SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તેને માટે કરી અપી તે ઉતાર કરશે. ૧૦ (૧૩) જવું, શ્રાવકને પણ સારણદિ કરવાનું કહ્યું છે. દુષમકાળના પ્રભાવથી પ્રમાદની પ્રચૂરતા થતી હોવાથી શ્રાવકના હિતને માટે, બંને લેકમાં સુખદાયક હોવાથી તેમજ પ્રમાદને આપનાર હેિવાથી સારણાદિકને ઉપયોગ કરો. ૨૧૦. જે કેઈ અપ્રીતિ ઉપજવાના ભયથી સારણાદિ કરતા નથી ? તેને માટે કહે છે કે-“મારણાદિક કરવાથી અન્ય કદી રેષ પામે. અથવા કઈ સહિષ્ણુ હોય તે રેષ ન પામે, કેઈ ભારેકમ જીવને સ્મરણાદિ ઝેર જેવી ઉગકારક લાગે અને તે પરમુખ થઈ જાય તો પણ હિતબુદ્ધિએ કહેનારાએ તે કડવું ઔષધ પાવાની જેમ મિથ્યાત્વરૂપ વ્યાધિને દૂર કરનાર સ્મારણાદિ સુંદર ભાષામાં અવશ્ય કરવાનું રાખવું. કારણ કે તે સ્વપરગુણકારક છે, પ્રમાદને પરિહાર કરવાવડે ધર્મરૂપી કાર્યને પુષ્ટ કરનાર છે, અને ગુણેની વિધાતા છે. ૨૧૧. જે વધારે પ્રમાદવાનું હોય છે તે મેટા અનર્થને પામે છે.' તે વિષે કહે છે – - નિદ્રા વિકથાદિ પ્રમાદરૂપી મદિરાથી મત્ત થયેલ પ્રાણું જ્ઞાનાચારાદિના વિરાધકપાવડે-વિશિષ્ટ ચેતનાથી વિકળ થવાને લીધે કૃતસાગરને પારગામી હોય, દ્વાદશાંગીને ધારક હોય તો પણ સાધારણ વનસ્પતિરૂપ અનંતકાયમાં અનંત કાળ પર્યત રહે છે-તેમને તેમાં પરિભ્રમણ કર્યા કરે છે. તે પછી અબહુશ્રુત માટે તે શું કહેવું કહ્યું છે કે – “ચૌદપૂવ, આહારક શરીર, મનપર્યવજ્ઞાની અને અગ્યારમે ગુણઠાણે પહેચેલા વીતરાગ છથ મુનિ પણ પ્રમાદને પરવશ પડ્યા થકા ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy