SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ઉપઘાત, પ્રચુર એવા શારીરિક વ્યાધિઓ કે જે ગાત્રને ક્ષણમાત્રમાં ઘાત કરી નાખીનેજ વિરમે તેવા હોય છે, ભેજનથી થતા વ્યાધિ તથા શ્રમને લીધે શરીરમાં થતા આઘાતે–આ બધા ઉપદ્રવે એવા છે કે તેમાંના એકેક તત્કાળ જીવિતને સંહરી લે છે. ” ધન ગણિમાદિ ચાર પ્રકારનું, ધાન્ય શાળિ ગેધુમાદિ અનેક પ્રકારનું, બંધુ તે વજને અને જ્ઞાતિવાળા તથા મિત્રે એ સર્વને સમાગમ કર્માધીન હેવાથી પરતંત્ર છે; ક્ષણમાં વિગભાવને પામી જાય છે. એક વૃક્ષ પર રાત્રિએ રહેલા પક્ષીઓની જેમ એકત્ર મળેલા રીપુત્રાદિ સ્વજને આપણને મૂકીને, જેમ પ્રભાતે પક્ષીઓ ચારે દિશાએ ચાલ્યા જાય છે તેમ ચારે ગતિમાં સ્વસ્વકર્માનુસાર ગમન કરે છે, અથવા આપણે તે બધાને તજી દઈને ચાલ્યા જઈએ છીએ. સંસારની એવી સ્થિતિ છે. - આ દુષમકાળ પાયે અસાતાની બહળતાવાળેજ હોવાથી મનુષ્યએ સર્વે સંગની વિશેષ ચપળતા સમજવાની છે. તે કારણ માટે વિવેકીજનેએ ધર્મને અનાદર કરવારૂપ પ્રમાદ ક્ષણમાત્ર પણ કર ઘટિત નથી. ચેરે તે વિનાશ કરતા નથી, અગ્નિ પણ તેટલે વિનાશ કરતી નથી અને જુગટામાં પણ તેટલું હારી જવાતું નથી કે જેટલે વિનાશ ધર્મમાં કરેલા પ્રમાદથી થાય છે. અર્થાત્ ધર્મમાં પ્રમાદ કરવાથી દેવત્વાદિ સદ્ગતિની પ્રાપ્તિ થતી નથી. અને આ મનુષ્યજન્મ હારી જાય છે. એટલે મૂળને છેદ થાય છે. એવું નુકશાન પૂર્વે કહેલા ચોરાદિ કરી શકતા નથી. ૨૧૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy