SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) પામે અને જિનવરના ધર્મ વિના પારાવાર એવા સ ંસારમહાદષિ તરી શકાય નહીં એટલા માટે પાસથ્યાદિકના સંસગ વજ્ર વા, ઉપર કહેલી વાતને મૂળ ગ્રંથકાર ગાથાવડે પુષ્ટ કરે છેઃ— ‘ તેમના સંસર્ગના દોષથી સમકિતના વિનાશ થાય અને સમકિત વિનષ્ટ થયે સતે સ* અનુષ્ઠાન નિરર્થક થાય. ” ૨૫૬ `અહીં સમકિત અતૃપ્રણીત તત્ત્વશ્રદ્ધાનરૂપ જાણવુ. તેના પાસથ્થાર્દિકના પરિચયથી વિનાશ થાય છે એટલુંજ નહીં પણ દેશિવરિત પણ નાશ પામે છે. સકિત નાશ પામવાથી આવશ્યાદિ સ અનુષ્ઠાન-બીજ ( વાવ્યા ) વિના ખેતી કરવાના પ્રયાસ નિષ્ફળ જવાની જેમ નિષ્ફળ થાય છે. ૨૫૬. સર્વ ઉપાધિ વિશુદ્ધ દશનવાળા જીવને વિશેષ કર્ત્તવ્યતાપણે તેના લિંગાદિ કહે છે. ‘સત્ર ઉચિત કરવુ, ગુણ ઉપર અનુરાગ કરવો, જિનવચનપર પ્રીતિ કરવી અને અગ્રણી ઉપર મધ્યસ્થ રહેવું એ સમકિતદષ્ટિના ક્ષિ ંગ ( ચિન્હ ) છે. ’ આ પ્રમાણે નિરૂપમ સુખના સાધનરૂપ - સમકિતરત્નને પામીને આગળ કહેશું તે ઉત્તરગુણની રક્ષાને માટે અન ંતર કહેલ જુગટીઆ વિગેરેના કુસંસગ પ્રયત્નવડે વવા. હવે અવિરત સમ્યગ્દષ્ટ તે ચારે ગતિમાં હાય છૅ, તેથી અણુવ્રતાદિના ઉપદેશ કરવા માટે કહે છેઃ— પ્રાણીયધની વિરતિ કરવી, અસત્ય ખેલવાનુ વવું, અદત્ત ગ્રહણના ત્યાગ કરવા, પર્વ દિવસેાએ બ્રહ્મચર્ય ધારણ કરવું, પરિગ્રહનું પરિમાણુ કરવુ, રાત્રિભોજનનો ત્યાગ કરવો, ક્રિશિછતનું પરિમાણુ કરવુ અને ભાગેાપભાગનું પરિમાણુ કરવું. ૨૫૭-૫૮. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy