SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) આખા ભરતક્ષેત્રમાં એક વર્ષમાં નીપજેલું ધાન્ય ભેગું કરી તેમાં એક બે સરસવ નાખી ભેળવી દઈ એક બુટ્ટી ડેશીને તેટલા સરસવ પાછા કાઢી દેવાનું કહેવું–તે બનવું જેટલું મુશ્કેલ છે તેટલી ફરીને મનુષ્યભવની પ્રાપ્તિ મુશ્કેલ સમજવી. ૩. રાજ્યના અભિલાષી કુમારને કહ્યું કે–એક મહેલના ૧૦૮ સ્તંભ અને તે દરેકની ૧૦૮ હશે, તે દરેક હાંશ ૧૦૮ વાર ધૃતમાં છતથી જીતી શકાય. એમ અવિચ્છિન્ન છતાય ત્યારે. રાજ્ય મળે. તે બનવું અત્યંત મુશ્કેલ છતાં કદી બને. દરેક હાંશ ને દરેક સ્તંભ એ રીતે અવિચ્છિન્નપણે વૃતમાં જીતીને રાજ્ય મેળવે, પરંતુ આ મનુષ્યભવ ખોયેલે ફરીને પ્રાપ્ત થઈ શકે નહીં. ૪. દેશાંતરથી આવેલા વણિકને વેચી દીધેલા રને પિતાના આગ્રહથી પાછા મેળવવા તેને પુત્ર દેશાંતરમાં ભમે પણ બધાં રને પાછાં મેળવી શકે નહીં, પરંતુ કદી તે મેળવે પણ મનુષ્યજન્મ ફરી પ્રાપ્ત થઈ શકે નહીં ૫. મહારાજ્યની પ્રાપ્તિ માટે તેના હેતુભૂત ચંદ્રનું સ્વમ વારંવાર તેની ઈચ્છાથી સૂઈ રહેનારા કાપીને ફરીને આવવું મુશ્કેલ, તે પણ કદી આવે, પરંતુ મનુષ્યજન્મ ફેગટ ગુમાવેલે ફરીને પ્રાપ્ત થાય નહીં. ૬. મંત્રીને દૌહિત્ર રાજપુત્ર સુરેંદ્રદત્ત અવળ સવળા ફરતા ચકની ઉપર રહેલી રાધા નામની પુતળીના ડાબા નેત્રને ખાસ ચાલાકીથી વિધી શકે તેમ ફરીથી એકાએક વધી શકે નહી. તે રીતે મનુષ્યજન્મ પણ પાછો મેળવી શકાય નહીં. ૭. આચમની જેવી ગાઢ શેવાળમાં કઈ વખત છિદ્ર પડયું તેમાંથી કાચબે પૂર્ણ ચંદ્ર દીઠે. તે જોવાને માટે પિતાના કુટુંબને તેડવા ગયે, ત્યાં તે તે છિદ્ર મળી ગયું. હવે ફરીને પાછું છિદ્ર પડે ને કુટુંબને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy