SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૨) રાકાય નહીં તેથી અત્યારેજ તે સ તજી દેય. તે આ પ્રમાણેઃ— * છેલ્લા શ્વાસોશ્વાસે આહાર, ઉષધિ અને દેહ તેમજ પૂર્વના સવ દુશ્રીણુ ત્રિવિધ ત્રિવિધ વાસિરાવું છું. ૨૯૮. આમાં મુનિને અંગે વજ્રપાત્રાદિ ઉપધિના ત્યાગ અને શ્રાવકને સ પ્રકારના સ્થાવરજંગમ પરિગ્રહના ત્યાગ સમજવા. હવે જિનસમક્ષ–તેમની સાક્ષીએ આલેાચના કરે છેઃ---- મારા જે જે અપરાધ જે જે સ્થાને થયેલા હાય કે જે જિનેશ્વર જ્ઞાનવર્ડ જાણે છે તે હું સવાઁ ભાવવડે ઉપસ્થિત થઇને આળાવું છું. હું છદ્મસ્થ છું, મૂઢ મનવાળા છું, જેથી મને કેટલા અપરાધ સાંભરે? અધા ન જ સાંભરે, તેથી જે સાંભરે ને જે ન સાંભરે તે સર્વને માટે મિચ્છામિદુક્કડ આપું છુ. ૨૯૯-૩૦૦ હવે અંગીકૃત ભાગે પભાગથી માંડીને પ્રાંતે નમસ્કાર ગણવા સુધીમાં થયેલા સર્વ પાપના પરિહાર માટે કહે છે: પ્રાણીવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, ધનલેાભ, અન ઈંડ અને ઉપભાગ પિરભાગમાં જે અત્યારે શય્યા વાદિ રાખેલું છે તે શિવાયનુ સ ઘરના મધ્યભાગ કે જ્યાં મેં શયન કરેલ છે તે મૂકીને બાકીના ભાગમાં ગમનાગમન તે સર્વને વચન કાયાવડે દ્વિવિધ દ્વિવિધ ચાવત્ ગ્રંથિ ન છે।ડું ને નવકાર ન ગણું ત્યાંસુધીને માટે તજી દઉં છું.” આમાં પ્રાણાતિપાતમાં એકેન્દ્રિય ઉપરાંત ચ્છર જી વિગેરે તથા સાપરાય ત્રસજીવા સિવાયની હિંસાના ત્યાગ સમજવા. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન માટે પણ તેજ પ્રમાણે સ્થૂળ ત્યાગ સમજવો અને પરિગ્રહમાં જે તયું નથી (રાખેલું છે) તથા આ!જનું નવીન જે ઉપાર્જન કરેલુ છે તેને પણ ત્યાગ સમજવા. મનને રોકવું અશકય હાવાથી વચન કાયાવડે અમુક 6 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy