SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી વિદ્યુમ્ભાળી દેવ ચવી ગયે. તેની દેવીઓએ પિતાની પાસે આવવા માટે પિતાનું રૂપ દેખાડીને અનંગસેન સનીને છેતર્યો. તે સેની તે એક વૃદ્ધ નાવિકને કેટી દ્રવ્ય આપી તેની સહાય પંચશૈલ દ્વીપે ગયે. પેલી દેવીએ મનુષ્ય હેવાથી પાછે મેકલો. પછી તેણે દેવીઓએ કહ્યા પ્રમાણે પિતાને ગામ જઈને અણસણ તેમજ નીયાણું કર્યું. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણે વાર્યો પણ માન્યું નહીં. તે ઈગિનીમરણવડે મરણ પામીને વિદ્યુમ્ભાળી દેવપણે ઉત્પન્ન થયે. અને હાસા પ્રહાસા દેવીઓની સાથે દેવસંબંધી સુખ ભેગવવા લાગ્યો. અન્યદા ઇંદ્ર નંદીશ્વરદ્વીપે યાત્રા કરવા જતા હતા, તે વખતે પિતાના કલ્પ પ્રમાણે હાસા પ્રહાસા આગળ નાટક કરતી ચાલી અને પિતાના સ્વામીને પડહ લઈને વગાડવા કહ્યું. તેને એ બહુજ અઘટિત લાગ્યું. પણ બળાત્કારે પડહજ તેના ગળામાં પડ્યો એટલે તેને વગાડતા વગાડતાં ચાલવું પડ્યું, પણ ખેદ. ઘણે થશે. તેને તે સ્થિતિમાં જઈને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના મિત્ર નાગિલદેવે ઓળખે. એટલે તેણે તેની પાસે જઈને પૂછયું કે-“મને ઓળખે છે?” વિદ્યુમ્ભાળીએ ‘ના’ કહી એટલે નાગિલદેવે પિતાને ઓળખાવીને તેને ધર્મ પમાડ્યો. પછી નાગિલ દેવના કહ્યા પ્રમાણે અહીંથી અવીને મનુષ્યભવ પામે ત્યારે બોધ થવા સારૂ ગશીર્ષ ચંદનની એક સુંદર પ્રતિમા બનાવી અને તે કાષ્ટની પેટીમાં મૂકીને તેને અવસરે કઈ વણિકના વહાણે દુર્વાતથી હણાયેલા એવા ત્યાં આવેલા અને છ માસથી આવર્તમાં સપડાઈ ગયેલા તેને ઉદ્ધાર કરી તે પેટી તેને આપી અને કહ્યું કે આ તારા વહાણે મારા પ્રભાવથી Jain Educationa International ational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy