SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮). ઉપર જણાવેલા તેમાં ભેગેપભેગનું પરિમાણ નિરંતર -પ્રતિદિન ઉપયોગી હોવાથી સૂત્રકારજ તેનું વિશેષ વિવરણ કર્મથી ખરકર્માદિ-ઈગળ કર્માદિ મહાપાપજનક હેવાથી શ્રાવકે અવશ્ય વર્જવા અને ભેજનઆશ્રી આગળ કહેશું તે મધ, મધ, નવનીત (માખણ) વિગેરે જાવજછવ વર્જવા. બાકીના વિવિધ દ્રવ્યોને માટે પરિમાણ કરવું. ૨૫૯-૬૦. માદિનું સ્વરૂપ પૂર્વે કહેલું છે-તેના દેષ કહે છે– મધ વિરૂપ કરનારૂં છે, વ્યાધિના પિંડરૂપ છે, સ્વજનથી પરાભવ કરનારું છે, કાર્યને વિનાશ કરનાર છે, દ્વેષ વધારનાર છે, જ્ઞાનને નાશ કરનાર છે, સ્મૃતિ ને મહિને હરણ કરનાર છે, સજજનેને વિયેગ કરાવનાર છે, કઠેરતા લાવનાર છે, નીચ સેવા કરાવનાર છે, કુળ અને બળને ઘટાડનાર છે, ધર્મ, કામ ને અર્થની હાનિ કરનાર છે. હા ઈતિ ખેદે ! કષ્ટકારી હકીક્ત છે કે-નિરૂપચયને કરનારા એવા મદ્યપાનના-આ પ્રમાણે સેળ દે છે. મધ માખીઓના મુખની લાળનું બનેલું છે, લાખો જંતુના વિનાશથી થયેલું છે અને નરકગતિને આપનાર છે. એવા મધનું સુજ્ઞજને કેમ આસ્વાદન કરે ? ન જ કરે. . માખણમાં પણ અંતર્મુહૂર્ત પછી ઘણું જતુઓ ઉત્પન્ન થાય છે. તેથી વિવેકી પુરૂષે તે કેમ ખાય? નજ ખાય. ઉપલક્ષણથી માંસને ગ્રહણ કરી તેના દેષ પણ કહે છે – હિંસાનું મૂળ-હિંસાથીજ થનારું, અત્યંત અપવિત્ર, રૌદ્રધ્યાનનું સ્થાન, બીભત્સ (જોતાંજ અનિષ્ટ લાગે તેવું ), ઉપલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy