SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ૧૯ ગુરૂમહારાજ પાસે જઇ તેમને વંદના કરવા પૂર્વક પ્રતિકૅમણુ કરવું. ૨૦ સ્વાધ્યાય, સંચમ ને વૈયાવૃત્યાદિવડે શ્રાંત થયેલા મુનિઓનુ તેમજ તેવા શ્રાવકાદિનું પણ તેમના ખેદ દૂર કરવા માટે વિશ્રામણ કરવું. ( પગચંપી વિગેરે કરવુ. ) ૨૧ પછી ઘરે જઇને સ્વભૂમિકા ચેાગ્ય વ્યાપાર કરવા. તેમાં પ્રથમ નમસ્કારચિતનાદિ સ્વઅભ્યસિતને સ ંભારી જવુ, ૨૨ પેાતાના પરિવારને એકત્ર કરીને ધર્મોપદેશ આપવે. ૨૩ વિધિપૂર્વક શયન કરવું. ૨૪ તે વખતે પેાતાના ધર્માચાય વિગેરેને સંભારવા ચાર શરણુ કરવા. ૨૫ અબ્રહ્મસેવનની પ્રાયે વિરતિ કરવી અને તે મેહની જુગુસાથી થાય માટે મેહનીય કમની તેના દોષ જોવા પૂર્વક ભ્રુગુપ્સા કરવી. ૨૬ સ્વરૂપનું ચિંતવન કરવુ', સ્ત્રીના અંગની અપવિત્રતા વિચારવી અને તેમાં આસક્ત થયેલાઓને આ ભવ ને પરભવ સબંધી જે અપાય-કષ્ટ પ્રાપ્ત થાય છે તે વિચારી જવા. ૨૭ સ્ત્રીસંગથી જેઓ નિવૃત્ત થયેલા હાય તેમના પ્રત્યે મહુમાન ભક્તિથી નિČર એવી પ્રીતિ ધારણ કરવી. ૨૮ પાછલી રાત્રે જાગૃત થતાં ધરૂપ કાયાને ખાધાકારક વિષયાભિલાષાદિ દોષો તેમજ તેના વિપક્ષભૂત ભવવેરાગ્યાદિ શુભ ભાવા તેનુ' ચિંતવન કરવુ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy