SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) • ૧૨ કુતૂહળ–ના કારણે મળવાથી તેમાં રેકાઈને ન જાય. ૧૩ રમણ–સાંસારિક જીપુત્રાદિકમાં રમણતા હોવાથી ન જાય. આવા કારણે વડે ધર્મશ્રવણ કરવા ન જવાથી–ધર્મ ન સાંભળવાથી મનુષ્યજન્મ પામેલે પણ નિરર્થક જાય છે. મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, જૈન ધર્મની પ્રાપ્તિ થયા છતાં પણ સાધુને સાધર્મિકની સામગ્રી મળવી–તેમને સંગ થવે દુર્લભ છે. કેમકે દુષમ કાળના દૃષથી ધાર્મિક જનની સંખ્યાજ અલ્પ હોય છે. કહ્યું છે કે-“ તથાવિધ ચારિત્રી તે દૂર રહે પણ સાધારણ રીતે ચારિત્રના ખપી એવા લિંગી–વેશધારી પણ બધે મળી શકતા નથી, સાંપ્રતકાળે સૂવનિર્દિષ્ટ એવા સમકિતદષ્ટિ છે પણ મળવા દુર્લભ છે.” ૨૧૫. જે પુન્યવેગે આવી સામગ્રી મળી હોય તે પછી ધર્મના આરાધનામાં પ્રયત્ન જરૂર કરે. તેનું વિશેષ કારણ કહે છે – આ જીવિત, ધન, ધાન્ય અને બંધુ કે મિત્રને સમાગમ એ સર્વ ચલિત છે, સ્થિર રહેનાર નથી. આ જીવિત અનેક પ્રકારના અપાયે(કણો)થી ભરેલું હોવાથી ક્ષણમાત્રમાં શરીરમાં અણધાર્યો વ્યાધિ ઉત્પન્ન થાય છે અને જીવ મરણેનુખ થઈ જાય છે, તેથી અલ્પ પણ પ્રમાદ કરે તે યુક્ત નથી. ૨૧૬. કહ્યું છે કે – શ, વ્યાધિ, વિષ, અગ્નિ ને જળને ભય, વ્યાળ (સર્પ), વેતાળ (વ્યંતર), શેક, શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, સમુદ્ર, વિવર, પવન, મૂત્ર વિષ્ટીને નિરાધ, અનેક પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy