દેખતો કર્યો. પ્રાતઃકાળે લોકેએ તેના નેત્ર વિચિત્ર જોઈ કારણ પૂછતાં રાત્રિને વ્યતિકર કહ્યો એટલે લેકમાં તે એકાક્ષના નામથી પ્રસિદ્ધ થયે. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) બીજા મરૂકની કથા કહે છે – - ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મધુ નામના દ્વિજને પુત્ર વામદેવ રાત્રિભૂજન કરનાર હતું. તે તેના શ્રાવકમિત્રની સાથે જાનમાં જતું હતું. માર્ગમાં રાત્રિએ શ્રાવકમિત્રને હસતે હસતે તે ખાવા બેઠે. શ્રાવકે વારંવાર ના પાડી પણ ન માન્યું. તેને માટે રાંધેલા ચેખામાં ધૂમાડાવડે પીડિત થયેલ સર્પનું બચ્ચું પડી ગયેલું તેનું ધ્યાન રહ્યું નહીં, તે ભાત ખાતાં જ તે મૂચ્છિત થઈ ગયો. તેને સજજ કરવા માટે તજવીજ કરતાં તે ગામની નજીકમાં આવેલા દશાર્ણપુરના રાજાએ તેને વિષનિવારણના મંત્રથી સજ્જ કર્યો. ત્યારપછી તેને કઈ કેવળીને સંગ થયું. તેમના ઉપદેશથી પ્રતિબંધ પામે. કેવળી પાસે પિતે કરેલી શ્રાદ્ધધર્મની નિંદા ને પિતાનું પાપ તેણે પ્રગટ કર્યું. તેમજ પેતાને રાત્રિભેજનથી થયેલ ઉપાધિ પણ કહી બતાવી. કેવળીએ કહ્યું કે-“પૂર્વે તેને રાત્રિભેજનથી ઘણાં પાપ લાગેલાં છે.” દ્વિજે પૂછયું કે-“કયારે લાગેલાં છે?” એટલે કેવળીએ કહ્યું કે-“વિશાળાપુરીમાં મહેંદ્રદેવ દ્વિજને પુત્ર તું રવિગુસ નામને હતું. તે વેશ્યાસેવનાદિ વ્યસનમાં આસક્ત હતે. વિશેષ કરીને રાત્રિભેજનમાં આનંદ માનનારે અને તે નિમિત્તે શ્રાવકની હાંસી કરનારે હતે. પિતા મૃત્યુ પામતાં તું ઘરને સ્વામી થશે. એટલે વિશેષ પાપાસક્ત થયે. પરિણામે પ્રચ્છર્દિકાદિ રેગવાળે થયા. ત્યાંથી મરણ પામીને ત્રીજી નરકે ગયે. ત્યાં ક્ષેત્રથી થયેલી, અને અન્ય કરેલી અને પરમાધામીએ કરેલી અનેક પ્રકારની અસહ્ય પીડાને અનુભવીને ત્યાંથી નીકળી અનંતાભવમાં ભમીને તું આ ભવમાં વામદેવ થયે છે. આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પૂર્વભવ સાંભળીને તેણે ઘરે આવી પિતાના પિતાને પ્રતિબંધ પમાડ્યો અને બંને જણાએ સાથે દીક્ષા લીધી. દીક્ષા પાળીને બંને જણા સ્વર્ગે ગયા. અનુક્રમે મેક્ષે જશે. ઈતિ મરૂક કથા. - અહીં ૧૭ મું દ્વાર પૂર્ણ થયું. - હવે અઢારમું દ્વાર સત્કારરૂપ કહે છે – ત્યારપછી વિકાળ વેળાએ સૂર્ય આથમવાને અવસરે શ્રાવક પૂર્વોક્ત વિધાન પ્રમાણે જિનેશ્વરને વંદના નમસ્કાર ચૈત્યવંદનાદિ કરે. ૨૩૦. ઈતિ ૧૮ મું દ્વાર સમાપ્ત. હવે ઓગણીશમું વંદનક નામથી ઓળખાતું આવશ્યક દ્વાર કહે છે ત્યારપછી શ્રાવક પિસહશાળાએ જઈ પસહશાળા પ્રમા, ગુરૂમહારાજની સ્થાપના કરીને સામાયિક કરે. ૨૩૧. - સ્થાપનાચાર્યની સ્થાપના કર્યા સિવાય સામાયિકાદિ કઈ પણ ધર્મકરણ થઈ શકે નહીં. અહીં કે પ્રશ્ન કરે કે–શું શ્રાવકને પણ આગમમાં સ્થાપનાચાર્યની સ્થાપના કરવાની કહી છે?” તેને ઉત્તર આપે છે કે – સાંભળ! આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે–ગુરૂના વિરહમાં સ્થાપના સ્થાપે, તે ગુરૂના ઉપદેશને-આદેશને બતાવવા માટે સમજવી. તે સ્થાપના જેમ જિનેશ્વરના વિરહમાં કરેલી જિનબિંબની સેવા આમંત્રણાદિ સફળ થાય છે તેમ સફળ સમજ” યતિ સંબંધી સામાયિકના પ્રસ્તાવમાં મન શબ્દની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે ગુરૂના વિરહમાં સાધુને સ્થાપના કરવાનું કહ્યું છે, શ્રાવક માટે કહેલ નથી. એમ જે કઈ કહે તે તેના ઉત્તરમાં કહેવાનું કે- સામાયિક ઉચ્ચરતે શ્રાવક પણ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) ભદન્ત શબ્દ કહે છે કે નહીં? જે કહે છે તે સાધુની જેમ તે પણ સ્થાપનાચાર્યની સ્થાપના કરે. ન્યાય બંને જગ્યાએ સરખો જ હેય. સ્થાપના વિના તે માત્ર અરિહંતજ સામાયિક ઉચ્ચરે, બીજે ઉચ્ચારી શકે નહીં. આ પ્રમાણે આ ગ્રંથની વૃત્તિથી વિશેષ હકીકત સમજવી.” - હવે સાધુ છતાં શ્રાવકે સામાયિક ઘરે કર્યું હોય તે પછી સાધુસમીપે જઈને શું વિધિ કરે? તે કહે છે – - સાધુની સાક્ષીએ ફરીને સામાયિક કરે. તેમાં ઈવહી પડિકમે. ગમણાગમણે આળો અને આચાર્યાદિકને વંદન કરે પછી સ્વાધ્યાય ધ્યાન કરે અને આવશ્યકને અવસરે આવશ્યક પણ કરે. ૨૩૨. શ્રાવક કોઈ કાર્ય હેય તે સામાયિક પૂર્ણ થયે પારીને જાય. વળી કાર્ય કરી આવીને પાછા સામાયિક કરે. એ પ્રમાણે વારંવાર સામાયિક કરીને તેમાં વધારે કાળ વ્યતીત કરે. શાસ્ત્રકાર તેનું ફળ કહે છે – જેટલા કાળ સુધી શ્રાવક સામાયિક કરે-સામાયિકમાં એટલે કાળ વ્યતીત કરે તેટલા કાળ સુધી તેને સાધુસમાન જાણ. ૨૩૩. આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે “જે કારણ માટે સામાયિક કરત સત શ્રાવક સાધુસમાન થાય છે તેથી તે કારણ માટે બહુ વાર સામાયિક કરવું. જીવ બહુ વખત અનેક પ્રકારના અર્થમાં પ્રમાદની બહુલતાવાળે હોય છે, તેથી જેમ બને તેમ પ્રમાદને નિવારીને જેટલી વખત બની શકે તેટલી વખત સામાયિક કરવું.” Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૮) આ પ્રમાણે શ્રાવક સંબંધી સામાયિકનું મહત્વ બતાવવાથી સાધુ સંબંધી સામાયિકના વિષયમાં કેઈ ગૌણ બુદ્ધિ ધારણ ન કરે, તેટલા માટે કહે છે કે – - સાવદ્ય યોગના પરિવજનને માટે પ્રતિપૂર્ણ એવું સામાયિક (મુનિનું વાવજિજવીતનું) પ્રશસ્ત અને પવિત્ર છે. શ્રાવકધર્મ કરતાં તે પ્રધાન છે શ્રેષ્ઠ છે, તેથી વિબુધ (વિદ્વાન) જનેએ. આપકારક એવું સામાયિક પરાર્થે એટલે મોક્ષાર્થે અવશ્ય અંગીકાર કરવું; સુરકાદિની પ્રાપ્તિની ઈચ્છાએ ન કરવું. આમ કહેવાવડે નિયાણુને પરિહાર કર્યો છે. ૨૩૪. પ્રસંગાગત સાધુસામાયિકની શ્રેષ્ટતા જણાવી, હવે કર્યું છે સામાયિક જેણે એ શ્રાવક પ્રતિકમણને અવસરે પ્રતિકમણ કરે. તે સંબંધે કહે છે – 1. સમ્યકત્વાદિકના અર્થાત અણુવ્રત વિગેરેના કુલ ૧૨૪ અતિચારની વિશુદ્ધિને કરનારૂ ષવિધ આવશ્યક પૂર્વાચાર્ય પરંપરાથી આવેલું જરૂર કરવું. નિરતિચારપણે વ્રત પાળનારાએ પણ આવશ્યક ત્રીજા વૈદ્યના ઔષધ જેવું લાભકારક હોવાથી અવશ્ય કરવું. ભદ્રક જીવોએ પણ અભ્યાસને માટે દરરોજ બે ટંક આવશ્યક કરવું; શ્રાવકેજ કરવું એમ સમજવું નહીં. જે મનુષ્ય ત્રસ અને સ્થાવર એવા સર્વ જીને વિષે સમભાવે વર્તે તેને જ સામાયિક હોય એમ કેવળી ભગવંતે કહ્યું છે. ૨૩૫-૩૬. અહીં કઈ પ્રશ્ન કરે કે દેશવિરતિપણું જેણે લીધું નથી તેને પ્રતિક્રમણ કરવાનું શું કામ? કેમકે ગામ વિના ગામની સીમા શેની હેય?” તેને કહે છે કે “અતિચારેનું પ્રતિક્રમણ નથી, પરંતુ પ્રતિકમણ કરવાના ચાર કારણે કહેલા છે. ગતઃ આવશ્યક પૂર્વાચા કરવું. નિરતિ પણ આવશ્યક છે Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૧) पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे (य) पडिकमणं । असद्दहणे य तहा, विवरीयवरूपणाए य ॥२३७ ।। પ્રતિષિદ્ધ એટલે જાણે છે યથાવસ્થિત ભવસ્વભાવ જેણે એવા શ્રાવકે પરતીર્થમાં ગમન ન કરવું, દુરંત એવા કષાયને રેકવા, રથવ પ્રાણાતિપાતાદિ આશ્ર વર્જવા, મધુર મદ્યાદિને પરિભેગ તજ ઈત્યાદિ જે જે બાબતને નિષેધ કરે છે તે કરી હોય તેનું, તથા શાસ્ત્રોક્ત શ્રાવકાચાર–નવકારના સ્મરણવડે જાગવું વિગેરે ન કર્યું હોય તેનું, જિનક્તિભાવોની અશ્રદ્ધા કરી હોય તેનું તથા વિપરીત પ્રરૂપણ કરી હોય કેઈપણ વસ્તુ એકાંતે નિત્ય અથવા અનિત્ય કહી હેય-દ્રવ્ય છે અથવા પર્યાયજ છે એમ કહ્યું હોય ઈત્યાદિકનું—એમ ચાર બાબતનું પ્રતિક્રમણ સમજવું. ૨૩૭. પૂર્વોક્ત અર્થને સૂત્રકાર સવિશેષપણે કહે છે – જે કાંઈ અનવદ્ય આચારણા હેય, ગીતાર્થોને સુસંમત હોય અને આચાર્યોની ઉપદેશેલી હોય અને અનુગમાં દેખાતી હોય તે તે કરવા યોગ્ય છે. ૨૩૮. શ્રી અનુગદ્વારમાં કહેલ વચને કહે છે – સાધુઓએ અને શ્રાવકેએ-ઉપલક્ષણથી સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ અવશ્ય કરવા ગ્ય હેવાથી જ આવશ્યક કહેલ છે. તેથી તે આવશ્યક તેમણે (ચતુર્વિધ સંઘે) અહોનિશ બે વખત-બે સંધ્યાએ અવશ્ય કરવાં.” ૨૩૯ , અનુગદ્વારમાં કહેલા આવશ્યકનાજ પર્યાયનામ કહે છે. * Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦) ૧. આવશ્યક. ૨. અવશ્યકરણીય. ૩. ધ્રુવ ૪. નિગ્રહ, ૫. વિશેાધિ. ૬. અધ્યયનષટ્ક. ૭. વ. ૮. જ્ઞાત. ૯. આરાધના ને ૧૦, માગ આ પ્રમાણે દશ નામેા છે. તેમાંના પ્રથમ આવશ્યક નામની વ્યાખ્યા કરે છે—અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી આવશ્યક કહેવાય છે. અથવા તે મર્યાદા ને અભિવિધિવડે ગુણાને આત્માને વશ કરનાર છે. અથવા આત્માને જ્ઞાનાદિ ગુણ્ણા અવશ્ય સંપાદન કેરી આપે છે, તેથી આવશ્યક કહીએ. અથવા આત્માને ગુણ સાન્નિધ્ય-ગુણની સમીપતા કરે છે તેથી આવાસ કહીએ. અથવા જેમ વસ્ત્રને ધૂપાઢિવડે વાસિત--સુગધિત કરવામાં આવે છે તેમ આત્માને ગુણાથી વાસિત કરે છે, ભાવિત કરે છે, રંજીત કરે છે. તેથી આવાસિત કહીએ. આ પહેલા પોંચ નામની વ્યાખ્યા કહી. હવે બીજા પર્યાય નામેાની વ્યાખ્યા કહે છેઃ— મુમુક્ષુઓએ અવશ્ય કરવા ચેાગ્ય હાવાથી અવશ્ય કરણીય ક્હીએ. ૨. અથથી ધ્રુવ-શાશ્વત હેાવાથી ધ્રુવ કહીએ. ૩. ઇંદ્રિયા ને કષાયાદિ ભાવશત્રુઓના તેનાથી નિગ્રહ થાય છે તેથી નિગ્રહ કહીએ. ૪. અન્ય આચાર્યોં તા પ્રવાહવડે અનાદિ હોવાથી ધ્રુવ એવા જે કમ તેના નિગ્રહ કરનાર હોવાથી ધ્રુવનિગ્રહ એવું એક પદવાળું પર્યાય નામ કહે છે. ૪. કથી મલિન એવા આત્માની વિશુદ્ધિ કરનાર હેાવાથી-તેના હેતુભૂત હાવાથી વિશુદ્ધિ કહીએ. ૫. સામાયિકાદ્રિ છ અધ્યયનાત્મક હોવાથી અધ્યયનષટ્ક કહીએ. ૬. દૂરથીજ રાગાદિ દોષો તેનાથી પરિહરાય છે તેથી વગ કહીએ. ૭. અન્યાચાર્યાં ષડ્ અધ્યયનના Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ - (૧૨) સમૂહરૂપ હોવાથી અધ્યયનષવર્ગ એવું એક પદવાળું પર્યાય નામ કહે છે. ૭. વાંછિત અર્થની સિદ્ધિ કરવાને સમ્યક ઉપાય હેવાથી ન્યાય કહીએ અથવા જીવ અને કર્મના સંબંધને દૂર કરવારૂપ ન્યાય કરનાર હોવાથી ન્યાય કહીએ. ૮. મેક્ષારાધનને હેતુ હોવાથી આરાધના કહીએ. ૯ અને એક્ષપુરને પમાડનાર હોવાથી માર્ગ કહીએ. ૧૦. આ પ્રમાણે દશે પર્યાયના અર્થ સમજવા. હવે પ્રતિક્રમણ કરવાના સ્થાન કહે છે – તે આવશ્યક પાંચ પ્રકારનું દેવસિક વિગેરે છે. તેને વિસ્તાર આ ગ્રંથની વૃત્તિથી જાણવે. તે આવશ્યક (પ્રતિકમણ) પિસહશાળાએ, પિતાને ઘરે, જિનમંદિરે અથવા જ્યાં મુનિરાજ બિરાજતા હોય ત્યાં તેમના ચરણ પાસે કરવું. ૨૪૧. આવશ્યક સંબંધી શેષ વિધિ કહે છે – આવશ્યક કરતા સતે શ્રાવક અલ્પ પણ આધ્યાન ન કરે. (સ્વલ્પનું અશકય પરિહારપણું હેવાથી તેને પણ મિચ્છામિદુક્કડ આપે.) સૂત્રાર્થમાં-વિશેષે કરીને અતિચારમાં-અતિચારના સ્થાનમાં ઉપયુક્ત રહીને આવશ્યક કરે. ૨૪૨. ઈતિ દ્વાર ૧૯ મું સમાપ્ત. હવે અતિ વિશ્રામણ દ્વારને પડયું મૂકીને અનેક ગુણના હેતુભૂત હોવાથી તેનું પ્રાધાન્યપણું બતાવવા માટે આવશ્યક દ્વાર પછી સઝાય (સ્વાધ્યાય) દ્વાર કહે છે. સ્વાધ્યાયની પ્રાધાન્યતા માટે કહેલ છે કે – “સ્વાધ્યાયવર્ટ કરીને સર્વ પરમાર્થભૂત પ્રશરત ધ્યાન ધ્યાય. સઝાયમાં વર્તતાં ક્ષણે ક્ષણે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. વળી Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સ્વાધ્યાયમાં ઉપયુક્ત સતે જીવ અસંખ્યાત ભરના સંચિત કરેલા કર્મો ક્ષણે ક્ષણે ખપાવે અને નવા ન બાંધે, તેથી તેનું પ્રાધાન્યપણું કહેલું છે. હવે આવશ્યક કર્યા પછી પિતપોતાની બુદ્ધિ ને અભ્યાસ અનુસાર પૂર્વે ભણેલા કર્મગ્રંથાદિનું પરાવર્તન કરે. અથવા શીલાંગરથ અને નમસ્કારાવાળી (અનાનુપૂવ) ગણવારૂપ સ્વાધ્યાય કરે. પછી જ્ઞાનાદિ ગુણગણરૂપ મણિના સમુદ્ર તુલ્ય (ગુણસાગર) એવા ગુરૂમહારાજને પોતાને સ્વાધ્યાય કરતાં ન સમજાયા હોય એવા સૂત્રાર્થ પૂછે. ઈતિ ૨૦ મું દ્વાર સમાપ્ત. હવે લેકના પૂર્વાર્ધથી યતિવિશ્રામણારૂપ ૨૧ મું દ્વાર વ્યાખ્યાનપૂર્વક કહે છે અને ઉત્તરાર્ધવડે ૨૨ મા ધર્મદેશના દ્વારને પ્રસ્તાવ કરે છેઃ–' ' ઉત્સર્ગ માગે સાધુ સંબોધના (પગચંપી વિગેરે) ન કરાવે, અપવાદ માગે સાધુ પાસે કરાવે અને તેના અભાવે તથાવિધ શ્રાવક પાસે કરાવે. સુબાહુના દષ્ટાંતને અનુસારે વિશ્રામણા કરીને તેનું ફળ શ્રાવક પણ મેળવે. સુબાહુનું દષ્ટાંત ભરતેશ્વરના ચરિત્રાદિકથી જાણવું. એ સુબાહુકુમારે તે ભવમાં પ૦૦ મુનિની વૈયાવચ્ચ કરી હતી. જેના પુણ્ય પ્રભાવે પ્રસ્તુત બાહુબલિના ભવમાં ચકવર્તી કરતાં પણ અધિક બળ મેળવ્યું હતું. જો કે એ ભગવંત મહર્ષિ વિશ્રામણું ન કરાવે, પણ પરિણામની વિશુદ્ધતાથી ક્ષમાશ્રમણની વિશ્રામણા કરનાર શ્રાવક મહાનિર્જરા કરે અને વિનયગુણની પ્રાપ્તિ કરે. તેથી યથાયેગ્ય વિશ્રામણ કરીને શ્રાવક બીજું કાંઈ પણ કાર્ય–સુખસંયમયાત્રાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) પૂછીને સામાયિક પારી પિતાને ઘરે જાય અને ઘરે જઈ પરિરૂ વારને એકત્ર કરીને ધર્મદેશના આપે. ૨૪૪. કેની પાસે ધર્મદેશના આપે ? તે કહે છે – ભાર્યા, પુત્ર, પૌત્ર, પુત્રીઓ, વહુરૂઓ, બંધુવર્ગ, સેવક, મિત્રે, પેખે (બહાર મોકલવાના નેકરે)--એ સર્વ આરંભમાં પ્રવૃત્તિવાળા હોય. તેઓ સર્વજ્ઞકથિત ધર્મ ઉપાશ્રયાદિકમાં મુનિરાજ પાસે જઈને સાંભળી ન શકે, તેથી પોતે ઘરે આવીને તેમને ધર્મ સંબંધી ઉપદેશ સંભળાવે ૨૪૫-૪૬. ઉપરની ગાથામાં જણાવેલા સ્ત્રી પુત્ર પરિવારાદિ આરંભાદિ કાર્યમાં–પૃથ્વીકાયાદિકના ઉપમઈનમાં, સાર્થકમાં અને અનર્થકમાં અહર્નિશ તત્પર–આસક્ત હોય. તેમાં ચતના પણ કરતા હોય કે ન હોય. તેઓ જે જીવદયાપ્રધાન સર્વપ્રણીત ધર્મ ન સાંભળે તો તેને પ્રમાદ વૃદ્ધિ પામ્યા કરે અને ગાઢ પ્રમાદવાળા થવાથી ક્ષણમાત્ર પણ ધર્મ સાંભળવા જઈ શકે નહીં, તેથી તેને સમકિતમૂળ શ્રાવક ધર્મ એગ્યતા પ્રમાણે સંભળાવે– સમજાવે. વિશેષ કરીને સર્વત્ર યણ પાળવાને ઉપદેશ આપે. આ પ્રમાણે કરવાથી તેઓ કાંઈક ધર્મ પાળવામાં તત્પર થાય, જયણ પાળતા થાય, ધર્મશ્રવણ કરવાની ઈચ્છાવાળા થાય, માટે શ્રાવક ઘરે જઈને જરૂર તેઓને એકઠા કરી ધર્મ સંભળાવે. અહીં કઈ પૂછે કે-જે શ્રાવક તે પ્રમાણે ઉપદેશ ના આપે તે તેને શું દોષ લાગે?” તેના ઉત્તરમાં કહે છે કે – “શ્રાવક સર્વજ્ઞપ્રણત ધર્મ જે પિતાના સ્ત્રી-પુત્રાદિકને ન સંભળાવે–ને સમજાવે તે આ લેકમાં ને પરલેકમાં તેના દોષવડે લિપ્ત થાય-લેપાય. ર૪૭. અર્થાત આ લોકમાં તે બધા Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ધર્મ ન પામવાથી ચોર્યાદિક કરે, તેથી વધ બંધન પામે, પરલેકમાં દુર્ગતિએ જાય, તેને કારણિક તે શ્રાવક થાય. અહીં ફરીને પ્રશ્ન કરે છે કે-“શું બીજાના કરેલા પાપથી બીજે (અન્ય) લેપાય કે જેથી તમે આમ કહે છે?” તેને ઉત્તર આપે છે કે–એવી સ્થિતિ જ છે કે-“ચેરાદિકને મદદ કરનારતેને ખાનપાન આપનાર પણ તેના દેષને સહાયક ગણાય છે ને દંડાય છે, તેમ ધર્મને વિષે પણ જાણવું.” ૨૪૮. કહ્યું છે કે – चोरचौरापको मंत्री, भेदज्ञः काणकक्रयो । અમર સ્થાન , ગૌ સંવિધ તા ? - “ચેર, ચારને સહાય કરનાર, તેની સાથે વિચારણા કરનાર, ભેદને જાણનાર, તેને ચેરાઉ માલ અલ્પ કિંમતે લેનાર, અન્ન આપનાર ને સ્થાન આપનાર- આ સાતે ચાર ગણાય છે.” ૧. જેણે ધર્મનું રહસ્ય જાણેલ છે એ શ્રાવક દરજ રહી પુત્રાદિકની દ્રવ્યથી ને ભાવથી સંભાળ રાખે અનુશાસન કરે. ૨૪૯. અર્થાત્ તેની સુખદુખીપણાની સંભાળ રાખે અને પાપમાં પડતાં બચાવે. કહ્યું છે કે- દ્રવ્યથી અન્નવસ્ત્રાદિક આપે. કારણ કે શ્રાવક પિષ્ટપેષક હોય અને ભાવથી ધર્મ સંભળાવે. એ પ્રમાણે ધર્મોપદેશ દેતા સતા પણ જે તેઓ ન સમજે-પ્રતિબે ન પામે છે તે જિનાજ્ઞાને આરાધક શ્રાવક-તે પ્રમાણે કરવાવાળે હોવાથી અન્યના-સ્ત્રીપુત્રાદિના પાપથી ન લેપાય-તેને કારણિક ન થાય ” ૨૫૦. તેઓને ઉપદેશ આપવાને વિધિ કહે છે: Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) હે પુત્ર! તમે જિનેશ્વરના કહેલા ધર્મનું રહસ્ય સાંભળેપ્રથમ તે તમે જ્યાં સાધર્મીઓ વસતા હોય અને જ્યાં જિનભુવન ઉપાશ્રયાદિક હોય ત્યાં રહેજે કે જેથી તમને સત્સંગતિનું ફળ મળે. ” ૨૫૧. - સાધમિકે બે પ્રકારના હોય છે. તેમાં જેઓ જાતિ કુળ કર્મદિવડે સમાન આચારવાળા હોય તે દ્રવ્યસાધમ કહીએ અને જૈનધર્મને જાણનારા, ભવભીરૂ અને નિરંતર ધર્મકાર્યમાં ઉઘત તે ભાવસાધમ કહીએ. ૨પર. એવા શ્રાવકેની સાથે રહેવાથી શ્રદ્ધાની મંદતા ન થાય. તેથી ત્યાં જ રહેવું કે જ્યાં ગુણવાન એવા શ્રાવકે વસતા–રહેતા હોય. ર૫૩. એવા સજજનેને સંસર્ગ પણ દુર્જનાદિકના કુસંસર્ગને વર્જવાથીજ ફળદાયક થાય છે. તેથી કહે છે કે – જુગારી, વેશ્યા, નાટક કરાવનારા, નાટક કરનારા, ભાટ, ચારણ વિગેરે તેમજ કુકર્મકારી–જાળ નાખનાર, પાસ નાખનાર, શીકાર કરનાર વિગેરેના સહવાસમાં રહેવું નહીં. અર્થાત્ તેની સાથે ઘર કે હાટ રાખવું નહીં અને તેની મૈત્રી કરવી નહીં. ૨૫૪. વળી કુતીથિક–કુત્સિત એવા–સંસારસમુદ્રમાંથી તારી ન શકે એવા, એકાંતમાર્ગના કહેનારા તેમનું જે તીર્થ–પ્રવચન તે કુતીર્થ કહીએ. તેને માનનારા તે કુતીથિક કહીએ. તેવા કિયાવાદી વિગેરે કુલિંગીના ૩૬૩ ભેદે શાસ્ત્રમાં બતાવેલા છે. તેમને સંસર્ગ–એકઠા વસવું, તેમની સાથે બોલવું, તેમના દેવમંદિરાદિમાં કુતૂહલાદિવડે પણ જવું; તેથી મિથ્યાત્વ સ્થિરતાદિ દેની પ્રાપ્તિ શાય છે તેથી જ તે વર્જવું. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ‘કહ્યું છે કે-“જેમ કુળવધૂને વેશ્યાના ગૃહમાં ગમન કરવું તે વિરૂદ્ધ છે, તેમ શ્રાવક શ્રાવિકાને કુતીર્થગમન પણ વિરૂદ્ધ છે. લેકે વેશ્યાને ઘરે જવા આવવાથી કુળવધૂના સતીપણામાં શંકા કરે છે, તેમ શ્રાવકના કુતીર્થગમનથી તેના સમ્યકત્વમાં શંકા ઉત્પન્ન થાય છે. વળી જૈનધર્મમાં કુશળ એવા સુશ્રાવક પણે અહીં આવે છે. તેથી આ શૈવાદિ ધર્મ પણ શ્રેષ્ઠ જણાય છે, એમ ધારીને તેના ભક્તો તે ધર્મમાં સ્થિર થાય છે. તેટલા માટે ત્યાં જનાર શ્રાવક તેમના મિથ્યાત્વને પુષ્ટ કરે છે અને પિતાના બોધિબીજને હણે છે એમ કહેલ છે.” હવે સ્વદર્શનીયમાં પણ પરિચય ન કરવા યોગ્ય છે તે બતાવે છે–જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારથી ભ્રષ્ટ થયેલા હોય તે ભ્રષ્ટાચારી કહેવાય છે. તેના પાશ્વસ્થ, અવસત્ત, કુશળ, સંસક્ત ને યથાછંદ–એ પાંચ પ્રકાર સમયપ્રસિદ્ધ છે. તેનું સ્વરૂપ ગુરૂવંદનભાખ્યાદિકથી જાણવું. એમને પરિચય, એની સાથે આલાપ સંલાપ અને તેમને સુખસાતાને પ્રશ્ન-તે અકીર્તિ વિગેરેના હેતુભૂત હોવાથી વર્જવા ગ્ય છે. કહ્યું છે કે- પાસ સ્થાદિકને વાંદનારની કીર્તિ થતી નથી–અપકીર્તિ થાય છે. નિર્જરા થતી નથી, માત્ર કાયકલેશ થાય છે અને કર્મબંધ થાય છે.” તથા અવિરતસંજમીના સ્થાનમાં ગમનાગમન ન કરવું કે જેથી તેની સાથે આલાપ સંતાપ, પ્રીતિ કે પ્રણય (નેહ) થાય. જે આલાપાદિ થાય તે દાક્ષિણ્યતા થાય, દાક્ષિણ્ય થવાથી ઉચિત કાર્યની પ્રતિપત્તિ કરવાપણું થાય અને તેથી વારંવાર તેને પરિચય કરવાપણું થાય અને એમ કરવાથી સમ્યકત્વમાં દૂષણ લાગે, સમ્યકત્વમાં હુક્કા લાગવાથી જિનેશ્વરકથિત ધર્મ નાશ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) પામે અને જિનવરના ધર્મ વિના પારાવાર એવા સ ંસારમહાદષિ તરી શકાય નહીં એટલા માટે પાસથ્યાદિકના સંસગ વજ્ર વા, ઉપર કહેલી વાતને મૂળ ગ્રંથકાર ગાથાવડે પુષ્ટ કરે છેઃ— ‘ તેમના સંસર્ગના દોષથી સમકિતના વિનાશ થાય અને સમકિત વિનષ્ટ થયે સતે સ* અનુષ્ઠાન નિરર્થક થાય. ” ૨૫૬ `અહીં સમકિત અતૃપ્રણીત તત્ત્વશ્રદ્ધાનરૂપ જાણવુ. તેના પાસથ્થાર્દિકના પરિચયથી વિનાશ થાય છે એટલુંજ નહીં પણ દેશિવરિત પણ નાશ પામે છે. સકિત નાશ પામવાથી આવશ્યાદિ સ અનુષ્ઠાન-બીજ ( વાવ્યા ) વિના ખેતી કરવાના પ્રયાસ નિષ્ફળ જવાની જેમ નિષ્ફળ થાય છે. ૨૫૬. સર્વ ઉપાધિ વિશુદ્ધ દશનવાળા જીવને વિશેષ કર્ત્તવ્યતાપણે તેના લિંગાદિ કહે છે. ‘સત્ર ઉચિત કરવુ, ગુણ ઉપર અનુરાગ કરવો, જિનવચનપર પ્રીતિ કરવી અને અગ્રણી ઉપર મધ્યસ્થ રહેવું એ સમકિતદષ્ટિના ક્ષિ ંગ ( ચિન્હ ) છે. ’ આ પ્રમાણે નિરૂપમ સુખના સાધનરૂપ - સમકિતરત્નને પામીને આગળ કહેશું તે ઉત્તરગુણની રક્ષાને માટે અન ંતર કહેલ જુગટીઆ વિગેરેના કુસંસગ પ્રયત્નવડે વવા. હવે અવિરત સમ્યગ્દષ્ટ તે ચારે ગતિમાં હાય છૅ, તેથી અણુવ્રતાદિના ઉપદેશ કરવા માટે કહે છેઃ— પ્રાણીયધની વિરતિ કરવી, અસત્ય ખેલવાનુ વવું, અદત્ત ગ્રહણના ત્યાગ કરવા, પર્વ દિવસેાએ બ્રહ્મચર્ય ધારણ કરવું, પરિગ્રહનું પરિમાણુ કરવુ, રાત્રિભોજનનો ત્યાગ કરવો, ક્રિશિછતનું પરિમાણુ કરવુ અને ભાગેાપભાગનું પરિમાણુ કરવું. ૨૫૭-૫૮. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮). ઉપર જણાવેલા તેમાં ભેગેપભેગનું પરિમાણ નિરંતર -પ્રતિદિન ઉપયોગી હોવાથી સૂત્રકારજ તેનું વિશેષ વિવરણ કર્મથી ખરકર્માદિ-ઈગળ કર્માદિ મહાપાપજનક હેવાથી શ્રાવકે અવશ્ય વર્જવા અને ભેજનઆશ્રી આગળ કહેશું તે મધ, મધ, નવનીત (માખણ) વિગેરે જાવજછવ વર્જવા. બાકીના વિવિધ દ્રવ્યોને માટે પરિમાણ કરવું. ૨૫૯-૬૦. માદિનું સ્વરૂપ પૂર્વે કહેલું છે-તેના દેષ કહે છે– મધ વિરૂપ કરનારૂં છે, વ્યાધિના પિંડરૂપ છે, સ્વજનથી પરાભવ કરનારું છે, કાર્યને વિનાશ કરનાર છે, દ્વેષ વધારનાર છે, જ્ઞાનને નાશ કરનાર છે, સ્મૃતિ ને મહિને હરણ કરનાર છે, સજજનેને વિયેગ કરાવનાર છે, કઠેરતા લાવનાર છે, નીચ સેવા કરાવનાર છે, કુળ અને બળને ઘટાડનાર છે, ધર્મ, કામ ને અર્થની હાનિ કરનાર છે. હા ઈતિ ખેદે ! કષ્ટકારી હકીક્ત છે કે-નિરૂપચયને કરનારા એવા મદ્યપાનના-આ પ્રમાણે સેળ દે છે. મધ માખીઓના મુખની લાળનું બનેલું છે, લાખો જંતુના વિનાશથી થયેલું છે અને નરકગતિને આપનાર છે. એવા મધનું સુજ્ઞજને કેમ આસ્વાદન કરે ? ન જ કરે. . માખણમાં પણ અંતર્મુહૂર્ત પછી ઘણું જતુઓ ઉત્પન્ન થાય છે. તેથી વિવેકી પુરૂષે તે કેમ ખાય? નજ ખાય. ઉપલક્ષણથી માંસને ગ્રહણ કરી તેના દેષ પણ કહે છે – હિંસાનું મૂળ-હિંસાથીજ થનારું, અત્યંત અપવિત્ર, રૌદ્રધ્યાનનું સ્થાન, બીભત્સ (જોતાંજ અનિષ્ટ લાગે તેવું ), ઉપલ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ (૨૯) રૂધિરથી ભરેલું, કૃમિઓનું ગૃહ, દુર્ગધીથી વ્યાસ, શુક ને શોણિતથી બનેલું, અત્યંત મલિન અને સજ્જનેએ સદા નિંદેલું, એવા માંસનું રાક્ષસસમાન કેણ માણસ નરકે જવા માટે ભક્ષણ કરે? ઉત્તમ અને તે તેની સામું પણ ન જુએ. ઉપર જણાવેલા કારણથી મદ્યાદિ ચાર મહા વિગય તે જાવજજીવ વર્જવા ગ્ય છે. તેમજ પાંચ ઉબરાદિ બાવીશ. અભક્ષ્ય તેમાં પણ મુખ્યત્વે અનંતકાય સર્વથા વજેવા ગ્ય છે. બાકીના ભક્ષ્ય એવા પણ સચિત્તાદિ વિવિધ પદાર્થોનું શ્રાવક સંખ્યા પરિમાણ કરે એટલે કે અમુક સંખ્યામાં વાપરવી એવો નિયમ કરે. તેમાંના કેટલાક દ્રવ્ય ત્રણ ગાથાવડે ગણાવે છે – અચિત્ત કે સચિત્ત એવું દાતણ, કેટલીક વસ્તુનું માપ, કેટલીક તેલ, કેટલીકની ગણત્રી, ઇશુ (શેરડી)નું પ્રમાણ, અભંગમાં, ઉવ્વલણમાં વસ્તુની સંખ્યા અથવા તોલ, આભરણ, વિલેપન, ગંધ, માલ્ય, વસ્ત્ર, આસનાદિકનું પ્રમાણ, વિગયનું, સચિત્ત અચિત્ત બંને પ્રકારના દ્રવ્યનું સંખ્યા પરિમાણ, શય્યા, ચાન, વાહન ઈત્યાદિ સર્વ પદાર્થનું યથાગ્ય રીતે પરિમાણુ કરે. આની વિસ્તારથી વ્યાખ્યા પિતાની મેળે કરવી. ૨૬૧-૨૬૩. . (ચૌદ નિયમ દરરાજ ધારનાર આ બધું સમજી શકે છે.) હવે ઉપસંહાર કરતા સતા ઉપદેશ આપે છે – આ પ્રમાણે તમને ભેગોપગ વ્રત સંક્ષેપથી કહ્યું તેનું પરિમાણાદિ જે શાશ્વતસ્થાનની ઈચ્છા હોય તે કરજે. ૨૬૪. - હવે અનર્થદંડ કહે છે તેના ચાર પ્રકાર છે-૧. પ્રમાદાચરિત. ૨. પાપધ્યાન. ૩. હિંસપ્રદાન અને ૪. પપપદેશ. તેમાં જળકીડા, અદેલન ( હીંચકવું), કુકડા વિગેરેનું યુદ્ધ, ભાજને Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦ ) ઉઘાડાં મૂકવા, જુગટું રમવું, વિકથા કરવી ઇત્યાદ્વિ અનેક પ્રકારે પ્રમાદાચરિત સમજવુ. તેમાં જાકીડા કરવાથી અપકાચની અને પૂરા વિગેરે ત્રસકાયની વિરાધના થાય છે. હીંચકવાથી વાયુકાયની અને વિચત આત્માની પણ વિરાધના થાય છે. જીવાને વઢાડવાથી તેમના ઉપઘાત અને ત્રસાદિને વધ થાય છે. ભાજન ઉઘાડા મૂકવાથી તેમાં માખી ઉંદર વિગેરે પડે છે ને મરણ પામે છે. દ્યૂત ( ઝુગટું) તે ઘણા દોષનું કારણ છે. કહ્યું છે કે- કુળનું કલંક, સત્યને પ્રતિપક્ષ(ત્યાગ), ગુરૂજને ને લજ્જા, શોચને હરનાર ( ચારી કરાવનાર ), ધમમાં વિઘ્ન । કરનાર, દ્રવ્યના વિનાશ કરનાર, દાનભેગથી વિમુક્ત, માતાપિતા, પુત્ર ને દારા વિગેરેને લુંટનાર એવું વ્રત છે. વળી કહ્યું છે કેઃ— જ િન ગણજઇ દેવગુરૂ, જહિ નથિ કજમકજ્જ; તણુ સતાવણુ દુગઢ પહુ, નહિં કાઈ નુઈ મિજ્જ આવું અનેક ઢોષનુ સ્થાન હેાવાથી ઘન તે અવશ્ય વવું. હવે વિકથાના ત્યાગ માટે સૂત્રકારજ કહે છેઃસ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, અને રાજજનપદ કથા—આ ચાર પ્રકારની વિકથા ન કરવી. ઉપલક્ષણથી નડ, નટ્ટ, મચ્છુ, ષ્ટિક અને સંગ્રામની કથા પણ ન કરવી. ૨૬૫. સ્ત્રીથામાં જાતિ, કુળ, રૂપ ને નેપથ્થરૂપ ચાર પ્રકારની કથા ન કરવી. તેમાં બ્રાહ્મણી વિગેરે કાઇ પણ જાતિની સ્ત્રીની પ્રશ'સા કે નિંદા કરવી તે જાતિકથા, તેમાં એમ કહેવું કેબ્રાહ્મણીને ધિક્કાર છે કે જે પતિના અભાવે જીવે છે, તે કરતાં ઝુદ્દીનેજ ધન્ય માનું છું કે જે લાખ પતિ કરે પણ નિદાયજ Jain Educationa International == For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) નહી. ઉગ્રાદિ કઈ પણ કુળમાં ઉત્પન્ન થયેલ સીની પ્રશંસા કે નિંદા કરવી તે કુળકથા. તેમાં એમ કહેવું કે-અહે! ચૌલુક્ય વંશની પુત્રીઓનું સાહસ જગમાં અધિક વખાણવા લાયક છે કે જે પ્રેમરહિત હોય છતાં પણ પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે. અંપ્રદેશ વિગેરેની સીઓના રૂપની જે પ્રશંસા કે નિંદા કરવી તે રૂપકથા. તેમાં એમ કહેવું કે-જુઓ લાદેશની કન્યા કે જે ચંદ્રવદના, કમળાક્ષી, સારી વાણીવાળી અને પનઘનસ્તની હોય છે કે જેવી રી દેવેને પણ મળવી દુર્લભ છે. તે સ્ત્રીઓના કચ્છાબંધાદિ નેપથ્ય વેશની જે પ્રશંસા કે નિંદા કરવી તે નેપચ્ચકથા જાણવી. તેમાં એમ કહેવું કે–ઔદિચ્ચની સ્ત્રીને ધિક્કાર છે કે જે બહુ વોથી આચ્છાદિત શરીરવાળી હેવાથી જેનું યૌવન યુવાન પુરૂષના હર્ષને માટે થતું નથી. એ પ્રકારની સીકથા કરવાથી બીજાના દેહને ઉદીરણા, ધર્મને ઉહાહ, સ્વાર્થની પરિહાણ, બ્રહ્મવતની ગુણિને નાશ અને સંગદેષાદિ અનેક પ્રકારને અલાભ થાય છે. હવે બીજી ભક્ત તે એદનાદિ આહાર તેની કથા તે ભક્તકથા. તેના આબાધાદિ ચાર પ્રકાર છે. આબાધકથા, નિબાધકથા, આરંભકથા અને નિષ્ઠાનકથા. તેમાં શાકઘતાદિ સારા નરસાં વિગેરેની જે વાત કરવી તે આબાધ કથા. દશ પાંચ પ્રકારના વ્યંજનેના ભેદનું નિરૂપણ કરવું તે નિબાધકથા. એકડા, તેતર, પાડા વિગેરે પ્રાણીઓના વધ સરધી વાત કરવી તે આરંભકથા અને સે, પાંચસે, હજાર, લાખ વિગેરેના ખર્ચથી થતા ભેજનની વાત કરવી તે નિષ્ઠાનકથાદ (દષ્ટાંત તરીકે જામસાહેબે અંગ્રેજોને પાટ આપી તેને તાજમહાલ હોટેલવાળાને Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩ર). કંટ્રાકટ આપે, એટલે એકેક જણ દીઠ પાંચ રૂપીએને ખર્ચ થયે.) આવી વાત કરીને અન્યને ઉદીરણ કરવી તે ભક્તકથા. - હવે દેશ તે રાષ્ટ્ર તેની કથા તે દેશકથા તે પણ છંદ, વિધિ, વિકલ્પ ને નેપથ્યને ભેદથી ચાર પ્રકારની છે. તેમાં અમુક દેશમાં મામાની પુત્રી તે સ્ત્રીપણે થાય છે અને બીજા દેશમાં બહેન ગણાય છે. ઈત્યાદિ કથા કરવી તે છંદકથા. ભેજનવિવરણ, ભૂમિગમન સંબંધી વાત કરવી કે અમુક દેશમાં પ્રથમ ભજન કરાવે છે પછી વિવાહની વિધિ ચારી વિગેરે થાય છે તે વિધિકથા, અમુક દેશમાં અમુક ધાન્ય થાય છે, અમુકમાં અમુક થાય છે. વાવ, કુવા, નદીઓ આવા આવા પ્રકારનાં છે અને તેના પાણીની સરણીઓથી આમ ધાન્ય નિપજાવવામાં આવે છે. ઘરને દેવાલય વિગેરે આવાં આવાં હોય છે ને આમ બંધાય છે. ગામ, નગરાદિને નિવેશ આ પ્રમાણે કરાય છે ઈત્યાદિ વિકલ્પકથા અને દરેક દેશની રસીઓના અને પુરૂષના સ્વાભાવિક અને પર્વદિવસના પહેરવેશ આવા આવા હેાય છે ઈત્યાદિ વાત કરવી તે નેપચ્યકથા. આ પ્રમાણે ચાર પ્રકારની દેશકથા જાણવી. હવે રાજાની કથા તે રાજકથા. તે પણ નરેંદ્ર નિર્ગમાદિ ભેદવડે ચાર પ્રકારની છે. નિર્ગમ, અતિગમન, બળ અને કેષકેકાગાર-તેમાં આજે રાજા આવી ઋદ્ધિ અને વિભૂતિ સાથે નીકળવાના છે એવી વાત કરવી તે નિગમકથા, અમુક રાજા હસ્તીના સ્કંધ ઉપર બેઠે સતે ઉદયાચળમાં સૂર્ય શોભે તે શેભે છે અથવા અમરાવતીમાં ઇંદ્ર શેભે તે શેભે છે વિગેરે વાત કરવી તે અતિગમનકથા. આ રાજાને આટલા Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૩) હાથી, ઘોડા, રથ, પાયદળ વિગેરે ચતુરંગિણ સેના છે ઇત્યાદિ જુદા જુદા રાજાઓની વાત કરવી તે અળકથા અને આ રાજાના ભંડારમાં આટલું દ્રવ્ય છે અને એના કઠારમાં આટલું ધાન્ય છે ઇત્યાદિ વાતે કરવી તે કેષ–કેષ્ટાગારકથા. આ પ્રમાણે રાજકથા ચાર પ્રકારે જાણવી. જનપદ જે દેશ તેમાં રહેનારા તે જાનપદ કહીએ. તેની કથા તે જાનપદ કથા અથવા જન જે લેકે તેના વ્રજની-સમૂહની કથા તે જનવજકથા તે આ પ્રમાણે – “આ દેશમાં રૂપવંત, તેજવંત, ધનવંત, દાનવંત એટલા લેકે વસે છે કે સ્વર્ગમાં કે અન્ય દેશમાં તેટલા વસતા નથી.” હવે નડે તે નાટક કરાવનારા તેની કથા આ પ્રમાણે આ નાટક કરાવનાર ઉપાધ્યાય બહુ કુશળ છે. તે રૂપવાન અને ભરતના શાસ્ત્રમાં નિપુણ છે, તે એવું શીખવે છે કે જેથી સાક્ષાત્ મકરકેતુ ન હોય એવા નાટક કરનારા લાગે છે. હવે નટ તે નાટક કરનારા તેની કથા આ પ્રમાણે–આ નાટક કરનાર ક્ષણમાં ભૂમિપર નાચે છે, ક્ષણમાં આકાશમાં અધર નાચે છે-એ આકાશમાં ચડતે ને ઉતરતે જાણે ખોંદ્ર (ગરૂડ અથવા વિદ્યાધર) હોય એવું જણાય છે. હવે મલ્લ જે બાહુવડે લડે છે તેની કથા આ પ્રમાણેઆ બરાબર મલ્લ ને પ્રતિમલ્લ મળ્યા છે. આ ઉન્નત સ્કંધવાળા, વિશાળ વક્ષસ્થળવાળા અને દીર્ઘ ભુજાવાળા એવા લડે છે કે જે જોતાં આશ્ચર્ય થાય છે. હવે મુષ્ટિવડે જે પ્રહાર કરે તે મુષ્ટિકર્મલ વિશેષ કહીએ તેની કથા આ પ્રમાણે-આની ગાત્રયષ્ટિ બહુ ઘન અને Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) નિવિડ છે, વસ્ત્રાદિકને પણ બરાબર ગોઠવીને તેની ગાંઠ બાંધી છે. એ એ કઠીન મુષ્ટિવાળે છે કે તે જ્યારે અન્ય ઉપર મુષ્ટિ પ્રહાર કરે છે ત્યારે ઇંદ્ર વાવડે પર્વત પર પ્રહાર કરતે હેય એવું જણાય છે. હવે સંગ્રામની કથા આ પ્રમાણે–સન્નદ્રબદ્ધ કવચવાળા આ સુભટે અનેક પ્રકારના શસ્ત્રોવડે સામા સૈનિકેનું મુગરના ઘાતથી માટીના ઢેફાને ચૂર્ણ કરી નાખે તેમ ચૂર્ણ કરી નાખે છે. આ સંગ્રામની પ્રશંસા સમજવી ને નિંદા વિભીષણની જેમ સમજવી. વિભીષણની કથા આ પ્રમાણે-ધરણું પ્રતિષ્ઠિત નગરમાં શગુમદન નામે રાજા હતા. ત્યાં વિભીષણ નામે સાર્થવાહ વસતે હતે. અન્યદા માળવાના રાજા સમરસિંહને જીતવા માટે શત્રુમર્દન રાજા તેની સામે ગયે. પાછળ વિભીષણે વાત ચલાવી કે-માળવાને રાજા બહુ બળવાન હોવાથી અને આપણે રાજા નિર્બળ હેવાથી હારી જશે.” આ વિભીષણના કથનથી નગરલેકે ચારે બાજુ જતા રહ્યા. શત્રમર્દન રાજા વૈરીને જીતીને પાછો આવતાં તેણે પિતાના નગરને ઉજજડ જોયું. લેકે નમવા આવ્યા એટલે શા માટે બધા જતા રહ્યા હતા ? તે પૂછતાં વિભીષણની હકીકત જાણી તેની ઇચ્છાને છેદ કર્યો. તે મરણ પામીને નરકે ગયે. આ વિકથાનું પરિણામ સમજવું. બધી કથાઓમાં નિંદાદ્વારે પણ વિકથા થાય છે. વિકથા તજવાને ઇચ્છનારે કેઈના પુત્રના જન્મની, નામ પાડવાની, મુંડન કરાવવાની, લેખશાળાએ મૂક્વાની, વિવાહ કરવાની ઈત્યાદિ વાત ન કરવી. તેમજ પર્વત, ગામ, પ્રાસાદ, ઉદ્યાન, વાવ, કુવા, સરોવર, પરબ, નદી, સમુદ્ર વિગેરેની કથા Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) પણ નિઃપ્રયજન કરવી નહીં. કેમકે એવી વાત કરવાથી પિતાના કે પરના આત્માને જરૂર રાગ-દ્વેષ થવાને સંભવ છે અને તર્ગત સાવઘની અનુમોદના લાગે છે. તેમજ તેનાથી જુદી રીતે કહેનાર સાથે વિરોધ થવાનો સંભવ છે. તેથી ધર્મ ને અર્થની હાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ સર્વ પ્રમાદાચરિત છે. વળી એવી વાતોમાં વધારે પડવાથી વિદ્યાધરપણું, રાજેંદ્રપણું મેળવવાની અને વૈરીના ઘાતની ચિંતા વિગેરે અપધ્યાનને સંભવ છે, તેથી તે નિષેધ કરવા લાયકજ છે. - હવે હિંસપ્રદાન ને પાપેપદેશ આશ્રી કહે છે- આયુધ આપવા, અગ્નિ આપવી, વિષ આપવું, અધિકરણ મેળવી રાખવા. એ સર્વ હિંસપ્રદાન સમજવું અને ખેતર કેમ ખેડતો નથી ? બળદ કેમ પલેટ નથી? ઇત્યાદિ કહેવું તે પપપદેશ સમજવો. ૨૬૬. બીજા પણ સાવદ્ય કાર્ય શ્રાવકે પહેલાં શરૂ ન કરવાં કે જે જોઈને બીજા સર્વ જને પણ તેવા પાપકાર્યમાં પ્રવર્તે. ૨૬૭. કઈ પર્વ નજીક આવે સતે ઘર લીપાવવું, ધોળાવવું વિગેરે કાર્યની પિતે પહેલ ન કરવી. ઈત્યાદિ. આ પ્રમાણે શ્રાવક માટે યાવતકથિક ધર્મોપદેશ કહ્યો, હવે પ્રતિદિન ઉપયોગી એવી યતન (જયણાને ઉપદેશ કહે છે – પાપથી કે ગર્ભાવસાદિક દુઃખથી ભય પામેલા પ્રાણીએ સર્વ કાર્યમાં–સર્વ દ્રવ્યક્ષેત્રાદિમાં જણપૂર્વક પ્રવૃત્તિ કરવી. ગૃહવાસમાં વસતા છતાં પણ જણાથી પ્રવૃત્તિ કરનાર જીવ સ્વર્ગના સુખને પામે છે. ૨૬૮. આ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) શુદ્ધસારી રીતે ગળેલું જળ ગ્રહણ કરવું. કાષ્ટ ને ધાન્યાદિ પણ શુદ્ધ-નિજીવ ગ્રહણ કરવા. ગ્રહણ કર્યા પછી પણ ત્રસજની રક્ષાને અર્થે તેને વિધિપૂર્વક પરિગ કર.” . - આ જયણાનું ફળ કહે છે બહુ આરંભને કારણભૂત ગ્રહવાસમાં પણ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી, જેથી સદ્દગતિની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-અવિરાધિત શ્રમણપણાવાળા સાધુની તેમજ તેવા શ્રાવકની ગતિ જઘન્ય પણ સૌધર્મ દેવલેકમાં ત્રિલેકદર્શી પરમાત્માએ કહેલી છે.” હવે વ્યતિરેકથી કહે છે કે-“સુહુ પ્રકારે તપાદિ કરતે સતે પણ જજે જ્યણરહિત હોય તે તે સિદ્ધિને પામતે નથી અને સુસઢની જેમ દુઃખને પામે છે, તે તપરહિત છવ દુઃખ પામે તેમાં તે શું નવાઈ ? ૨૬૯. - આ પ્રમાણે શ્રાવકને ધર્મ કર્તા કહે છે કે-મેં તમને સંક્ષેપથી કહ્યો, હવે શ્રાવકે જે નવા નવા અભિગ્રહ કરવા રોગ્ય છે તે કહું છું. તે તમે સાંભળો. ર૭૦. શ્રાવકે ત્રિકાળ-સૂર્યોદયે, મધ્યાન્હ અને અતિસમયે ચૈત્યવંદન પ્રભાવપૂજારૂપ કરવા, નમસ્કારસહિતાદિ પ્રત્યાખ્યાન કરવું, પૂર્વે ભણે સંભારવું ને નવું થોડું થોડું પણ જરૂર ભણવું. વળી વધારે સાંભળવાને વખત ન મળે તે ગાથા, અર્ધ ગાથા પણ ગુરૂમુખે સાંભળવી. કારણ કે તે વિશિષ્ટ ફળના હેતુ ભૂત છે. પિતાના કલ્યાણ વિગેરેની વાત ધર્મ સાંભળનારજ જાણી શકે છે. વળી દરેજ અમુક સંખ્યામાં નવકાર ગણવા અથવા અમુક સંખ્યાની ગાથાઓને સ્વાધ્યાય કરે.(ગાથાઓ ગણું જવી) Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૭ ) સુનિની વિશ્રામણા( વૈયાવચ્ચ )કરવી. તેમને ઔષદિ આવુ, ગ્વાન મુનિની સંભાળ લેવી, તેને નિરાબાધ વાર્તા પૂછવી અને વૈદ્યાર્દિકની જરૂર હોય તો તેની જોગવાઈ કરી આપવી. મુનિએ લોચ કર્યાં હાય ત્યારે અભિગ્રહયુક્ત-નિયમમાં તત્પર એવા શ્રાવકે ધૃતનું દાન આપવું. ઇત્યાદિ. ૨૭૧-૭૨. ઉપલક્ષણથી શ્રાવકની દર્શન પ્રતિમાદિ ૧૧ ડિમા વહેવી. પણ અભિગ્રહ વિશેષજ છે. તે સ ંબધી વિશેષ હકીકત તેના ઇ ંકે દશાશ્રુતક ધાદિથી જાણી લેવી. તે ઉપરની ગાથામાં મુનિને લેચ કર્યાં હોય ત્યારે ધૃતનું બીજે કાંઇ કહ્યુ છે કે તમેજ કહે શંકા થાય તે તેના નિવારણ માટે અને સવિશેષપણે કહેનારી ગાથા પ્રમાણે છેઃ—— માથી થાકીને આવેલા, ગ્લાન, આગમના અભ્યાસી એવા મુનિને તેમજ લેાચ કર્યાં હોય ત્યારે અને મેટી તપરચાના ઉત્તરપારણે આપવામાં આવેલુ'(ધૃત)અહુ ફળદાયક થાય છે. ’ ૨૭૩. ' હવે અભિગ્રહનુ નિગમન કરતા સત્તા સ્વજનને ધમાં સ્થિર કરવા માટે મનુષ્યત્વાદિની દુર્લભતા સમજાવવા સારૂ કહે છેઃહે ભવ્ય ! મે' તને આ અભિગ્રહા સ ંક્ષેપથી કહ્યા, હવે તું આ સંસારમાં દુર્લભ શુ છે ? તે સાંભળ. ’ ૨૭૪. આ વાત આઠ ગાથાવડે કહે છેઃ દાન આપવાનું કહ્યું તે છે ? એવી કોઇને કદી પૂર્વાચા પ્રણીત પ્રસ્તુત કહી છે. તેના અર્થ આ " આ પારાવાર એવા સંસારસમુદ્રમાં નીચે બૂડતા ને ઉપર આવતા એવા તે આ મનુષ્યત્વ ઘણા દુ:ખે કરીને જન્મદરિદ્રી નિધાનને પ્રાપ્ત કરે તેમ પ્રાપ્ત કર્યું છે. ૨૭૫ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) વિશેષાર્થ –લાખે છવાયેનિમાં પરિભ્રમણ કરવાવડે આ સંસારસમુદ્રને કીનારે પામ મુશ્કેલ છે. ચાર ગતિરૂપ જે સંસાર તેમાં પ્રચુર. જન્મ જરા મરણાદિ જળ ભરેલું હોવાથી તે સમુદ્ર કહેવાય છે. તેમાં કાંઈક કર્મની લઘુતા થવાથી ત્રસત્યાદિ પામે ત્યારે જીવ ઉંચા આવે અને વળી તથવિધ ગુરૂતા થાય ત્યારે સ્થાવરાદિપણું પામે એટલે નીચે જય. આમ વિશિષ્ટ ચૈતન્યલક્ષણ છવપણાથી બૂડત ને ઉંચે આવતે નરકતિર્યંચાદિના ભાવમાં અનેક પ્રકારની અસાતાને અનુભવતે ચેલ્લકાદિ દશ દષ્ટાંત જે પૂર્વે બતાવી ગયા છીએ તેની જે અતિ વિષમપણે પ્રાપ્ત કરી. શકાય એ આ પ્રત્યક્ષ મનુષ્યભવ તે જન્મદરિદ્રી મનુષ્ય. જેમ નિધાનને મેળવે તેમ મેળવેલ છે. હવે તેમાં પણ આર્યદેશાદિની પ્રાપ્તિ મુશ્કેલ છે તે બતાવે છે. મનુષ્યભવ પામ્યા છતાં પણ દેશ, કુળ, જાતિ, રૂપ, આરોગ્ય સંપત્તિ, વિજ્ઞાન અને સમ્યકત્વ–આટલા વાનાં આ ભવ રૂપી ચારક-બંદીખાનામાં પામવા દુર્લભ છે. ર૭૬. વિશેષાર્થ–મનુષ્યપણું પામ્યા પછી માગધાદિ (૨) આદેશમાં ઉત્પન્ન થવું મુશ્કેલ છે અને આર્યદેશમાં ઉત્પન્ન થયેલ હોય તેજ ધર્મસાધનને યોગ્ય થઈ શકે છે. તેમાં પણ ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિ જે માતા પિતા સંબંધી જુદા જુદા ગણવામાં આવે છે તે પામવા દુર્લભ છે. તેવા કુળે સદાચારવાળા હોય છે અને ઉત્તમ જાતિવાનું કષ્ટમાં પણ વિકાર પામતા નથી. તથા રૂપ એટલે સ્પષ્ટ પંચેંદ્રિયપણું પામવું દુર્લભ છે. રૂપવાનુ પણ જે જવરાદિ રેગથી પરાભૂત હોય તો વિશિષ્ટ પ્રકારે ધર્મ આરાધના કરી શકતો નથી. તેથી આરોગ્ય સંપદા પામવી. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૯) દુર્લભ કહેલ છે. આરોગ્ય મનુષ્ય પણ વિજ્ઞાનરહિત હોય તે કૃત્યાકૃત્યના વિવેચનમાં વિચક્ષણ હોતું નથી. હે પાદેય (તજવા ગ્ય ને કરવા યોગ્ય) સમજવાની બુદ્ધિ તેજ વિજ્ઞાન કહેવાય છે. તેની પ્રાપ્તિ દુર્લભ છે. વિજ્ઞાનયુક્ત જીવ પણ અનાદિ મિથ્યાવાસના વાસિત અંતઃકરણવાળ હોય તે સમકિત પામી શકતું નથી. અહપ્રણીત તત્વની શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે. તેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. અનેક પ્રકારની અસાતાને પ્રાપ્ત કરાવનાર હોવાથી આ સંસાર બંદીખાનારૂપજ છે. ઉપર જણાવેલી સર્વ સામગ્રી પામ્યા છતાં ચારિત્રસંપ્રાસ, મૃતસાગરના પારગામી અને દુ:ખનાશક તથા સર્વાદિષ્ટ ધર્મને યથાર્થ કહેનારા ગુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ર૭૭. વિશેષાર્થ-મનુષ્યત્વાદિની પ્રાપ્તિ થયા છતાં પણ સગુણ રહિત હોવાથી, કુશાસ્ત્રના શ્રવણને લીધે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રાચે ઘણું મનુષ્ય અનેક પ્રકારના કષ્ટને અનુભવીને પાપાનુબંધી પુણ્યના અનુભાવથી સાંસારિક સુખને પામે છે, પણ મિથ્યાત્વાદિવડે કર્મસમૂહ ઉપાર્જન કરવાથી પાછા પૂર્વવત્ ભવસમુદ્રમાં ઉન્મજજનનિમજજન કર્યા કરે છે. તેથી તેવા જીને વિશેષ કરીને સદ્ગુરૂની પ્રાપ્તિ દુર્લભ છે, એમ કહેવાની આ ગાથાની મતલબ છે. સદ્દગુરૂ કેવા હોય? ચારિત્રસંપન્ન-ચરણકરણ ક્રિયાયુક્ત, વળી કૃત-અંગાનંગપ્રવિષ્ટ, સામાયિકથી માંડીને લોકબિંદુસાર પર્યત–તેમાંથી દુષમાદિ કાળને લઈને કેટલાક મુનિરાજને અમુક ભાગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે–સર્વ નદીઓની જેટલી રેતી અને સર્વ સમુદ્રનું જેટલું જળ-તે કરતાં પણ અધિક એક સૂત્રને અર્થ હોય છે.' ત્યાયના અનુભવથી પ્રકારના કામ Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦). આ પ્રમાણે શ્રત અતિ વિશાળ હોવાથી તેમજ ઉત્સર્ગ અપવાદાદિવડે અતિ ગંભીર હોવાથી સાગરરૂપ કહેવાય છે. તેના પાર પામેલા એટલે સમયાનુસારી સૂત્રાર્થના ધારક અને તીર્થકર ગણધરાદિએ કહેલા શ્રતચારિત્રરૂપ ધર્મને પદિષ્ટજેમ કહેલ છે તે રીતે જ કહેનારા અને તેથી સ્વ૫ર દુઃખના નાશક-સ્થવિરકલ્પી મુનિને સ્વપર તારક કહેલ છે. એવા સદ્ગુરૂ મળવા તે દુર્લભ છે. શુદ્ધ ધર્મના દાતાર એવા ગુરૂ માતાપિતાતુલ્ય છે. આ ભવાણુંવમાં બૂડતા એવા ને એવા ગુરૂની પ્રાપ્તિ દુર્લભ છે ર૭૮. વિશેષાર્થ-અસદાગ્રહ વિનાના શુદ્ધ ધર્મના દાતાપૂર્વે કહી ગયા પ્રમાણે આજ્ઞા અને શિક્ષાના આપનારા આચાર્ય રૂપ ગુરૂ તેને સર્વ સુખના હેતુ હોવાથી માતાની જેવા, તેમજ સર્વ સુખના સંપાદન કરી આપનારા હોવાથી પિતાની જેવા કહ્યા છે, તેવા ગુરૂ મળવા દુર્લભ છે. આ ગાથામાં ગુરૂને માતાપિતાની ઉપમા આપી છે તે એમના વિના અન્ય કોઈ આ પ્રાણીને ખરૂં હિત કરનાર નથી એમ સૂચવવા માટે છે; બાકી ગુરૂને ઉપકાર તે અપાર છે. તેને માતાપિતાની ઉપમા ઘટિત નથી. આ ભયંકર સંસારરૂપ કૃપમાંથી ઉદ્ધાર કરવાને ગુરૂવિના અન્યનું સામર્થ્ય નથી. શ્રી સિંદુર પ્રકરમાં કહ્યું છે કે – - પિતા, માતા, ભ્રાતા, પ્રિય સ્ત્રી, પુત્રને સમૂહ, મિત્ર, સ્વામી. અને મદવાળા હાથી ઘોડા રથ અને પદાતિને પરિકરઆ સર્વે આ પ્રાણીને નરકરૂપી ફૂપમાં પડતાં રક્ષણ કરે-બચાવે– ન પડવા દે તેવા નથી–તેવા સામર્થ્યવાળા નથી, એવા સામ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૧ ) વાળા તા એક ધર્માંધને પ્રગટ કરનાર ગુરૂમહારાજજ છે.’ આ હુંડા અવસર્પિણી ને ભસ્મરાશિ ગ્રહાદિના ચેાગથી સચ્ચારિત્રી મનુષ્યેાજ આ કાળમાં સ્વલ્પ હોય છે. કહ્યું છે કે− આ કાળમાં આ ભરતક્ષેત્રમાં કલહુના કરનારા, ડમરના કરનારા, અસમાધિના ઉપજાવનારા અને અનિવૃત્તિના કરનારા એવા સાધુએ ઘણા હોય છે. તેમાં સ્વલ્પજ ખરા શ્રમણા હોય છે, બાકી તે માત્ર મુંડજ હોય છે. ૧. એવા સ્વલ્પ શ્રમણામાં પણ સૂત્રાના નિષ્ણાત ( પારગામી ) અને અનેક ગુણમણિના ધારક સમુદ્ર જેવા સુગુરૂ તે અતિશય દુઃપ્રાપ્ય છે. એવા દુર્લભ સદ્ગુરૂને પામ્યા છતાં પણ જે મનુષ્યા સર્વ પ્રકારના સુખને આપનાર ધર્મ તેમની પાસે જઈને સાંભળતા નથી તેઓ અધ તુલ્યજ છે. ૨૭૯. વિશેષા -મનુષ્યત્વાદિના લાભ થયા આદ ગુયુક્ત ગુરૂની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે પામ્યા છતાં આ ભવ ને પરભવના સર્વ પ્રકારના સુખને આપનાર અને કષ્ટમાત્રને ક્રૂર કરનાર એવા ધનું શ્રવણ અર્થાત્ આગમાદિકનુ શ્રવણ આળસ્યાદિક દેષથી હણાયેલા જે પ્રાણીઓ કરતા નથી તેને હિતાહિતનું વિવેચન કરનાર જ્ઞાનચક્ષુ વિનાના હાવાથી અંધજ સમજવા. કહ્યું છે કેઃ—— મ • જિનવચનરૂપ ચક્ષુ વિનાના મનુષ્યા નિપુણતાથી એટલે સારી રીતે સુદેવને દેવ તરીકે જાણી શકતા નથી, અદેવને દેવ તરીકે જાણી શકતા નથી, અકલંક એવા સુગુરૂને કે દોષવાળા કુગુરૂને જાણી શકતા નથી, ધમને કે અધમ ને એળખી શકતા નથી, ગુણવાનને કે નિર્ગુણીને પીછાણી શકતા નથી, કૃત્યને Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨) કે અકૃત્યને જાણી શકતા નથી, હિતને કે અહિતને સમજી શતા નથી. ' આ અ નેજ દષ્ટાંતપુરઃસર કહે છેઃ— " હા ઈતિ ખેદે ! જે જિનાગમને સાંભળતા નથી તેવા અજ્ઞાનમેાહાંધ પ્રાણીઓ રત્નના ઢગલાને છોડી દઈને કાચના 7 ખડને ગ્રહણ કરે છે. ૨૮૦. અજ્ઞાન-તે હિતને ન સમજવું અને માહ તે પુત્ર કલત્રાદિમાં ગાઢ પ્રતિબંધ રાખવા, તેનાવડે વિવેકચક્ષુ આવૃત થઈ જવાથી—ઢ કાઈ જવાથી અધ જેવા અધ તેને અજ્ઞાનમાહાંધ કહીએ. તેવા જીવે શું કરે છે ? રત્નના સમૂહને છેડીને કાચના ટુકડા ગ્રહણ કરે છે. જે પ્રાણીઓ દુČભ એવી ધમ શ્રુતિ-ધર્મનુ શ્રવણ પામીને સવૃત્ત હોતા નથી, તે અમૃતને મૂકીને વિષનું પાન કરે છે. ૨૮૧. વળી દુર્લભ અને શુદ્ધ એવા જિનેશ્વરાક્ત ધર્મને પામીને તેમાં ઉદ્યમ કરતા નથી તે પ્રાણીએ પેાતાના આત્માનીજ વાંચના કરે છે. ૨૮૨. આગમશ્રવણ કરનારને તા આવા ભાવ દૃઢ થવા જોઇએ કે-‘ કદી મેરૂ ચલાયમાન થાય, અગ્નિ શીતળ થઈ જાય, સૂ પશ્ચિમ દિશામાં ઉગે અને પર્વતની શિલા ઉપર કમળ ઉગેએવી અસંભાવ્ય હકીકત કદી સભવે; પરંતુ સર્વજ્ઞાએ કેવળજ્ઞાનવડે દીઠેલું મિથ્યા થાય નહીં. 9 આવુ શ્રદ્ધાન સ્વબુદ્ધિવડે જે કરતા નથી. તે કદુકાદિ અશુભ રવિનાના બીજા સાધારણ મિષ્ટ દ્રવ્યની વાત તેા ખાનુ રહેા, પરંતુ સહેજમાં અમર થઈ જવાય એવા અમૃતને પણુ તજી દઈને વિષનું પાન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૩ ) અહીં પરમ સુખના (મોક્ષના હેતુભૂત હાવાથી સમકિતનેજ અમૃત તુલ્ય સમજવું. કહ્યુ છે કે- સમકિત પ્રાપ્ત કર્યું સતે નરક ને તિય ચગતિના દ્વાર તેા ખધજ થાય છે અને સ્વાધીન એવા દેવસબંધી અને મેાક્ષસંબંધી સુખની પ્રાપ્તિ થાય છે. વળી શુદ્ધ સમ્યક્ત્વવાળા જીવા કલ્યાણની પરંપરાને પામે છે. કારણ કે સકિત દશનરૂપી રત્નને તુલ્ય સુરાસુરલેાકમાં ખીજી કઇ વસ્તુ નથી. આવા સમિતિને તજી દેનાર પ્રાણી તુરૂમણિદત્તની જેમ આ ભવમાં જ મિથ્યાત્વમાહિત મન થવાથી અને સાધુ ઉપર પ્રદ્વેષ કરવાથી મહા દારૂણ વિપાકને પામે છે. તેથી એટલે દારૂણ દુઃખને આપનાર હોવાથી મિથ્યાત્વને વિષરૂપ કહ્યું છે. હવે અતિ દુર્લોભ એવી શ્રદ્ધાને પામ્યા છતાં ધર્મ સદૃહ્યા છતાં જે તેના આરાધનમાં ઉદ્યમ કરતા નથી, જિનેાક્ત એવા દેશિવેતિ કે સવેરતિરૂપ ધર્માંને આચરતા નથી તેઓ પેાતાના આત્માને જ ઠંગે છે. અહીં એ ભાવના છે કે-પ્રભૂત ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલી એવી દુર્લભ સ સામગ્રીના સદ્ભાવ છતાં જે ક્રિયા કરવાના આળસુ મનુષ્યે વિષમ એવા વિષ સમાન વિષયસુખના લવની ઇચ્છાને લઈને અનંત શિવસુખરૂપ સુધારસના સ્વાદથી પેાતાના આત્માને પરાક્રુખ રાખે છે. તેણે પેાતાના આત્માને જગ્યા છે એમ સમજવું. કહ્યુ છે કે જે પ્રાણી પેાતાના મનુષ્યભવને ઇંદ્રિયાથ પણામાં ગુમાવે છે તે લેાહના ખીલાને માટે સમુદ્રમાં વહાણુને તારું છે, દારાને માટે વૈય મણિના હારને તાડે છે અને ભસ્મને માટે શુદ્ધ ચંદનને આળે છે એમ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪ ) ઉપર પ્રમાણે ઉપદેશ આપવાવડે પેાતાના સ્વજનાને ધમમાં સ્થિર કરવા. હવે કોં ધમ તેજ ઉપમાઆવડે સ્તવતા સતા ચાર ગાથા કહે છેઃ—— જૈનધર્મજ આ લોકમાં અપૂર્વ કલ્પવૃક્ષ છે, કારણ કે તે સ્વર્ગ અને અપવર્ગના સુખરૂપ ફળને આપનાર છે. ૨૮૩. કહ્યું છે કે–સંકલ્પ કરતાં પણ વિશેષ એવા મનુષ્ય સંબંધી દેવ સ ખ ધી અને નિર્વાણ સંબંધી સુખને સદૈવ આપનાર હોવાથી અને પરતંત્ર વૃત્તિ વિનાનેા હોવાથી આ સદ્ધરૂપ કલ્પવૃક્ષ અપૂર્વ છે. અથવા આધ સત્ર સુખને આપનાર અપૂર્વ ચિંતામિ રત્ન જેવા છે. વળી સર્વજ્ઞભાષિત ધમ સર્વ પ્રકારના સુખાનુ નિધાન છે. ૨૮૪. કહ્યુ છે કે-દેવસમૂહના ઈંદ્રોવડે વંદ્ય અને સર્વકાળ સુનીદ્રોએ સેવેલો એવા તેમજ સદા ઐહિક ને આસુષ્મિક સુખને આપનારા એવા આ સપ્તમ ચિંતામણિ અપૂર્વજ છે. તેમજ આ ધર્માં અપૂર્વ અને અક્ષય એવા સુખસ ંદને આપનાર હોવાથી અપૂર્વ નિધાન તુલ્ય છે. કહ્યું છે કે-ઉત્તમ કુળમાં જન્મ, નિરોગી દેહ. અમૃત જેવા ઉજવળ ધામમાં નિવાસ, સત્ર અનલ્પ યશના પ્રસાર, વાસુદેવ ચક્રવર્તીપણાની પ્રાપ્તિ અને સ્વના તેમજ નિવૃત્તિના સુખને લાભ-આ પ્રાણીને જે નિર તર અવિચ્છિન્નપણે પ્રાપ્ત થાય છે તે નિશ્ર્વ ઉત્તમ એવા ધર્મીરૂપ નિધાનનું જ ફળ છે. એટલે સક્રમ ઉત્તમ નિધાન તુલ્ય છે. વળી ધમ અપૂર્વ એવા ખંધુ છે, સન્મિત્ર છે, પરમગુરૂ છે અને મેક્ષમાગે પ્રવૃત્તિ કરનાર અપૂર્વ એવુ વાહન છે. ૨૮૫. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૫ ) ધ સર્વદા હિત કરનાર હોવાથી અપૂર્વ અધુસમાન છે. કહ્યું છે કે- નિ:કૃત્રિમ, સર્વ જનને અનુકૂળ અને સદા અભીષ્ટ અને પ્રાપ્ત કરાવી દેનાર એવા સર્વજ્ઞાદિત ધર્મજ નવીન બંધુતુલ્ય છે એમ તેને જાણનારા–એળખનારા કહે છે. વળી આ ધર્મ સમસ્ત પ્રકારની આપત્તિના નિવારનાર અને સમસ્ત પ્રકારની સંપત્તિના સંપાદક હોવાથી અપૂર્વ સન્મિત્રતુલ્ય છે. કહ્યું છે કે-આપત્તિના કલાપને દળી નાખનાર અને નિરંતર સંપત્તિના સંપાદન માટે અકક્ષ(તત્પર)તેમજ પરલેાકમાં પણ જીવની સાથે જનાર એવા સહુજ અભિનવ મિત્ર છે. વળી ધર્મ સમ્યગ્ પ્રકારે ઉપાસના કર્યો સત્તા પ્રત્યેકબુદ્ધાદિને જાતિસ્મરણાદિકથી તત્ત્વઐાધજનક હોવાથી પ્રકૃષ્ટ ગુસમાન છે. કહ્યું છે કે--સમ્યગ પ્રકારે પામેલા ધર્મ પ્રાણીઆને જન્માંતરમાં પણ સ્ફુટપણે નિશ્ર્ચળ મેષને પ્રાપ્ત કરાવનાર હાવાથી પરમગુરૂ તુલ્ય છે. સાંભળીએ છીએ કે પૂર્વે કરેલા અત્યુત્તમ ધર્મના પ્રભાવથી માત્ર બળદ વિગેરેને શ્વેતાંજ કરકડુ વિગેરે મુનિઓને એધિની પ્રાપ્તિ થયેલી છે. વળી મેાક્ષમાગે પ્રવૃત્ત થયેલા જીવાને ધર્મ પરમ-પ્રધાન થોડા કાળમાં નિવૃત્તિપુરીએ પહોંચાડનાર હોવાથી અપૂર્વ વાહન તુલ્ય છે. તેને માટે પણ કહ્યું છે કે કઇ જગ્યાએ જુદા ભાગ વિના એક કાષ્ટથી બનેલ, અન્ધાદિક જોડ્યા વિના શ્રેષ્ટ ભૂમિએ લઇ જનાર અને સર્વ પ્રકારના શલ્ય રહિત એવા ધમ રૂપ સ્વદન (વાહન) અપૂર્વ છે. વળી— ધમ દિવ્ય એવું ભાતુ છે, ધર્મ રત્નના સંચય છે અને સુષ્ઠુ પ્રકારે સેવેલે ધર્મ. મેક્ષમાર્ગના સા વાહ સમાન છે. ૨૮૬. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬ ) ધર્મ સદા અવિનશ્વર હોવાથી દિવ્ય પ્રધાન એવું પાથેય છે. કહ્યુ છે કે- અહર્નિશ ખાઈ શકાય તેવુ, અત્યંત પવિત્ર, સમસ્ત પ્રકારના દોષ વિનાનું, અવ્યય ( ખુટે નહીં તેવું), અનર્થ્ય ( મૂલ્ય ન કરી શકાય તેવું ), અને અવિનશ્વર ( વિનાશ ન પામે તેવું), અપૂર્વ દિવ્ય પશ્ચંદન એટલે ભાતું ધર્મ જ છે,’ વળી ધર્મ રાજાદિકને આધીન ન હાવાથી દિવ્ય એવા રત્નભંડાર તુલ્ય છે. કહ્યું છે કે- રાજા લઇ શકે નહીં, ભાઈ ભાગ માગી શકે નહી, ચાર લુંટી શકે નહી, પરાધીન નહી, હાનિ પામે નહી, મનોવાંચ્છિત આપે અને પરલાકમાં સાથે આવે એવા પૂર્વ રત્નના ભંડાર તુલ્ય ધમ છે. ’ વળી સારી રીતે સેવેલા ધમ મેાક્ષમાર્ગને માટે દિવ્ય સાવાહ છે. કહ્યું છે કે- અતિ ભયંકર અને અપાર એવી સંસારરૂપ અટવીમાંથી પાર પમાડનાર અને નિર્લોભીપણે સિદ્ધિપુરીએ પહાંચાડનાર એવા ધર્મજ નિશ્ચે અપૂર્વ સાવાહ છે. ’ આ પ્રમાણે અનેક ઉપમાઆવડે ધર્મની સ્તુતિ કરીને તે ધનુ જ દષ્ટાંતદ્વારાએ સર્વોત્તમપણું બતાવતા સતા કહે છેઃ! આ લેાકમાં જૈનધમ કરતાં અન્ય બીજો ફાઈ ધમ સારભૂત નથી. તેને માટે જૈનશાસનમાં આ પ્રમાણે દષ્ટાંત કહેલા છે. ૨૮૭. – લેહ વિગેરે ધાતુએમાં જેમ સુવણુ વિષાપહારીપણા વિગેરે અનેક ગુણવાન હોવાથી ઉત્તમ ધાતુ કહેવાય છે તેમ અને દૃષ્ટિબધ, અગ્નિત’ભાદિ કરનાર અનેક પ્રકારની ઔષધિઓમાં ધાન્યરૂપ ષધિજ સકળ પુરૂષાર્થનું સાધન કરવાને સમર્થ એવા મનુષ્યના દેહનું પરિલાન કરનાર હોવાથી ઉત્તમ ઓષધિ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૭) રૂપ ગણાય છે તેમ અને અનેક પ્રકારના દ્રવ્યોના સંચયમાં રત્નને સંચય કે જેના વડે પ્રાણી મહદ્ધિક ગણાય છે-ઉત્તમ ગણાય છે તેમ જિનેદિત ધર્મ સર્વ ધર્મમાં પ્રધાન શ્રેષ્ઠ છે. ૨૮૮-૮૯ વળી જેમ સર્વ પ્રકારના ચંદનમાં ગશીર્ષ (દિવ્ય) ચંદન સુગંધ વિગેરે ગુણથી શ્રેષ્ઠ ગણાય છે, સદા ફળિત રહેતું હોવાથી સર્વ વનમાં નંદનવન શ્રેષ્ઠ ગણાય છે અને મુનિએમાં વીશ અતિશયવાળા શ્રી જિનેશ્વર શ્રેષ્ઠ ગણાય છે તેમ સર્વ ધર્મમાં અત્યંત ઉત્તમ જિનેશ્વરને કહેલ ધર્મ છે. કારણ કે તે ઐહિક આયુર્મિક સર્વ પ્રકારના સુખને આપનાર છે અને અહિંસા (દયા) વડે વિભૂષિત છે. અન્ય કઇપણ ધર્મમાં જિનેન્દ્ર દયા તુલ્ય દયા કહેલી નથી. જૈનધર્મમાં જ તેવી અપૂર્વ દયા કહેલી છે અને તે ધર્મમાંજ તે પળાય છે. ર૯૦–૨૯૧. આ પ્રમાણે સર્વોત્તમ જૈનધર્મની પ્રાપ્તિ થયેલી હોવાથી પ્રમાદરૂપ મહાશત્રુને જીવન વાલ્લાસરૂપ તીક્ષણ અગવડે વિદારીને અપ્રમત્તપણે તમારે ધર્મને વિષે ઉદ્યમ #વો એગ્ય છે. કહ્યું છે કે–મધ, વિષય, કષાય, નિદ્રા ને વિકથારૂપ પાંચ પ્રકારને અથવા અજ્ઞાન, સંશયાદિ ભેદથી આઠ પ્રકારનું પ્રમાદ અનાદિ કાળથી આત્માને સહચારી છે, વળી તેની અકુંતિ એવી શકતા પ્રખ્યાત છે. તે પ્રમાદ વિકથા કરાવે છે, ખળ સંગાતે જેલ દે છે, વિષમાં તૃમિ માને છે, પ્રમત્તની જેવી ચેષ્ટા કરાવે છે અને ગુણદેષના ભેદને જાણવા દેતે નથી. હિતોપદેશ દેનાર ઉપર કોધ કરાવે છે, જેના પ્રતાપે હિતને જાણતે સતે પણ આ પ્રાણી ધર્મકાર્યમાં સદાય છે, ધર્મ કરી શકતો નથી. ગતમાં જેટલા દુરાત્મા ગણાય છે તે બધા Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮). તે પ્રમાદના પ્રભાવવડે જ ગણાય છે. એટલા માટે જ્યાંત્યાંથી પુરૂષાતન એકઠું કરીને એ દુર્જય એવા પ્રમાદરિપુને જીતવાને પ્રયત્ન કરે. કારણ કે વ્યાધિ અને શત્રુની ઉપેક્ષા કરવી તે સુખને માટે થતી નથી. પ્રમત્ત અને અપ્રમત્તના ફળનો વિપાક સ્વલ્પ કાળમાં પણ મેટે જણાય છે, તેટલા માટે પ્રમાદને વિદારવાવડે અપ્રમાદી થવાની તાકીદે જરૂર છે. પ્રમાદને તજીને ધર્મમાં ઉદ્યમ કરવાનું કહ્યું છે, તે ધર્મ બતાવે છે – * જિનેશ્વરની પૂજા કરવી, યાત્રા કરવી, સાધુ મુનિરાજની પપાસના કરવી અને દરરોજ ઉદ્યમવાળા ચિત્તે આવશ્યક અને સ્વાધ્યાયમાં પ્રયત્ન કર. ૨૩. આ સર્વ ધર્મ સમજવો. - હવે પૂજા દરરોજ ત્રણ કાળ અતિ સુગંધી પદાર્થો વડે કરવી. કહ્યું છે કે-“સુગંધી દ્રવ્યના સુંદર વિલેપનવડે, સુગંધી કુસુમેવડે, ધૂપવડે, અખંડ અક્ષતવડે, દીપવડે, નૈવેદ્યવડે, શ્રેષ્ઠ આભૂષણે અને વવડે તેમજ અનેક જાતિના ફળાવડે, નાના પ્રકારના વર્ણવાળા સુવર્ણના કળશેવડે અને પ્રાંતે તે તથા ગીતાદિવડે પૂજ્યપાદ એવા પરમાત્માની દ્રવ્યભાવ પૂજા કરવી તે જેને મહાસુખને આપનારી છે, છતાં તેને કોઈ પુણ્યવંત જીજ કરે છે. યાત્રા ત્રણ પ્રકારની છે–અષ્ટાન્ડિકાયાત્રા, રથયાત્રા ને તીર્થયાત્રા-પહેલી ચિત્ર તથા આશ્વિન માસ વિગેરેમાં આવતી છે અઠ્ઠાઈએ સમજવી. બીજી પરમાત્માના રથને વેત છત્ર, ચામર, પતાકાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) વડે શુભિત કરીને, અનેક પ્રકારના વાછત્ર વડે આકાશને પૂરી દેતાં, ધવળ મંગળના શબ્દવડે દિશાઓને બધિર કરી દેતાં, વિવિધ પ્રકારના નરનારીના લલિત એવા હાસ્ય અને સેંકડે માગધજનોના મંગળ શબ્દથી આકાશને વ્યાસ કરતાં, સર્વત્ર અખલિતપણે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચામુખ અને મહામાર્ગોમાં જૈનશાસનની મહાપ્રભાવનાને માટે ફેરવ તે રથયાત્રા સમજવી. આ રથયાત્રા જેમ સંપ્રતિ રાજાએ કરી હતી તેમ તેના ચરિત્રથી જાણને કરવી. ત્રીજી તીર્થયાત્રા–તેમાં જે કે નિશ્ચય નવડે તે જ્ઞાનાદિ ગુણયુક્ત આત્માને જ તીર્થ કહીએ, તે પણ વ્યવહારથી તીર્થકરના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણકલ્યાણકની ભૂમિ તેમજ વિહારની ભૂમિઓ પણ બહુ ભવ્યને શુભ ભાવની ઉત્પન્ન કરનારી હોવાથી તેમજ સંસાર સમુદ્રમાંથી તારનાર હોવાથી તીર્થ કહીએ. તેવા તીર્થની યાત્રા તે તીર્થયાત્રા, અર્થાત્ તે યાત્રા કરવા સારૂ સર્વ સ્વજન તથા સર્વ સાધમિકને સાથે લઈ પ્રતિગ્રામ ને પ્રતિનગર વિશિષ્ટ ચૈત્યપરિપાટી કરતાં દર્શનશુદ્ધિને માટે શત્રુંજયાદિ તીર્થે જવું તે તીર્થયાત્રા કહીએ. આ રીતે ત્રણે પ્રકારની યાત્રા સમજીને તે કરવા ઉદ્યમ કર. તથા સાધુ કે જે જ્ઞાનદર્શનાદિવડે મુક્તિમાર્ગના સાધક હેય તેમની પયું પાસના કરવી, સેવા કરવી, અદ્ભુત્થાનાદિ આઠ પ્રકારને વિનય કરે. વળી આવશ્યક સામાયિકાદિ ષડધ્યયનરૂપ તે બંને સંધ્યાએ કરવું અને સ્વાધ્યાય વાચનાદિ પાંચ પ્રકારને દરરોજ કરે. આ ઉપર બતાવેલાં ધર્મકૃત્ય કરવામાં પ્રતિદિન ઉદ્યમ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫) કરે. કહ્યું છે કે- જે જે રાત્રિએ જાય છે તે પાછી આવતી નથી, તેમાં જે અધર્મ કરે છે તેની રાત્રિ તે નિષ્ફળ જાય છે.” ૨૯૩. હવે ઉપસંહાર કરતા સતા કહે છે – - આ ભવભ્રમણ તરફ દૃષ્ટિ કરતાં અલબ્ધપૂર્વ એવી અને અતિ દુર્લભ એવી સર્વ સામગ્રીને પામીને આ સંસારના અસાર, અનિત્ય અને દુરંત એવા નેહ-વિષયાનુરાગને તજીને હે ભવ્ય પ્રાણી! તમે ધર્મને વિષે-તેને ક્રિયાનુષ્ઠાનને વિશે ઉદ્યમ કરે. ૨૯૪. હવે ધર્મદેશના દ્વારને પૂર્ણ કરીને અન્ય દ્વાર કહે છે – આ પ્રમાણે સ્વજનવગને ઉત્તમ ધર્મદેશના આપીને શય્યાસ્થાને જાય. હવે ત્યાં જે વિધિ કરે તે કહે છે. રેલ્પ. ઇતિ ધર્મદેશના દ્વાર-રર. હવે ત્રેવીસમું વિધિશયન દ્વાર કહે છે – - ભુવનનાથ જે પરમાત્મા તેમને સંભારીને, ચાર શરણ અંગીકાર કરીને, જે જે જીવને દુઃખ આપ્યું હોય તેને સંભારીને સર્વ ને ખમાવે. ૨૯. પરમાત્માને સંભારીને એટલે નમસ્કાર કરીને અર્થાત્ ચૈત્યવંદન કરીને. અહીં સાત વાર ચૈત્યવંદન કરવાનું જે શાસ્ત્રમાં કહેલું છે તે બતાવે છે – - ૧. સવારના પ્રતિકમણમાં. ૨. ચૈત્યગૃહમાં. ૩. ભેજનના પ્રારંભમાં (પચ્ચખાણ પારતાં). ૪. સંવર (પચ્ચખાણ) કરતાં. ૫. સાંજના પડિક્કમણમાં. ૬. સુતી વખતે અને ૭. ઉઠતી વખતે. આ પ્રમાણે સાત વખત ચૈત્યવંદન કરવા. મુનિરાજ તે એ પ્રમાણે એક અહોરાત્રમાં સાત કરે. શ્રાવક ત્રણ, પાંચ અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સાત કરે. તે આ પ્રમાણે-બેટક પ્રતિક્રમણ કરનાર અને ત્રિકાળપૂજા કરનાર સાત વાર કરે, એક ટાંક પ્રતિક્રમણ કરનાર પાંચ વાર કરે, શેષ શ્રાવકા પણ ત્રણ વાર તે જરૂર કરે. હવે ચૈત્યવંદન કરીને ચાર શરણ કરે તે કહે છે:-~~-~ ૧ રાગાદિ દોષોને સમૂહ જેમને ક્ષય પામ્યા છે એવા, સર્વજ્ઞ, નિત્ય પૂજિત, યથાર્થવાદી અને શરણુ કરવા ગ્ય અરિહંતનુ મને શરણ થાઓ. ૨ જ્ઞાનાગ્નિવર્ડ જેમણે સર્વ કર્મને બાળી દીધા છે એવા, સર્વજ્ઞ, સર્વદર્શી અને અનંત સુખવીય વાળા સિદ્ધોનું મને શરણુ હા. ૩ જ્ઞાન દન ચારિત્ર સયુક્ત, સ્વપર તારક અને જગત્ પૂજ્ય એવા સર્વ સાધુ મુનિરાજનુ મને શરણ હેા. ૪ સંસારના દુઃખને હરનાર અને મોક્ષસુખને આપનાર એવા જિનેાક્ત ધનુ મને શરણ હા. આ પ્રમાણે ચાર શરણુ કરીને એકેદ્રિયથી માંડીને ૫ચેદ્રિય સુધીના જે જીવાને શરીર સબંધી કે મન સંબધી દુઃખ આપ્યું હોય તેને સંભારીને તે સર્વ જીવને ખમાવે. શ્રાદ્ધન પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યુ છે કે खामेमि सव्वजीते, सव्वे जीवा खमंतु मे । मित्त मे सव्वभूएस, वेरं मज्झ न केणइ ॥ २९७ ॥ ' ‘હું સ* જીવને ખમાવુ છું, સર્વે જીવો મને ખમજો, મારે સર્વ જીવાની સાથે મિત્રાઈ છે; કોઇની સાથે વેર નથી.’ આ પ્રમાણે ખમાવ્યા પછી રાત્રે કદાપિ શૂળ વિશુચિકા વિગેરે વ્યાધિથી મરણ થઇ જાય તે તે વખતે આહારાદિ તજી Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨) રાકાય નહીં તેથી અત્યારેજ તે સ તજી દેય. તે આ પ્રમાણેઃ— * છેલ્લા શ્વાસોશ્વાસે આહાર, ઉષધિ અને દેહ તેમજ પૂર્વના સવ દુશ્રીણુ ત્રિવિધ ત્રિવિધ વાસિરાવું છું. ૨૯૮. આમાં મુનિને અંગે વજ્રપાત્રાદિ ઉપધિના ત્યાગ અને શ્રાવકને સ પ્રકારના સ્થાવરજંગમ પરિગ્રહના ત્યાગ સમજવા. હવે જિનસમક્ષ–તેમની સાક્ષીએ આલેાચના કરે છેઃ---- મારા જે જે અપરાધ જે જે સ્થાને થયેલા હાય કે જે જિનેશ્વર જ્ઞાનવર્ડ જાણે છે તે હું સવાઁ ભાવવડે ઉપસ્થિત થઇને આળાવું છું. હું છદ્મસ્થ છું, મૂઢ મનવાળા છું, જેથી મને કેટલા અપરાધ સાંભરે? અધા ન જ સાંભરે, તેથી જે સાંભરે ને જે ન સાંભરે તે સર્વને માટે મિચ્છામિદુક્કડ આપું છુ. ૨૯૯-૩૦૦ હવે અંગીકૃત ભાગે પભાગથી માંડીને પ્રાંતે નમસ્કાર ગણવા સુધીમાં થયેલા સર્વ પાપના પરિહાર માટે કહે છે: પ્રાણીવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, ધનલેાભ, અન ઈંડ અને ઉપભાગ પિરભાગમાં જે અત્યારે શય્યા વાદિ રાખેલું છે તે શિવાયનુ સ ઘરના મધ્યભાગ કે જ્યાં મેં શયન કરેલ છે તે મૂકીને બાકીના ભાગમાં ગમનાગમન તે સર્વને વચન કાયાવડે દ્વિવિધ દ્વિવિધ ચાવત્ ગ્રંથિ ન છે।ડું ને નવકાર ન ગણું ત્યાંસુધીને માટે તજી દઉં છું.” આમાં પ્રાણાતિપાતમાં એકેન્દ્રિય ઉપરાંત ચ્છર જી વિગેરે તથા સાપરાય ત્રસજીવા સિવાયની હિંસાના ત્યાગ સમજવા. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન માટે પણ તેજ પ્રમાણે સ્થૂળ ત્યાગ સમજવો અને પરિગ્રહમાં જે તયું નથી (રાખેલું છે) તથા આ!જનું નવીન જે ઉપાર્જન કરેલુ છે તેને પણ ત્યાગ સમજવા. મનને રોકવું અશકય હાવાથી વચન કાયાવડે અમુક 6 Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૩) કાળાવિધ કરીશ નહીં ને કરાવીશ નહી. એમ સમજવું. હવે અઢાર પાપસ્થાનકમાંથી બાકી રહેતા પાપસ્થાનકાને પણ વજે છે. તેના ત્યાગ કરે છે તે આ પ્રમાણેઃ— ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, તિ, અતિ, પરપરિવાદ, માયામૃષાવાદ ને મિથ્યાત્વશલ્ય-એ સર્વ પાપસ્થાનકાને વસ્તુ” –તનુ છુ. ૩૦૩૪. હવે અબ્રહાવિરતિદ્વાર કહે છેઃ— પ્રાયે શ્રાવકે બ્રહ્મચર્ય ને જ ધારણ કરવું. તે બ્રહ્મચ મેહની જુગુપ્સાવડેજ પ્રાપ્ત થઈ શકે છે. તે માટે કહે છે કેઃ અહા ! મેહમૂઢતા અથવા વેદમેહનીય મહામહૂ સદેશ છે, તેના પ્રતિમલ્લુ ન હોવાથી તે દુય છે. વળી તેના પ્રભાવથી જ અમારી જેવા સંસારની અનિત્યતાને જાણતા છતાં પણ તેનાથી ક્ષણમાત્ર પણ વિરમતા નથી. ૩૦૫. મેહુરાજા અનેક રૂપ ધારણ કરીને ભલાભલાને પણ ભૂલાવા ખવરાવે છે. તેને માટે કહ્યું છે કેઃ— j જુઓ ! ઈંદ્રભૂતિ મહાકલ્ટે ધર્મ ને પામ્યા, સ્થૂલભદ્રની ક્રૂરતા તેને વિકાર ઉત્પન્ન કરવા માટે તે ફર્યાં જ કર્યાં, ભરત જેવા ચક્રવર્તીએ બહુબિળ સાથેના યુદ્ધમાં પ્રતિજ્ઞા તને ચક્ર મૂકયું, ખળભદ્ર જેવા વિવેકીએ પણ છ માસ પર્યંત ભાઈના શંખનુ વહન કર્યું આ પ્રમાણે વિચિત્ર રૂપ ધારણ કરનાર મેહ- રાજાને નમસ્કાર થા. - કામદેવના બળવાનપણા માટે કહ્યુ છે કે-જીએ ! દુબળા, કાણા, પગે ખાડા (લંગડા), કાન કપાયેલા, પુચ્છવિનાના, ક્ષુધાથી જેનું પેટ ખાડામાં ગયું છે તેવા, જીણુ અને ડીબનુ ડીકરૂ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧પ). જેની ડેકમાં પડેલું છે એ, શરીરપર, ચાંદા પડેલે, તેમાંથી રૂધિર ને પરૂ ઝરી રહ્યું છે એ અને કૃમિના સમૂહથી વ્યાસ શરીરવાળે એ કુતરે પણ કુતરીને દેખીને તેની તરફ દેડે - છે. ધિક્કાર છે કામદેવને ! કે જે આવાને પણ છોડતું નથી. સંસારની અનિત્યતાના સંબંધમાં કહ્યું છે કે-સંપત્તિ ચંપાના પુષ્પના રંગ જેવી છે, અંગનાને રાગ પદળ પર રહેલા જળબિંદુ જેવો છે, સ્વજનેને પ્રેમ વિતના ઝબકારા જે છે, લાવણ્ય હાથીના કાન સમાન છે, શરીર કલ્પાંતકાળના પવનમાં રહેલા દીપકના પ્રકાશ જેવું છે અને યૌવન પર્વતમાંથી નીકળતી નદીના વેગ જેવું છે. આ પ્રમાણે તે સર્વની ચપળતા જાણ્યા છતાં પણ આ પ્રાણી તેનાથી વિરમ નથી-ગૃહવાસને તજ નથી એ મેહનું જ પ્રાબલ્ય છે. ગૃહવાસના અનિવર્તનની જ હેતુ દ્વારા નિંદા કરે છે—– ભવરૂપવૃક્ષના કુસુમ જેવા આ બાળકે છે, ભાર્યા લેહ વિનાની બેડી છે અને બંધુજને બંધન કરનારા પાસ જેવા છે. ૩૦૬. - આ પ્રકારના પ્રિયા, પુત્ર, ભાઈ, બહેન. ને માતાપિતા. વિગેરેને માટે આ જીવ જે પાપકર્મ કરે છે તેના ફળરૂપ દુઃખ તેને એકલાને જ ભોગવવા પડશે. આ પ્રમાણે જાણતે જીતે તેમજ સર્વજ્ઞભાષિત ધર્મને જાણતે છતે જે આ રીયાદિકથી વિરક્ત થતું નથી, તે આ આત્માનું નિર્લજજાણું છે. ૩૦૭-૮. શ્રાવક વિચારે કે-“નિમંમતારૂપ ખગવડે મહિના પાસને છેદીને, ખાંતદાત થઈને, અનંગને જીતનાર એવા મુનિમાગને કયારે અંગીકાર કરીશ? ૩૦૯. આ વીશમાં બ્રહ્મચર્યરૂપ દ્વારની વિશેષ પુષ્ટિને માટે પચવશમું સી-શરીરના Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૫ ) સ્વરૂપનું' ચિંતવન કરવારૂપ દ્વાર કહે છેઃ— સ્ત્રી એટલે મનુષ્યને માટે સ્વર્ગ ને નિર્વાણુની અગળા સમજવી. વળી સર્વ પ્રકારના દુઃખસમૂહની અનિષ્ટ એવી માટી ખાણુ સમજવી. વ્યાધિઓમાં મહાવ્યાધિરૂપ અને વિષમાં મહાવિષરૂપ સમજવી. અવિવેકરૂપ રાજાની રાજધાની જાણવી. અનર્થાનું મહાસ્થાન જાણવું અને દુવ્યરિત્રનું મૂળ જાણવું. તેમજ અશુચિને તેા આવાસ સમજવા. ૩૧૦-૧૨. અશુચિનુ આવાસપણું વિસ્તારીને કહે છેઃ— અશુચિભૂત મૂત્રમળના પ્રવાહરૂપ, વાંત, પિત્ત, વસા, મજ્જા, પુસ, મેદ, માંસ ને હાડના કરડીઆ તુલ્ય એવુ સ્ત્રીનુ કુત્સિત અંગ ચવડે આચ્છાદિત કરેલુ હાવાથી અવિવેકી જનને તે રમણિક લાગે છે. આમાં વસા તે ચરખી સમજવી અને મજ્જા હાડકાંની અંદર રહેલ શુક્રરૂપ ધાતુ સમજવા, પુસ તે વામકુક્ષીમાં રહેલા રક્તના પ્રીરૂપ વિકાર વિશેષ જાણવા. વળી કહ્યું છે કે કવિજનોએ શ્લેષ્મના આગારરૂપ મુખને ચદ્રની ઉપમા આપી છે, માંસની ગ્રંથિરૂપ સ્તનને કનકકળશની ઉપમા આપી છે અને અપવિત્ર વસ્તુના સ્થાનરૂપે જઘનને હાથીના કુંભસ્થળની ઉપમા આપી છે, એમ કરીને મહાનિંદ્ય એવા સ્ત્રીના રૂપને ભારે અનાવી દીધુ છે. ’ એવા કુવિકલ્પવડે આધુલિત ચિત્તવાળાને જાત્યધ કરતાં પણ વિશેષ અધ કહે છે-જીએ ! જાત્યધ તા પેાતાની પાસે પડેલી દૃશ્ય વસ્તુને જોઇ શકતા નથી, પરંતુ રાગાંધ તે વસ્તુ જે જે રૂપે છે તે કરતાં જુદેજ રૂપે અર્થાત્ એકને અદલે બીજી ( Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ રૂપેજ જુએ છે. તેથીજ મચકુ ંદનું ફુલ, ચંદ્રમા, કળશ, પુષ્પદામ અને કામળ વૃક્ષના પદ્મવાર્દિકની ઉપમા સ્ત્રીના અંગને આપીને ખુશી થાય છે. સ્ત્રીના અંગ વિષેજ કહે છે કે-આ સ્ત્રીનું શરીર મૂત્ર પુરીષથી વ્યાસ છે અને તેમાંથી અનેક પ્રકારના મિલન પદાર્થો ઝરી રહ્યા છે તેમજ કૃમિઓને તે નિવાસ છે અને અનિત્ય છે, છતાં મતિખાદ્ય–મતિ વિનાના જનાને તે પાસ તુલ્ય છે. ૩૧૪. જુઓ ! પાસમાં ને પાંજરામાં ચતુષ્પદ ને પક્ષીઓ બંધાય છે ને પીડા પામે છે, તેવીજ રીતે યુતિરૂપી પંજરમાં પડેલા પુરૂષો પણ તેમાં અધાણા સતા અનેક પ્રકારના કલેશ-દુઃખને પામે છે. ૩૧૫. વળી: સ્ત્રીને વિષે આસક્ત એવા અવિવેકી જના ઇલાચિપુત્રની જેમ શીત ઉષ્ણ વિગેરે અનેક પ્રકારની પીડા સહન કરે છે અને તેનીજ જેમ જાતિના પણ ત્યાગ કરે છે અને રાવણની જેમ જીવિતવ્યના પણ નાશ કરે છે. ૩૧૬, *લાચિપુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે:— ઈલાવનપુરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. ત્યાં ઇલ નામે શ્રેષ્ઠી વસે છે, તેને ધારણી નામે સ્ત્રી છે. તેમને ઈલાદેવીની આરાધનાથી પુત્ર થયા. તેનુ નામ તેમણે ઇલાપુત્ર રાખ્યું. તે યૌવનાવસ્થા પામ્યા એટલે પિતાએ તેને હલકા માણસાની સંગતમાં મૂકયેા. એકદા શરદઋતુમાં તે વનમાં ગયા. ત્યાં કાઈ નટની રૂપવતી પુત્રીને જોઈને તે કામાતુર થયે, મિત્રા મહા મહેનતે ઘરે લાવ્યા. તેના પિતાએ બહુ રીતે સમજાવ્ય પણ ન સમજ્યેા. તેથી શેઠે નટને મેલાવીને સેના સાથે તેાળીને Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) તેટલા નાવડે તેની પુત્રી પિતાના પુત્રને આપવા કહ્યું, પણ આ તો અમારે સુવર્ણ અક્ષય નિધિ છે.” એમ કહીને તેણે ન આપી. એટલે ઈલાપુત્ર નાની સાથેજ ગ. નાટક શીખે. અનેક જગ્યાએ નાટક કરતાં કરતાં નટ બેનાતટે આવ્યા. ત્યાં રાજા પાસે નાટક કરતાં નટકન્યાના મેહથી વારંવાર નાટક કરાવનારા રાજાની વૃત્તિ ઈલાપુત્ર સમજે. તેવામાં દૂર દષ્ટિ કરતાં એક મુનિને જોયા. તેની કામથી વિમુખ વૃત્તિ જોઈ તેને વિચાર કરતાં શુભભાવ વૃદ્ધિ પામે, સંસારથી વિરક્ત થયે અને ક્ષપકશ્રેણિએ ચડતાં ત્યાંજ કેવળજ્ઞાન પામ્યું. પછી ધર્મ દેશના દેતાં તેમણે કહ્યું કે-“હું પૂર્વભવે વસંતપુરમાં દ્વિજ હતે. મેહની નામે મારી સ્ત્રી હતી. અમે બંને જણાવએ સાથે દીક્ષા લીધી પણ પરસ્પરની પ્રીતિ છુટી શકી નહીં. ત્યાંથી મરણ પામીને સ્વર્ગે જઈ જતિમદ કરવાથી મેહની આ નટપુત્રી થઈ છે. પૂર્વભવના સ્નેહથી મને તેની ઉપર રાગ ઉત્પન્ન થયે હતે. આ પ્રમાણે પૂર્વભવનું વૃત્તાંત ને દેશના સાંભળીને રાજા રાણી ને નટપુત્રીએ દીક્ષા લીધી અને પ્રાતે કેવળજ્ઞાન પામીને ચારે જણ મેક્ષે ગયા. ઈતિ ઈલાપુત્ર કથા. રાવણની કથા રામચરિત્રાદિથી જાણવી.. હવે તેવી માંથી વિરક્ત થયેલાનું બહુમાન કરવારૂપ ૨૬ મું દ્વાર કહે છે – તેવા મનુષ્યમાં તેમને ધન્ય છે, તેઓ સુકૃતાર્થ જન્મવાળા છે અને તેઓ સુરાસુરને પૂજ્ય છે કે જેઓ બાલ્યાવરથામાં જ દુઃખના આવાસરૂપ ઘરને તજી દઈને વ્રતને અંગીકાર કરનારા થયા છે. વૈરાગ્યરૂપ તીવ્ર ખડ્ઝવડે મેહના બંધનને છેદી નાખીને Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) પ્રિય સંગમેને અદષ્ટ કરીને-તજી દઈને જે મહાસો નિષ્ણાંત થયા છે–ચાસ્ત્રિી થયા છે. તેમને ધન્ય છે, તેમને મારે નમસ્કાર થાઓ ! હું તેવા સંયમધારીઓને દાસ છું કે જેના હૃદયમાં અર્ધાક્ષીવડે જોઈને પુરૂષને મોહ પમાડનારી રીઓ વાસ કરી શકી નથી ૩૧૭-૧૯. - તેવા બ્રહ્મવ્રતધારીની સ્તુતિ કરીને પોતે પિતાના આત્માનજ કહે છે કે- તે દિવસ ને તે મુહૂર્ત કયારે આવશે કે જ્યારે ગૃહસ્થભાવને તજી દઈને નિર્વાણ સુખના નિધાનભૂત એવી અનવદ્ય પ્રવજ્યાને હું અંગીકાર કરીશ?”૩૨૦. પૂર્વોક્ત સર્વ કાર્ય કરીને ભગવંત પરમેષ્ઠીને પિતાના ચિત્તરૂપી મંદિરમાં સ્થાપીને શ્રાવક નિદ્રાને વશ થાય. ૩૧૧. હવે ર૭ મું આત્મબાધક દેષના વિપક્ષની પર્યાચના કરવા રૂપ દ્વાર કહે છે આ સંસારમાં જન્મનું દુઃખ છે, જરાનું દુઃખ છે, મરણનું દુઃખ છે, અહે ! દુઃખરૂપદુઃખથીજ ભરેલા એવા આ સંસારમાં પ્રાણીઓ અત્યંત કષ્ટ પામે છે.” ૩૨૨. કહ્યું છે કે “હે ગૌતમ ! અગ્નિ જેવી તપાવીને લાલચેળ કરેલી સેય દરેક રૂંવાડામાં દાખલ કરતાં જેટલી પીડા થાય તેટલી પીડા આ જીવને ગર્ભની અંદર છે. ત્યારબાદ ગર્ભમાંથી યોનિયંત્રદ્વાર નીકળતા પૂર્વે કહેઃ પીડા કરતાં લાગણી-કોડ ગણી પીડા થાય છે.” વૃદ્ધાવસ્થા પણ દુઃખદાયક છે–તે ઉપરકથા કહે છે – - કૌશાંબી નગરીમાં દ્રવ્યવાન અને બહુ પુત્રવાળે થતુ નામે સાર્થવાહ રહે છે. તેણે એકલા નાના પ્રકારના ઉપાવડે પુષ્કળ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) ધન ઉપાર્જન કરેલું છે. અને તે દ્રવ્ય પિતાના દુઃખિત બંધુજનોના–સ્વજના તેમજ પુત્રકલત્રાદિના ઉપભેગમાં આવે છે. કાળપરિપાકના વશથી તે વૃદ્ધાવસ્થા પાયે, એટલે તેણે સમ્યક્ પ્રકારે પિતાનું પ્રતિપાલન કરનારા જાણીને દ્રવ્યની વૃદ્ધિ કરે તેવા અને કળાકલાપમાં કુશળ એવા પુત્રોની ઉપર સમસ્ત ગૃહચિંતાને ભાર સ્થાપન કર્યો. તેમાં પણ આપણને આ પિતાએ આવી ધનવાન દશાને પમાડ્યા છે અને સર્વજનમાન્ય કર્યા છે એમ તેને ઉપકાર માનતા સતા કુળપુત્રપણને અવલંબીને પિતાના પિતાનું સારી રીતે પ્રતિપાલન કરે છે. હવે કાર્યની વ્યગ્રતાથી પિતાથી પિતાના પિતાની સંભાળ બરાબર ન લેવાતી હેિવાથી તેમણે તે કાર્ય પિતાની સ્ત્રીઓને સેંપ્યું. તે પુત્રવધૂઓ પણ તેનું ઉદ્વર્તન, સ્નાન, ભેજનાદિ યથાયોગ્ય કાળે બરાબર કરવા લાગી. પછી ધીમે ધીમે ઉચિત ઉપચારમાં શિથિળતા કરવા લાગી, વૃદ્ધ પિતાના પુત્રને તે વાત બહુભારપૂર્વક કરી. પતિઓએ સીએને ઠબકો આપતાં તે બધીઓએ એકવિચારવાળી થઈને પિતાના પતિને કહ્યું કે “અમે તે બરાબર સેવા કરીએ છીએ છતાં વૃદ્ધપણને લઈને તે અમારે દેષ બેટે કાલ્યા કરે છે. તમને અમારે વિશ્વાસ ન આવતું હોય તે એક દિવસ બીજાને ઘરમાં રાખીને ખાત્રી કરેશે.” પુત્રએ તેમ કર્યું, એટલે તે દિવસ વહુઓએ બરાબર ચાકરી કરી. પેલા નવા માણસે તેવી હકીકત કહી. પાછી વહુએ તે અનાદર કરવા લાગી. પુત્રેએ થોડા દિવસ પછી પિતાના પિતાને પૂછ્યું, એટલે તેણે તે પ્રથમ પ્રમાણે જ ફરીયાદ કરી. આવા તેના વચનેથી પુત્રોએ માની લીધું કે “વહુએ તે બરાબર ચાકરી Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) કરે છે. પણ આમને વૃદ્ધાવસ્થાને લઈને ટકટક કરવાની ટેવ પડી છે. એમ ધારી તેમણે પણ પિતાના પિતાની ઉપેક્ષા કરી. વૃદ્ધ શેઠ બીજાઓ પાસે પણ કઈ કઈ વખત રૂદન કરીને પિતાના દુઃખની વાત કહેવા લાગ્યા, પણ પુત્રોના પરિઉત્તરથી તેઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં. પરિણામે પુત્રોથી ઉપેક્ષા કરાયેલા, વહુઓથી પરાભવ પામેલા અને સ્વજનેએ પણ અપમાનિત કરેલા શેઠ સાથે કોઈ વાત પણ કરવા ન લાગ્યું. કેઈ તેને બેલાવે પણ નહીં એવી સ્થિતિ થઈ પડી, સ્વજનવર્ગ સર્વ સુખી છતાં એ શેઠે બાકીનું આયુષ્ય દુઃખમાં નિર્ગમન કર્યું. આ પ્રમાણે અન્ય મનુષ્યએ પણ પિતાની વૃદ્ધાવસ્થાને અંગે સમજી લેવું. વળી વૃદ્ધાવસ્થામાં શરીર તે એક સળીના બે કકડા પણ ન કરી શકે એવું અશક્ત બને છે ત્યારે ધર્મકાર્ય તે શેનું જ બને ? લેકેથી પણ તે પરાભવ પામે છે અને એવી રીતે જીંદગી પૂરી કરે છે. હવે આ સંસારમાં રોગ સંબંધી પણ દુઃખ ભરેલું છે તે કહે છે – શરીરના સર્વ બંધને શિથિલ કરનાર વ્યાધિ પ્રસંગે આયુષ્યને દુઃખમાં વ્યતીત કરતો અને દેહમાં રહ્યો તે પણ અનેક પ્રકારને શેચ કરેતે પ્રાણ મહાદુર્ધાન થાય છે. વળી તે વખતે તે વિચારે છે કે મારું એક પણ એવું સુકૃત્ય નથી કે જે મને પરભવમાં જતાં મરણાંતે સહાયક થાય, બળ આપે, જેણે આખા ભવમાં દુષ્ક કર્યા છે એ જીવ રાત્રે સુખે સૂઈ પણ શકતું નથી અને મરણ પામીને નરકે જાય છે. ત્યાં તીવ્ર વેદના અનુભવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ગાથામાં “ર” શબ્દ છે તેથી દેવપણમાં પણ દુઃખ છે. એમ સમજવું. તેને માટે કહ્યું છે કે-“તેને સુખ કેણ કહે કે જેમાં પરાધીનપાવ્યું છે, માથે સ્વામી છે વળી જે સુખ અમુક કાળે તજી દેવાનું છે. ” અહે! આ સંસાર ચતુર્ગતિ ભ્રમણરૂપ દુઃખમય જ છે કે જેને વિષે છ દુઓને અનુભવી રહ્યા છે. ૩૨૨. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ કહીને હવે તેના હેતુરૂપ કર્મના પરિવાર માટે કહે છે – યંત્રપલણાદિ કર્મ અને વિષશસ્ત્રાદિ વાણિજ્ય તેમજ ઉપલક્ષણથી ઈંગાલકર્માદિ કર્મ અને સુપ્રિપાળાદિ નેકરી આ સર્વ મહાપાપના બંધન કરાવનારા છે. આ સર્વને પ્રથમ નિષેધ કરેલ છે, છતાં ફરીને કહેવાનું કારણ તે અત્યંત પરિહાર્ય છે. એમ સૂચવવા માટે છે. કલહ તે કેઈની સંગાતે કલેશ કરે તે, ઝંઝ એટલે જેણે અપરાધ કર્યો હોય તેના પર આ દિવસ કોધથી જેમ તેમ બેલ્યા કરવું તે. તેમજ આ દિવસ કષાયકલુષિતપણે રહેવું અને તેવા કષાયવાળા વચનોથી જેની તેની સાથે બેલિવું–આ સર્વ મહાપાપના મૂળ હોવાથી તજવા એગ્ય છે. આ ભવ સંબંધી ને પરભવ સંબંધી દુઃખપ્રાપ્તિના તે જ મુખ્ય કારણે છે. . અહીં નિશીથ સૂત્રમાં કહેલા દષ્ટાંત ટુંકામાં કહે છે શાસકાર કહે છે કે-કષાયના કારણ ને કષાય ઉત્પન્ન થયે સતે સામર્થ્ય હોય ત્યાંસુધી તત્કાળ તેને ઉપશમાવી દેવા, નહીં તે તેને પરિણામે મહા અનર્થ થાય છે. તે ઉપર દષ્ટાંત Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬ર) કહે છે-કેઈક અરણ્યમાં અનેક પ્રકારની વનરાજી (વનસ્પતિ)થી શોભિત સવર છે. ત્યાં ઘણું જળચર ખેચાદિ જીવે વસે છે. વળી એક મેટું હાથીનું ચૂથ પણ રહે છે. અન્યદા ઉષ્ણકાળે વૃક્ષની શીતળ છાયામાં તે હાથીનું યૂથ બેઠેલું છે, તેવામાં તેની નજીકમાં બે સરડા વઢવા લાગ્યા. એટલે વનદેવતાએ સર્વ સાંભળે એમ કહ્યું કે- તમે જળચરે થળચરે સર્વ સાંભળે એમ કહું છું કે-આ સરડાને વઢતા વારે, નહીં તે તે મહાઉપદ્રવ માટે થશે.” આ પ્રમાણે વનદેવે કહ્યા છતાં સર્વેએ તેની અવગણના કરી. હવે બે સરડામાંથી એક ભાગ્યે તે અત્યંત આળસુ થઈને પડેલા હાથીની સૂંઢમાં બિલ જાણીને પેસી ગયો. બીજે પણ તેની પછવાડે તેમાં પેઠે. ત્યાં પણ પાછા તે વઢવા માંડ્યા, એટલે હાથી બહુ અકળશે અને તળાવની પાળ ભાંગી નાખી, વૃક્ષો તેી નાખ્યા, કેટલેય ભંજવાડ કર્યો, આ બધું પ્રથમ સરડાનું યુદ્ધ ન નિવાયું તેના પરિણામ રૂપે થયું, માટે કષાયનું કારણ ઉપજતાંજ નિવારવું. હવે બીજું દષ્ટાંત કહે છે કે-કે પરિવ્રાજક પાસે એક દારિદ્રયથી પરાભવ પામેલે દ્રમક (ભિક્ષુ) આવ્યું. તેણે અર્થ ઉપાર્જન કરવાનું સાધન પૂછ્યું, એટલે પરિવ્રાજકે તેને કહ્યું કે-“હું તને દ્રવ્યવાનું કરીશ.” પછી તેને લઈને તે કઈ પર્વતના નિકુંજમાં ગયા. ત્યાં દ્રમક ગુરૂના ઉપદેશથી શીત, વાત, આ- “તપ તથા પરિશ્રમને નહીં ગણતે અને ક્ષુધાતૃષાદિ વેદનાને સહન કરતે બ્રહ્મચારીપણે ગુરૂની પાસે રહ્યો. અચિત્ત કંદમૂળ પત્રપુષ્પ ફળ વિગેરેને આહાર કરતા સતા ગુરૂના કહેવા પ્રમાણે શમીપત્રના પુટવડે કનકરસ ઉપાર્જન કર્યો. અને તેનું તુંબડું Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩). ભર્યું. પછી પાછા વળતાં માર્ગમાં પરિવ્રાજક વારંવાર એમ કહેવા લાગે કે-“મારા પ્રસાદથી તું દ્રવ્યવાનું થઈશ.” આવાં વચને સાંભળીને કમકને કોધ ચડ્યો, અને પિતાના ઉપકમને વિચારતાં તેણે કહ્યું કે-“તમારા પ્રસાદથી મારે દ્રવ્યવાન થવું નથી.” એમ કહી શાકપત્રમાં પેલે રસ ઢળી નાખવા લાગ્યા, એટલે પરિવ્રાજકે કહ્યું કે-“તું એ રસ શાકપત્રમાં ઢળી ન નાખ, પાછળથી પસ્તાઈશ. પણ પેલે દ્રમક સમજે નહીં અને રસ ઢોળી નાખ્યો, જેથી જન્મભેર દરિદ્ધી રહ્યો. આ પ્રમાણે ગુરૂ પણ શમીપત્રોપમાન અનુષ્ઠાને વડે સંયમરૂપ કનકરસ ઉપાર્જન કરાવે છે, પછી શાકપત્રની ઉપમાવાળા કષાયેવડે તે રસને જે શિષ્ય વિનાશ કરે છે તેને હિતશિક્ષા આપી નિવારે છે, તેથી સમજીને જે કષાયવશ થતો નથી તે શિષ્ય સુખી થાય છે અને કષાયને વશ થનાર દુઃખી થાય છે. હવે સંસારના હેતુને દૂર કરીને મોક્ષના સ્મરણ માટે કહે છેઃ “મેં આજે દેવપૂજાદિ સુકૃત્ય શું કર્યું છે? મારે શું કર્તવ્ય જીર્ણોદ્ધારાદિ કરવાનું બાકીમાં છે? હું શું શકય એવું જિનપૂજા, ત૫, ૫ઠનાદિ કરતું નથી ? મારું શું ખલિત નિબુરભાષણદિ અન્ય સાધમિકે જોઈ રહ્યા છે? કયે આત્મા જીવે છે ? હું મારું શું ખલિત તજ નથી?” આમ વિચારીને એના ઉત્તર શ્રાવક મનમાંજ ચિંતવે ને તેના કારણે યથાશક્તિ દૂર કરે. ૩ર૯ હવે તજવા યોગ્ય આઠ પ્રકારના પ્રમાદ છે તે આ પ્રમાણે મુનિઓએ (પૂર્વ પુરૂએ) કહ્યા છે-૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ શ્વેષ, ૬ મતિભ્રંશ, ૭ ધમને અનાદર Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) અને ૮દુપ્રણિધાનવાળા ગ. હું આ પ્રમાદથી થતાં અતિચારદેષને તજતો નથી, પરંતુ તે ખાસ તજવા ગ્ય છે. હવે અઠ્ઠાવીસમું ધર્માચાર્યને સંભારવારૂપ દ્વાર કહે છે – મારા ધર્મગુરૂ કેવા છે? પાંચ મહાવ્રતના ધારક છે. તેને માટે કહે છે–જે બાદર કે સૂક્ષ્મ જીવોને હણતા નથી. તે ચાર પ્રકારે-દ્રવ્યથી છએ છવનિકાયમાં રહેલા, ક્ષેત્રથી સર્વ લેકમાં રહેલા, કાળથી દિવસે કે રાત્રીએ, ભાવથી રાગે કરીને કે કરીને તથા મન વચન કાયાએ કરીને કૃત કારિત અનુમતિ મિશ્રએવી રીતે સર્વ જીવોના સર્વ પ્રકારના વધને નિષેધ કરનાર હોવાથી પ્રથમ મહાવ્રતના ધારક. તથા અલીક (અસત્ય) નહીં બેલનારા. અલીક ચાર પ્રકારે-૧ સદ્ભાવને નિષેધ–આત્મા નથી એમ કહેવું તે. ૨ અસદ્ભાવનું ઉદ્ભાવન-જીવ અંગુઠાના પર્વ જેવડે છે, અથવા સામા જેવડે કે તંદુળ જેવડે છે, અથવા સકળ જગતવ્યાપી છે એમ કહેવું તે. ૩ અર્થાતોક્તિ-ગાયને અશ્વ કહે તે. ૪ ગોં–પરદઘાટન-પારકી નિંદા કરવી અથવા પારકા દેષ પ્રગટ કરવા તે. આ અસત્ય દ્રવ્યથી સર્વ દ્રવ્ય સંબંધી, ક્ષેત્રથી લેકાલેકમાં, કાળથી દિવસે કે રાત્રે, ભાવથી માયાલેભરૂપ રાગવડે તથા કોધમાનરૂપ શ્રેષવડે. તેમાં ગ્લાનપણ વિગેરેનું મિષ કાઢીને કૃત્યમાં ન પ્રવર્તવું તે માયા. મિષ્ટાને લાભ થયે સતે અન્યના શુદ્ધ અન્નાદિને પણ અનેષણય કહેવા તે લેભ. કેઈને ધવડે તું તે મારે દાસ છે એમ કહેવું છે અને માનવડે પોતે અબહુશ્રુત છતાં હું બહુશ્રત છું એમ કહેવું Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૫ ) તે. ભય ને હાસ્યવડે પણ અસત્ય ખેલાય છે, તેને આમાં અંતર્ભાવ કરવા. આવા અસત્યને પણ જેમને ત્રિવિધેત્રિવિધે ત્યાગ છે એવા બીજા મહાવ્રતના ધારક. તથા અદત્તનું ગ્રહણ નહીં કરનારા. તે અદત્ત ચાર પ્રકારે– ૧ સ્વામી અદત્ત-જે વસ્તુ લેવાની તેના સ્વામીએ આજ્ઞા આપી ન હેાય તે લેવી. ૨ જીવ અન્નત્ત-સચિત્ત વસ્તુના ઉપયાગ કરવા. ૩ તીર્થંકર અદત્ત-અનેષણીય આહારાદિ ગ્રહણ કરવા તે. ૪ ગુરૂ અદત્ત-ગુરૂને નિવેદન કર્યાં શિવાય અન્નાદિ વાપરવું તે. આ અદત્ત પણ ચાર પ્રકારે-૧ દ્રવ્યથી ગ્રહણ ધારણ કરવા ચેાગ્ય દ્રવ્ય, ક્ષેત્રથી ગ્રામાદિકમાં, કાળથી દિવસે કે રાત્રીએ અને ભાવથી રાગદ્વેષાદિકે ગ્રહણ કરવું તે. આ ચારે પ્રકારે ચારે પ્રકારના અદત્તના ત્યાગ કરનાર હાવાથી ત્રીજા મહાવ્રતના ધારક. હવે ચાથા વ્રત આશ્રી કહે છે-નવ બ્રહ્મચર્યંની ગુપ્તિ સહિત ચતુર્થાં વ્રત આદરનાર. તેમાં બ્રહ્મના ૧૮ પ્રકાર છે. દેવસબંધી કામતિના સુખને ત્રિવિધે ત્રિવિધ તજે તેમજ ઓદારિક કામરતિના સુખને પણ ત્રિવિષે ત્રિવિધે તજે, એ એના નવ પ્રકાર મળીને ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય સમજવું. તે દ્રવ્યથી રૂપમાં ને રૂપસહિતમાં. રૂપ તે નિર્જીવ પ્રતિમા કે ચિત્ર સ્ત્રીનુ હોય તે અથવા આભૂષણ રહિત સ્ત્રીનું શરીર, અને રૂપસહગત એટલે સજીવ શ્રી કે પુરૂષનું આભૂષણયુક્ત શરીર તે, ક્ષેત્રથી ત્રણે લેાકમાં, કાળથી દિવસે કે રાત્રે, ભાવથી મન વચન કાયાવડે ત્યાગ કરવા તે. હવે બ્રહ્મચર્યની નવ ગુપ્તિ (વાડ) કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ૧ બ્રહ્મચર્ય પાળવામાં તત્પર એવા પુરૂષે સ્રી પશુ કે નપુંસકથી સ ંસક્ત વસતિમાં ન રહેવું. રહેવાથી બધાના સંભવ છે. ૨ એકાકી સ્ત્રીની સાથે ધદેશનારૂપ વચનવ્યાપાર પણ ન કરવા. અથવા સ્ત્રીની જાતિવિગેરેની કથા ન કરવી. ૩ સ્ક્રીની સાથે એક આસનપર બેસવું નહીં. તેણે બેસીને તજી દીધેલા આસન ઉપર પણ અતહૃત્ત સુધી ન બેસવું. કેમકે તેનુ ભાગવેલું આસન પણ ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરવાના હેતુભૂત છે. કહ્યું છે કે-યતિએ સ્ત્રીથી સેવાયેલ શયનાસન તેના સ્પદોષના કારણથી તજવું. કારણ કે જેમ ૨પ ના કારણથી કુષ્ટના વ્યાધિની અસર થાય છે તેમ તેની પણ અસર થાય છે. ૪ સ્ત્રીની ઈંદ્રિ નયનનાસિકાદિ મનેહર જાણીને જોવા નહીં. તેનુ દન પણ મેહેાદયના હેતુભૂત છે. કહ્યું છે કે-ચિત્રમાં આળેખેલી સ્ત્રી પણ મનુષ્યને મેહ પમાડે છે તે પછી સ્મિત અને વિભ્રમાદિયુક્ત સ્રીને જોવાથી મેહ ઉત્પન્ન થાય તેમાં શી નવાઈ ? ૫ ભીંતને આંતરે સ્ત્રી રહેતી હોય તે ત્યાં પણ ન રહેવું. કેમકે તેના આભૂષણાદિના સ્વર વિગેરે પણ મેહ ઉત્પન્ન કરે છે. ૬ પૂર્વે ગૃહસ્થપણામાં સ્ત્રીસેવનાદિ કરેલ હોય તે સંભારવું નહીં. છ સ્નિગ્ધ આહાર કરવા નહીં. કેમકે તે ધાતુને પુષ્ટ કરી વિકાર ઉત્પન્ન કરે છે. ૮ અતિમાત્ર આહાર કરવા નહીં. એટલે શરીરના–ઉદરના આઠ ભાગ કલ્પી અન્નપાનવડે છ ભાગ પૂરવા, બે ભાગ તા કાયમ પવનના પ્રચાર માટે ખાલી રાખવા. ૯ શરીરની વિભૂષા ન કરવી. તે પણ સ્વપર ચિત્તને વિકારના હેતુભૂત થાય છે. આ પ્રમાણે નવ બ્રહ્મગુપ્તિ સહિત ચતુર્થ મહાવ્રતના ધારક. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૬e હવે પાંચમા મહાવ્રતમાં પરિગ્રહને તજનાર. ધર્મોપકરણ શિવાય સચિત્ત અચિત્ત ભેદવાળી અનેક પ્રકારની વસ્તુઓને પરિગ્રહ કહીએ. તેને નિર્વિવેકીઓજ ગ્રહણ કરે છે. મુનિ સર્વ પ્રકારની ઉપાધિને કારણભૂત હોવાથી તેને તજી દેય. માત્ર ધર્મોપકરણનેજ ચારિત્રની રક્ષા માટે ગ્રહણ કરે. તે પરિગ્રહ ચાર પ્રકારે તજવે. દ્રવ્યથી સર્વ દ્રવ્ય, ક્ષેત્રથી સર્વ લેકમાં, કાળથી ને ભાવથી પૂર્વ પ્રમાણે. પરિગ્રહનું સ્વરૂપ, વિશેષણદ્વારે કરીને સૂત્રકારજ કહે છે-તે હિરણ્યસુવર્ણાદિક પરિગ્રહ છેદભેદાદિ અસમંજસપણાનું કારણ છે તેથી તેને વર્જ. હવે ગ્રંથકાર હિરણ્યાદિક કેટલાક પ્રકાર કહે છે – હિરણ્ય તે રજત, સુવર્ણ તે સેનું, કાંસું વિગેરે અન્ય ધાતુઓ, શંખ, પ્રવાળા, ચારે પ્રકારનું ધન, ૨૪ પ્રકારનું ધાન્ય, સ્ત્રી વિગેરે-સર્વથા ગરિક, કરણત્રિક ને કાળત્રિકવડે વજે. ૩૨૭. આ પ્રમાણે પાંચમા મહાવ્રતના ધારક. હવે છઠ્ઠી મૂળગુણને કહે છે–રાત્રિભેજનથી વિરક્ત-નિવૃત્ત એવા, મહાયશવાળા-સર્વત્ર ફેલાયેલ કીર્તિવાળા મુનિ હોય. તે રાત્રિભેજન ચાર પ્રકારે-દ્રવ્યથી અશનપાનખાદિમસ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારના તેમજ નિબત્રાદિ અનાહારના પણ, ક્ષેત્રથી અઢી દ્વીપ ને બે સમુદ્રને વિષે, કાળથી ચાર પ્રકારે-૧ દિવસે ગ્રહણ કરેલું દિવસે ખાવું, ૨ દિવસે ગ્રહણ કરેલું રાત્રે ખાવું, ૩ રાત્રે ગ્રહણ કરેલું દિવસે ખાવું અને ૪ રાત્રે ગ્રહણ કરેલું રાત્રે ખાવું. ભાવથી તીખું, કડવું, કષાયલું, ખાટુંને મધુર Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) એવા પાંચ પ્રકારના રસવાળું. આ રીતે ચારે પ્રકારે વર્ષે. તેમાં કાળથી ચાર પ્રકારમાં દિવસે ગ્રહણ કરેલું દિવસે ખાવામાં રાત્રિને અભાવ હોવાથી તે વર્જવું ન જોઈએ, એમ કહેનારને ઉત્તર આપે છે કે-મેદકાદિ વસ્તુને સંચય પણ મુનિ ન કરે કે જે આજનું ગ્રહણ કરેલું બીજે દિવસ ખવાય. દુર્ભિક્ષાદિ પ્રસંગે પણ તેમ કરવાનું મુનિમાટે ત્યાજ્ય કહેલું છે. આ પ્રમાણે છ મૂળગુણના ધારક એવા મારા ધર્મગુરૂ છે. મૂળ ગુણ વિષે કહ્યા બાદ હવે ઉત્તર ગુણ સંબંધી કહેવાને અવસર છે. ઉત્તર ગુણ પિંડવિશુદ્ધિ વિગેરે છે. તેમાં પણ સર્વ ગુણના આધારભૂત એવા દેહના પરિપાલન માટે નવકેટિ શુદ્ધ એવા આહારને મુનિ ગ્રહણ કરે. તે વિશુદ્ધિ આ પ્રમાણે સરંભવિવજિત અને સંયમમાં ઉઘુક્ત એવા મુનિ પિતાને અર્થે કોઈપણ ન ખરીદે, ન ખરીદાવે, ન હણે ને ન હણવે. ૩૨૯, ' વિશેષાર્થ–મુનિ શાળિ મગ વિગેરે પિતે ન ખરીદે અને બીજા પાસે ન ખરીદવે, તેમજ સચિત્તને અચિત્ત કરીને પોતે તેમના જીવેને ન હણે. પિતે એદનાદિ રાધે નહીં તેમજ બીજા પાસે રંધાવે પણ નહીં. ખરીદતાં, હણતાં, રાંધતાં અન્યને અનુમેદે પણ નહીં. આ પ્રમાણે પિંડવિશુદ્ધિ કહી. એમાં એક અન્નનું ગ્રહણ કરેલું હોવાથી તજજાતીય એવા શય્યા, પાત્રાદિમાં પણ સમજી લેવી. શાસ્ત્રમાં કહ્યું છે કે-મુનિ પિંડ, શય્યા, વરૂને પાત્ર અ ને ઈચછે નહીં; કલને જ ગ્રહણ કરે. અશુદ્ધ પિંડને ગ્રહણ કરતા એવા અચારિત્રીમાં સંયમને સદ્ભાવ નથી અને સંયમ ન હોવાથી તેની સર્વ દીક્ષા નિરર્થક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯ ) આ પ્રમાણે મૂળગુણ સંબધી ને ઉત્તરગુણુ સંબંધી કહીને હવે બીજી રીતે કહે છેઃ ગુરૂને સયમમાં ઉદ્યુક્ત કહ્યા. તે સંચમ સત્તર પ્રકારે પૂર્વ કહેલ છે. તેના પાળનાર તથા સર્વ આરંભના વિવક ગુરૂ હેાય. હવે આરભના ભેદ કહે છેઃ—— ત્રણ ચેગ ને ત્રણ કરણથી સરભ, સમારંભ ને આરંભ– એમ ત્રણે પ્રકારના આરંભ ચાર કષાયવડે કરે એટલે તેના ૧૦૮ ભેદ પરસ્પર ગુણતાં થાય. તેમાંના એક ભંગ આ પ્રમાણે:— ‘મને કરીને ક્રોધસંયુક્ત થયા. સત્તા સંરભ કરે, ' એ રીતે મનથી માન માયા ને લાભવડે સરંભ કરતાં ચાર ભગ થાય. તેજ ચાર પ્રકારે કરાવવાના ને કરતાં અનુમેદવાના ભંગ ગણતાં ત્રણ ચાક બાર ભેદ મનવડે થાય. તેજ રીતે વચન ને કાયાના ૧૨-૧૨ ગણતાં ૩૬ ભેદ સંરભના થાય. તે પ્રમાણે સમારંભ ને આરંભના ૩૬-૩૬ ભેદ ગણતાં ૧૦૮ ભેદ થાય. સંકલ્પ કરવા તે સંરભ કહીએ, ચિત્તમાં પરિતાપ કરે તે સમારભ કહીએ, અને ઉપદ્રવ કરે તે આરભ કહીએ. આ પ્રમાણે સનયશુદ્ધ ભેદ સ આરંભના ત્યાગરૂપ સમજવું. હવે ઉપમાદ્વારા ગુરૂનું વર્ણન કરે છેઃ ર સૂરિ વાયુની પેરે અપ્રતિષ્ઠદ્ધ એટલે નવકલ્પવિહારી હાય. એવા છતાં પણ કોઈ અન્યના આશ્રિત (નિશ્રિત ) હેાય. તેને માટે કહે છે કે-આકાશની જેમ નિરાશ્રય હાય-કુળાદિકની નિશ્રારહિત હૈાય. અનિશ્રિત છતાં પણ કોઈ અશુદ્ધ વસતિમાં રહેનારા હાય. તેને માટે કહે છે કે–સની જેમ પરઘરમાં વાસ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૦). કરનારા હોય-મૂળોત્તર દોષરહિત વસતિના સેવનારા હેવાથી. એવા છતાં પણ કઈ સર્વદા અપ્રમત્ત ન હોય તેટલા માટે કહે છેભારંડપક્ષીની જેમ અપ્રમત્ત હેય. સમિતિ ગુપ્તિ વિગેરેના સતત ઉપગવાળા હોવાથી સદા જાગ્રત હોય. ૩૩૦. વળી અપ્રમત્ત છતાં પણ કઈ ગાંભીર્યથી વિકળ હેય. તેટલા માટે કહે છે કે-સમુદ્રની જેવા ગંભીર હેય. પરવાદીઓ જેના મધ્યભાગને (અંતઃકરણને) સમજી ન શકે તેવા હેય. તેમજ પરે આલોચના કરેલ ગુહ્ય દેષને કેઈની પાસે પણ પ્રકાશિત ન કરનાર હોવાથી અગાધ હૃદયવાળા હોય. ગંભીર પણ બધા નિઃપ્રકંપ હોતા નથી, તેથી કહે છે કે મેરૂની જેવા નિઃપ્રકપ હાય. પરિસહ ઉપસર્ગ આવી પડતાં ધર્મધ્યાનમાં નિશ્ચળ રહેનારા હોય. શું એ રીતે નિઃપ્રકંપ જ હેય? તેના ઉત્તરમાં કહે છે કે-સિંહની જેવા નિર્ભય પણ હોય. સાતે પ્રકારના ભયથી વર્જિત હોય. તે સાત પ્રકારના ભય આ પ્રમાણે – ૧. મનુષ્યને મનુષ્યથી ભય તે ઈહલેક ભય. ૨. મનુષ્યને દેવાદિકથી ભય તે પરલોક ભય. ૩. ધનાથી એવા ચેરાદિકથી ભય તે આદાન ભય. ૪. ઘરમાં રાત્રિએ કે દિવસે ભય લાગે તે અકસ્માત ભય. ૫. આજીવિકા કેમ ચાલશે? તેની ચિંતા તે. આજીવિકા ભય. ૬. આ બધું મૂકીને મરી જવું પડશે, એ ભયવાળો વિચાર તે મરણ ભય અને ૭. કઈ પણ કાર્યથી લેકમાં અપયશ થાય તેને ભય તે અપકીર્તિ ભય-આ બધા ભય આચાર્યને ન હોય. ૩૩૧. વળી છત્રીશ ગુણગણથી અર્થાત્ છત્રીશ છત્રીશી ગુણેથી સહિત હેય. તેને વિસ્તાર સૂરિગુણષત્રિશિકાથી જાણ. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) હમણાં તે તે સર્વ ગુણમાં આદ્યગુણ “ધર્માધના જાણનાર’ રૂપ હોય. સપરિજ્ઞાથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના જાણનાર હોવાને લીધે અધર્મથી નિવર્તનારા હોય અને ધર્મમાર્ગમાં પ્રવનારા હોય. ૩૩ર. આવા આચાર્યની દુર્લભતા પ્રતિપાદન કરવાપૂર્વક સ્વપર ઉપકારકપણું તેમનું બતાવે છે-એવા મહાભાગસૂરિ આ ભવાર્ણવમાં પ્રાપ્ત થવા દુર્લભ છે કે જે પિતે તરે છે અને બીજા સંસારમાં બૂડતા પ્રાણીઓને તારે છે. ઉપર પ્રમાણે વર્ણન કરેલા સ્વરૂપવાળા મહાભાગ ને મહાપ્રભાવવાળા ગુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે. આ સંબંધમાં કેશીગણધર ને પ્રદેશ રાજાને સંબંધ કહે છે – આમલકલ્પા નગરીમાં શ્રી વિરપરમાત્મા સમવસર્યો સતે દેશના દઈ રહ્યા ત્યારે વિમાનવડે દિશાઓને પ્રકાશિત કરતે કે ઈ દેવ સમવસરણમાં આવ્યું અને તેણે નાટક કર્યું. તે વખતે ગૌતમસ્વામીએ “આ દેવ કેણ છે? અને પૂર્વે એણે શું સુકૃત કયું છે?” એમ પ્રભુને પૂછયું. પ્રભુએ કહ્યું કે-“આ સૌધર્મ દેવકના સૂર્યાભ નામના વિમાનને સ્વામી સૂર્યાભ નામને દેવ છે. એણે પૂર્વે શું સુકૃત કર્યું હતું તે સાંભળ-આ દેવ પૂર્વભવે શ્વેતાંબિકા નગરીમાં નાસ્તિકમતી પ્રદેશી નામને રાજા હતે. તેને સૂર્યકાંતા નામની સ્ત્રી હતી અને સૂર્યકાંત નામને પુત્ર હતું. તે રાજાને ચિત્ર નામને મંત્રી હતા. તે રાજકાર્ય માટે શ્રાવસ્તિપુરીએ ગયે હતું. ત્યાં પાર્શ્વનાથના સંતાનીઆ કેશીસરિની પાસે તેણે ધર્મ સાંભળીને અંગીકાર કર્યો અને શ્વેતાંબિકા નગરીએ આવવાનું આમંત્રણ કર્યું. તેઓ આવ્યા એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨ ) અધવાહન મિ મંત્રી રાજાને તે સૂરિવાળા ઉદ્યાનમાં લઈ આવ્યો. રાજા ને મંત્રી થાક લાગવાથી એક ઝાડતળે વિસામે ખાવા બેઠા. ત્યાં કેશીગણધરને ઉપદેશ દેતા (બેલતા) સાંભળીને રાજાએ મંત્રીને પૂછ્યું કે “આ શું મેટે સ્વરે રાડ પાડે છે?” મંત્રી બે કે-“હું નથી જાણતે, આપણે તેની પાસે જઈને સાંભળીએ. એમાં આપણે શે વિનાશ થવાને છે?” એમ કહીને સૂરિપાસે રાજાને લઈ ગયે. રાજાએ ધર્મ સાંભળ્યું પણ તે સટ્ટહ્યો નહીં. રાજાએ કહ્યું કે-“પ્રથમ આત્મા જ નથી તે ધર્મ શામાટે કરે? મારે પિતા મહાપાપમાં રક્ત હિતે તે જે તમારા મત પ્રમાણે નરકે ગયે હોય તે “હે વત્સ ! પાપ કરીશ નહીં.” એમ મને કેમ ન કહે, વળી મારી માતા ધમી હતી તે તમારે મને સ્વર્ગે ગયેલી હોવી જોઈએ તે તે “હે વત્સ ! ધર્મ કરજે.” એમ કેમ ન કહે? વળી મેં એક વાર જીવ જેવા માટે એક ચિરના કકડે કકડા કરી નખાવ્યા પણ જીવ ન દીઠે. એક ચારને જીવતે લેઢાની પેટીમાં પૂર્યો, કેટલીક વાર પછી પેટી ઉઘાડતાં તે ચોર મરી ગયેલ અને તેના શરીરમાં જીવડા પડેલા જોયા, જે જીવ હોય તે તે ચારને જીવ પેટીમાંથી છિદ્ર વિના શી રીતે નીકળે ને જીવડાના જીવ શી રીતે આવ્યા? એક ચેરને મેં જીવતાં તે અને મરી ગયા પછી તે એટલે સરખે થયે. તેમાંથી જે જીવ ગયે હતા તે તેલ ઘટ્ય કેમ નહીં?” - આ પ્રશ્નોના ઉત્તરે ગુરૂમહારાજે કમસર આ પ્રમાણે આપ્યા-“પરમાધામીના આપેલાં દુઃખમાં કબજે પડેલ હેવાથી અને દેવસુખમાં લીન થઈ જવાથી તારા માતાપિતા આવ્યા નથી. અરણ્યમાં અગ્નિની જરૂર પડતાં એક મૂર્ખ અરણીના કાષ્ટનું Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩). ચૂર્ણ કરી નાખ્યું પણ અગ્નિ ન નીકળે, બીજા વિચક્ષણે તેના બે કકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી દીધા. એવી રીતે શરીરમાં જીવ સમજ. સારી રીતે બંધ કરેલી લોઢાની પિટીમાં શંખ લઈને કેઈને પૂરીએ, તેમાં રહીને તે શંખ વગાડે તે તેને શબ્દ આપણે બહાર સાંભળીએ, તે સ્વરની જેમ જીવ જઈ આવી શકે છે. વળી વાયુવડે પૂરેલી મસક ને વાયુ કાઢી નાખેલી મસક તળતાં સરખે તેલ થાય છે, વધઘટ થતી નથી, તેમ જીવને પણ તેલ આવતું નથી. આ ત્રણે દષ્ટાંત તે મૂર્તિવાળા અગ્નિ, સ્વર ને વાયુના આપ્યા છે, આ જીવ તે અમૂર્ત છે તેથી તેને માટે તે સવિશેષપણું સમજવું.” આ પ્રમાણે કહેવાવડે રાજાના સંશ દૂર થવાથી તેણે પુણ્ય પાપ ને જીવનું અસ્તિત્વ કબુલ કર્યું. હવે કર્મ અને જીવની સિદ્ધિ માટે કહે છે કે મનુષ્યપણું સમાન છતાં રાજા ને રંકને, બુદ્ધિમાન ને જડને, રૂપવંત ને કુરૂપને, દ્રવ્યવાન ને દરિદ્રીને, બળવાન ને નિર્બળને, નિરંગી ને રેગાન, સુભાગી ને દુર્ભાગીને--આ પ્રમાણે જે અંતર પડે છે તેનું કારણ કર્મ જ છે. અને તે કર્મ જીવ વિના સંભવતા નથી. (જીવ જ કર્મ બાંધે છે.) આ પ્રમાણે કેશીગુરૂના ઉપદેશથી પ્રબોધ પામેલા પ્રદેશીરાજાએ કહ્યું કે-“હું કુળકમાત આવેલું નાસ્તિકપણું કેમ છડું?’ એટલે ગુરૂએ કહ્યું કે-“હે પ્રદેશ રાજા ! કુળકમાગતા આવેલા વ્યાધિને અથવા દરિદ્રીપણાને. મનુષ્ય છેડે છે કે નહીં? તે જેમ છેડે છે તેમ આ મહાવ્યાધિરૂપ નાસ્તિકપણું પણ છેડવા લાયક જ છે. વળી દેશાંતર ગયેલા વણિકને અનુક્રમે લેઢાની, Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪). રૂપાની, સેનાની, રતનની ખાણ મળી જાય તે તે પ્રથમ લીધેલા લોઢું રૂપું તેનું વિગેરે કમસર છોડને રને ગ્રહણ કરે કે નહીં? જે ન કરે તે મૂર્ખ ઠરે અને નિર્ધન રહે. તેમ પરમાત્માને કહેલ ધર્મ પામ્યા પછી મિથ્યાધર્મ છેડજ જોઈએ, તેમાં કાંઈ પણ દોષ નથી.” આ પ્રમાણે કહેવાથી રાજાએ નાસ્તિપણું તજી દઈ જૈનધર્મ અંગીકાર કર્યો અને બહુ પ્રકારે ધર્મ આરાધવા લાગે. એકદા સાંસારિક સુખભેગની તૃષ્ણાવિનાના પ્રદેશ રાજાએ પૌષધ કર્યો. તે વખતે ભગતૃષ્ણામાં આસક્ત એવી તેની સૂર્યકાંતા રાણીએ તેને વિષ આપ્યું. જેથી તે મરણ પામે અને શુભ ધ્યાનથી સૂર્યાભ નામે દેવ થયા. તે આ દેવ છે.” એમ વીરપ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું. તે સાંભળી અનેક છે પ્રતિબંધ પામ્યા. આ કેશીગુરૂને સંગ પ્રદેશ રાજાને દુર્લભ હતા, તે તેના મંત્રીના પ્રયત્નથી થઈ શક, તેમ સદ્ગુરૂપ્રાપ્તિની દુલભતા સમજવી. આવા શ્રેષ્ઠ ધર્માચાર્યના સંગમથી ઉત્તમ શ્રાવક ઉત્તમ મનેર કરે તે કહે છે-“હું કયારે કયા વર્ષ, માસ, પક્ષ, દિન કે મુહુર્તે ગુણસાગર એવા સૂરિને પામીને તેમના ચરણ પાસે સંસાર છોડીને નિરારંભી એ મુનિ થઈશ-મુનિપણું અંગીકાર કરીશ.” ૩૩૪. અહીં ગુરૂમહારાજને ગુણના સાગર (સમુદ્ર) કહ્યા છે તે પૂર્વોક્ત ગુણવાળા, દેશ કુળ જાત્યાદિવડે વિશુદ્ધ તેમજ ગીતાર્થ, કિયાકર, શીલ અને સારણદિકના કરનારા સમજવા. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧પ) કહ્યું છે કે કાળાદિ દેષ કરીને પૂર્વે બતાવેલા ગુણેમાંથી એક બે અથવા વધારે ગુણરહિત હોય તે પણ ગીતાર્થ અને સારણાદિકમાં તત્પર હોય તેને ગુરૂ સમજવા. હવે તેમની પાસે હું બાહ્ય અત્યંતર પરિગ્રહને તજી દઈને તેમજ સર્વ અશુભ કારણેને પણ ત્યાગ કરીને નિરારંભી એટલે પ્રાણીવધાદિજનિત સર્વ કર્મબંધથી રહિત થઈને દીક્ષા કયારે ગ્રહણ કરીશ? આ મને રથ કરે. . હવે આ શાસ્ત્રની સમાપ્તિ કરવાને ઈચ્છતા સતા કહે છે – કર્તા કહે છે કે આ પ્રમાણે મેં શ્રાવકનું પ્રતિદિનનું કર્તવ્ય સંક્ષેપે કહ્યું છે. વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ શ્રી ભદ્રબાહસ્વામી ને શ્રી હરિભદ્રસૂરિ પ્રમુખ આચાર્યોએ આવશ્યકાદિકમાં કહેલ છે ત્યાંથી ભાવશ્રાવકના ગુણ વિગેરે વિસ્તાર જાણી લે. ૩૩૫. હવે પ્રસ્તુત શાસનું શ્રવણ કરીને તેને વિષે ભાવિત મતિવાળા જે શ્રાવકે અંતર્મુખ વૃત્તિવાળા થાય, તેની સ્તવના કરતા સતા કહે છે – તેમનું મનુષ્યત્વ સુલબ્ધ છે અને જાતિકુળની પ્રાપ્તિ પણ તેમની જ પ્રસંશનીય છે કે જેઓ ધર્મનું રહસ્ય શ્રુતધર્મને તેના સારભૂત ચારિત્ર–તેને પામીને પિતાના આત્માવડેજ આત્માને વિચાર કરીને સમ્યગૂ પ્રકારે મેક્ષમાર્ગમાં પ્રવર્તે છે. ૩૬૬. - અહીં સુલબ્ધપણું વિશિષ્ટ કર્મક્ષયને હેતુ થવાથી કહ્યું છે અને આત્માવડે એટલે વિષયકષાયની અંધતા રહિત પર Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) માર્થદશી એવા આત્માવડે વિષયકષાયરૂપ વિષના વેગથી વિધુરિત ઇદ્રિવાળા આત્માને જાણીને આ લેક ને પલેકમાં વિષયકષાયને મહા દુઃખના ભાજન સમજે છે. કહ્યું છે કે – એકેક ઈદ્રિયના વિષયને વશ થવાથી મૃગ, શલભ (પતં- . ગીઓ), સર્પ, મત્સ્ય અને હાથી નાશ પામે છે તે પાંચ ઇંદ્રિયને વશ પડેલા અનિયત આત્માનું શું થાય? અર્થાત્ અત્યંત વિનાશ થાય. વળી કોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને. નાશ થાય છે, માયાથી વિશ્વાસને નાશ થાય છે અને લેભ સર્વ ગુણને નાશ કરે છે. આવા વિષયકષાયથી બંધાયેલે આત્મા પરલોકમાં અશુભ કર્મના વેગથી દુર્ગતિમાં ગયે સતે અત્યંત છેદનભેદનાદિ પીડાને પ્રતિસમય સહન કરે છે. આ પ્રમાણે વિચારીને જે કે લઘુકમ છવ હોય છે તે અશઠપણે અદ્ભુત્વાદિ એક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. કહ્યું છે કે – અક્ષુદ્રતા, દયા, દાક્ષિણ્યતા, ક્ષમા, ઇદ્રિને નિગ્રહ, પાપરહિત એવા ન્યાયમાર્ગમાં પ્રવૃત્તિ અને શ્રુતચારિત્રમાં ઉદ્યમ, સમાનધમનું વાત્સલ્ય અને યતિધર્મમાં આદર–આ બધે કુશળારંભ મેક્ષમાર્ગ પણ કહે છે. અર્થાત્ તેજ મોક્ષને માર્ગ છે. , આ પ્રમાણે શાસનની ભક્તિવાળા જે સુશ્રાવકે વિધાનપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે છે તે અનેક જન્મસંચિત પાપને ખપાવીને અતિ ઉત્તમ એવી ગતિને પામે છે. ૩૩૭. અહીં ઉત્તમ ગતિની પ્રાપ્તિ તે ઇંદ્ર કે સામાનિકાદિ દેવપણાની પ્રાપ્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) અને સુલભધિપણું તેને મેળવીને પ્રાંતે પાંચ છ ભવમાં એક્ષપદની પ્રાપ્તિ થાય છે, તરૂપ સમજવી. હવે સૂત્રકાર સ્વસમય પરસમયના પરિણાનવડે અવદાત મતિવાળા છતાં પણ છવાસ્થને ખલિતપણાને સંભવ હોવાથી તેને દૂર કરવા માટે તેમજ પિતાના ઉત્સુકપણુના પરિહાર માટે કહે છે – અજ્ઞાનવડે એટલે કેઈક ભાવ સૂક્ષમ હોવાથી તેમજ તથાવિધ આસ્નાયને અભાવ હોવાથી, સમ્યગ્ન પ્રકારે ન સમજવાથી અને પ્રમાદવડે એટલે અન્યચિત્તત્વાદિવટે તેમજ મૂઢપણે એટલે મતિના વિશ્વમથી–ચિત્તમેહથી જે કાંઈ મેં આ શાસ્ત્રમાં ખલનાવાળું સૂત્રપણે ગુંચ્યું હોય, તેમાં સ્તક માત્ર પણ આગમથી વિરૂદ્ધ-આગમેત્તીર્ણ–આગમાનનુપાતી કહેવાણું હોય તે પુત્રના દુશ્ચરિત્રની જેમ–એટલે કે પ્રિયપુત્રે કઈ કાર્ય કાંઈક દેષવાળું કર્યું હોય તે તેને જોઈને તેના માતાપિતા તે સુધારી લે છે; તેમ આ શાસ્ત્રમાં પણ મારી ઉપર દયા કરીને જે કાંઈ અશુદ્ધ જણાય તે સૂરિમહારાજાઓ શોધ-શુદ્ધ કરે.૩૩૮-૩૯ હવે જે રીતે આ ગ્રંથરચના કરવામાં આવી છે તે કહે છે – કાંઈક ગુરૂમહારાજના ઉપદેશથી એટલે સાંભળીને અને કાંઈક સૂત્રોથી જાણીને શ્રાવકનું દિનકૃત્ય મેં મંદબુદ્ધિએ કહ્યું છે. ૩૪૦. આ શાસ્ત્રના અધ્યયનાદિથી જે તાત્કાલિક લાભ થાય તે કહે છે આ શ્રાવકના કૃત્ય બનાવનાર શાસને ભણતાં ને સમજતાં ભવ્ય અને ત્રિલેકનાથ એવા જિનેશ્વરના શાસનનું જ્ઞાન થાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮ ) અને એમાં સુનિૠળ એવું મન અથવા શ્રદ્ધા થાઓ. ૩૪૧. હવે પરમકારૂણિક અને સ્વાર્થને જેમણે પરા માટે તજી દીયેા છે એવા સૂત્રકાર, મોટા પુરૂષોને પરા કરવા તેજ સ્વા છે એમ બતાવતા સતા કરૂણાથી પેાતાના પુણ્યવડે પરોપકારને ઈચ્છતા સતા કહે છેઃ—— આ શ્રાવકનું કૃત્ય અતાવીને અથવા આ ગ્રંથની રચના કરીને મેં જે કાંઇ પુણ્ય ઉપાર્જન કર્યું" હોય તે પુણ્યવડે ભવ્ય જીવાના ભવભ્રમણને અને તીવ્ર દુ:ખને નાશ થાઓ. ૩૪૨. સર્વ હકીકતના ઉપસ'હાર કરતા સતા કહે છેઃમહા વાળા એવા જિનાત્તમના મતથી મતિના વિભ્રમથી અજાણુ એવા મેં આ શાસ્રમાં કાંઇપણ વિરૂદ્ધપણે કહેલ હાય તેના મને મિચ્છામિકડ થાએ. ૩૪૩. ઇતિ શ્રી શ્રાદ્ધદિનકૃત્યવિવરણે વિધિશયનાદિ દ્વારષટ્ક વ્યાવનના પ્રસ્તાવ સમાસ, તેની સમાપ્તિ સાથે નિકૃત્યસૂત્રની અવચણિ` પણ સમાસ. FBOOKDI>H ઇતિ શ્રાવકદિનનૃત્યસૂત્ર સમાપ્ત BE BHABHI Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only